Browsing category

સમાચાર

વડોદરાના યુવકની દર્દથી આપવીતી: ‘હવે સહન નથી થતું, મારી છોકરી 9 વર્ષની છે મારે જીવવું છે’…!!

શહેરનાં રાવપુરાનો ૪૭ વર્ષનો નિલેશ જીન્ગર લૉકડાઉન દરમિયાન અમદાવાદમાં ફસાયો હતો. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં નિલેશને કોરોનાનું નિદાન થયું હતું. લગભગ છેલ્લાં આઠ દિવસની દર્દથી કણસતા નિલેશે વડોદરાના મિત્રો મદદ માંગતો વીડિયો મોકલ્યો છે. નિલેશ વીડિયોમાં હાથ જોડી મિત્રોને બચાવી લેવા રિતસરનો કરગરે છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક […]

દારૂબંધી અંગે પૂર્વ શંકરસિંહ વાઘેલાની FB પોસ્ટ, ઢોંગી અને ખોટી દારુબંધીની નીતિથી ન તો ગાંધીજી ખુશ થાય છે ન તો સરદાર

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આજે ફેસબૂક પોસ્ટ લખીને દારૂબંધીની નીતિ પર પુનર્વિચાર કરવા વિનંતિ કરી છે. તેમણે કહ્યું કે, હું ગુજરાત સરકારને કહીશ કે મહેરબાની કરીને વૈજ્ઞાનિક પધ્ધતિથી આનો અભ્યાસ કરો.આ ઢોંગી અને ખોટી દારુબંધીની નીતિથી ન તો ગાંધીજી ખુશ થાય છે ન તો સરદાર સાહેબ ખુશ થાય છે. ગુજરાતના તજજ્ઞ લોકો અને ગાંધીવાદી […]

UKમાં રહેતા ત્રણ ગુજરાતીઓએ સ્વદેશી ઉપચાર થકી કોરોના વાઇરસને હંફાવ્યો, ગરમ પાણીનો નાશ, હળદર-લીંબુનું શરબત સહિતના ઉપચાર નિવડ્યા કારગત

ઉત્તર યુનાઇટેડ કિંગડમના માન્ચેસ્ટર પાસે આવેલા વેરહાઉસમાં ફરજ બજાવતા ત્રણ ગુજરાતીઓએ દેશી ઉપચાર દ્વારા કોરોનાને માત આપી 14 દિવસ બાદ ફરી પૂર્વવત જીવન શરૂ કર્યું હતું. યુકેની હોસ્પિટલમાં દાખલ કરવાની ના પાડતાં ગુજરાતીઓએ સ્વદેશી ઉપચાર ચાલુ કર્યો હતો, જે સફળ રહ્યો હતો. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક […]

‘વતન જવા ચાલતી પકડવી હિતાવહ નહીં, રાજસ્થાનની તમામ બોર્ડર સીલ છે, એટલે મંજૂરી વગર પ્રવેશ નહીં મળે’: શિવાનંદ ઝા

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, કોરોના સંક્રમણથી બચવા માટે રાજ્યના નાગરિકો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગને આદત બનાવી જીવન શૈલીનો ભાગ બનાવશે તો ચોક્કસ સંક્રમણથી બચી શકાશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો રાજ્યમાં લૉકડાઉનના ચુસ્ત અમલ સંદર્ભે વિગતો […]

સુરતમાં ભાજપના કાર્યકરની લુખ્ખી દાદાગીરી, વતન મોકલવા શ્રમિકો પાસે લાખો પડાવ્યા, ટિકીટ માંગી’તો માથું ફોડી નાખ્યું

સુરતમાંથી હાલ મોટા પ્રમાણમાં શ્રમિકો (Migrant Workers)ને તેમના વતનમાં મોકલવામાં આવી રહ્યા છે. આ માટે તંત્ર તરફથી ખાસ ટ્રેનો (Train) દોડાવવામાં આવી રહી છે. બીજી તરફ શ્રમિકોને વતન મોકલવામાં પણ અમુક એજન્ટો (Agents) સક્રિય થઈ ગયા છે. આ લોકો મૂળ કિંમત કરતા વધારે કિંમતમાં ટ્રેનની ટિકિટ વેચી રહ્યા છે. સુરતના આવા જ એક કિસ્સામાં લિંબાયત […]

ગુજરાતમાં કોરોના કાબુમાં લેવા હોટસ્પોટ વિસ્તારમાં આયુર્વેદ અને હોમિયોપેથી દ્વારા રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું અભિયાન શરૂ કર્યું

ગુજરાતમાં કોરોના કાબૂમાં લેવા માટે નવી ફોર્મ્યુલા મુજબ કોરોનાના પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોને આયુર્વેદિક અને હોમિયોપેથી દવા આપીને તેઓની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેનું એક અભિયાન શરૂ કર્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં આજ સુધીમાં બે લાખ પરિવારોને આયુર્વેદિક અને હોમિયોપથી દવાઓ આપીને તેમની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં આવી રહી છે. લેટેસ્ટ […]

અમદાવાદમાં માતાને કોરોના પોઝિટિવ આવતા એક દિવસનું બાળક રઝળી રહ્યું છે, કોઈ સારવાર આપવા નથી તૈયાર

શહેરના વિવિધ વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે જે લોકોને સારવાર મળશે તેવી આશાથી જાય છે પરંતુ તેમને નિસાસો હાથ લાગે છે. એક દિવસના બાળક સાથે કોરોના પોઝિટિવ માતા ઠેરઠેર સારવાર માટે ભટકી રહી છે પણ કોઈ સારવાર માટે તૈયાર નથી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને […]

ટ્રમ્પના આમંત્રણ પર ગુજરાતી પૂજારીએ વ્હાઇટ હાઉસમાં હિન્દુ રીત-રિવાજો મુજબ કર્યો શાંતિ પાઠ, જુઓ Video

પ્રાર્થના સેવાના રાષ્ટ્રીય દિવસ નિમિત્તે, ગુજરાતી પૂજારીએ વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં પવિત્ર વૈદિક શાંતિ પાઠ કરીને કોરોનાવાયરસ રોગચાળા વચ્ચે લોકોના સ્વાસ્થ્ય અને સલામતી માટે પ્રાર્થના કરી હતી.યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર ન્યૂ જર્સીના BAPS સ્વામિનારાયણ મંદિરના પૂજારી હરીશ બ્રહ્મભટ્ટ તેમજ અન્ય ધાર્મિક લીડર્સે પ્રાર્થના કરી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા […]

ગાંધીજીના પૌત્રવધુનું 93 વર્ષની વયે નિધન, પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો

ગાંધીજીના પૌત્ર કનુભાઈ રામદાસ ગાંધીના પત્ની શિવાલક્ષ્મીબેનનું મોડીરાતે સુરતમાં 93 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ સુરત શહેરના ભીમરાડ ગામે છેલ્લાં કેટલાક સમયથી રહેતા હતા. તેમની તબિયત ખરાબ થતા તેમને પીપલોદની ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. ત્યારબાદ આજે ભીમરાડથી ઉમરા સ્મશાન અંતિમયાત્રા યોજાઈ હતી. ત્યારબાદ ઉમરા સ્મશાનમાં અંતિમ સંસ્કાર […]

રાજકોટથી અમદાવાદ પુત્રને તેડવા ગયેલા વ્યક્તિએ જણાવ્યો અનુભવ: ચોટીલા સુધી સઘન ચેકીંગ, પછી અમદાવાદ સુધી લોલમલોલ, બંનેની કામગીરીમાં હાથી-ઘોડાનો ફેર

રાજકોટથી અમદાવાદ પુત્રને તેડવા ગયેલા કશ્યપ પટ્ટણીએ રાજકોટ અને અમદાવાદ પોલીસ અને આરોગ્ય ટીમની કામગીરીનો અનુભવ વર્ણવ્યો છે. જેમાં રાજકોટ પોલીસ અને આરોગ્ય ટીમની કામગીરીને ખોબલે ખોબલે વખાણી છે. જ્યારે બીજી તરફ અમદાવાદ પોલીસ અને આરોગ્ય ટીમની કામગીરીમાં ક્યાંકને ક્યાંક ખોટ અનુભવી હતી. બંને શહેરની પોલીસ અને આરોગ્ય ટીમની કામગીરીમાં હાથી-ઘોડાનો ફેર હોવાનું જાણવા મળ્યું […]