Browsing category

સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 390 નવા કેસ નોંધાયા , 24 મોત થતા કુલ મૃત્યુઆંક 449 અને કુલ દર્દી 7403

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોના વાયરસે કહેર વરસાવ્યો છે. જો કે, તંત્ર દ્વારા લેવામાં આવી રહેલા પગલાને લઇને કોરોનાનો મજબૂત રીતે સામનો આપણો દેશ કરી રહ્યો છે. ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર બની છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ […]

રાજકોટમાં ખાનગી સ્કૂલોની માનવતા મરી પરવરી, લૉકડાઉનમાં વાલીઓને ફી ભરી જવા આદેશ કર્યો

રાજકોટ શહેરમાં ખાનગી સ્કૂલ (Private School Management) સંસાચલકોની માનવતા મરી પરીવરી હોય તેવા બનાવો સામે આવ્યા છે. લૉકડાઉન (Coronavirus Lockdown) વચ્ચે ખાનગી સ્કૂલો બેફામ બની છે અને વિદ્યાર્થીઓ (Students)ના વાલીઓ પાસે ફીના ઉઘરાણા શરૂ કરી દીધા છે. આ માલે જિલ્લા શિક્ષણ અધિકારી (District Education Officer)એ મોદી સ્કૂલને નોટિસ પાઠવી છે. મોદી સ્કૂલે વાલીઓને ફોન કરીને […]

સાવધાન! અમદાવાદ-સુરતમાં ગોઠવાઈ પેરામિલેટરી ફોર્સ, બહાર રખડવા નીકળ્યા તો થશે કડક કાર્યવાહી

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, રાજ્યના અમદાવાદ અને સુરત શહેરના કન્ટેનમેન્ટવાળા વિસ્તારોમાં જ્યાં સંક્રમણનું પ્રમાણ વધુ છે તેવા વિસ્તારોમાં પેરામિલેટરી ફોર્સ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવીને સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વધારાની ફોર્સ માટે કેન્દ્રને રજૂઆત કરતાં સત્વરે ખાસ વિમાન મારફત આ ફોર્સ આવી ગઈ છે અને […]

લૉકડાઉનના કારણે ગુજરાતીઓની માનસિક સ્થિતિ બદલાઇ, મનોવૈજ્ઞાનિકોએ CMને લખ્યો પત્ર, લોકડાઉનનો વિકલ્પ બતાવો નહીંતર…

કોરોના વાયરસની (Coronavirus)મહામારીને કારણે સમગ્ર ભારત લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. જેથી લોકોએ ફરજીયાત પોતાના ઘરમાં રહેવું પડી રહ્યું છે. કોઈ વ્યક્તિ કામ સિવાય ઘરની બહાર નીકળી શકતા નથી. સાથે જ કોઈ વેપાર ધંધા પણ શરુ થયા નથી. બીજી તરફ વ્યસનીઓ માટે કોઈ પણ વસ્તુ પણ મળી રહી નથી. આવા સમયે માણસ ઘરમાં જ રહી […]

મજૂરોની દુર્દશાની વાસ્તવિક તસવીર: ‘સા’બ તીસરે લૉકડાઉનને કમર તોડ દી હૈ હમકો ખાને કે વાંધે હૈ, કિરાયા કહાં સે દેંગે’

યુ.પી. કે લીયે બસ ઔર ટ્રેન દોનો શરૂ હો ગઇ હૈ તો ફીર ક્યું પૈદલ જા રહે હો? પુછાયેલા સવાલનો યુવાને રોષ સાથે જવાબ આપ્યો હતો. સાહબ તીસરે લૉકડાઉનને હમારી કમર તોડ દી હૈ, ૪૫ દિન સે હમ એક વક્ત ચાવલ કે લીયે દો ઘંટે લાઇનમાં ખડે રહેતે હૈ, હમારે પાસ જો પૈસા થા વો […]

ભારત માટે સંકટમાં પણ અવસરઃ અમેરિકા, કોરિયા અને જાપાન હવે ચીન પર નિર્ભર રહેવા માગતા નથી, 1000 કંપનીઓ ચીનમાંથી નીકળી ભારત આવવા માગે છે

કોરોના વાઇરસને કારણે વિશ્વભરના આક્રોશનો સામનો કરી રહેલા ચીનને મોટો આંચકો લાગી શકે છે. 1000થી વધુ અગ્રણી કંપનીઓએ પોતાનાં ઉત્પાદન યુનિટ ચીનથી હટાવવાનું મન બનાવી લીધું છે. સરકારી સૂત્રો મુજબ આ કંપનીઓ ભારત આવવા માટે અનેક સ્તરે સંપર્ક કરી ચૂકી છે.કંપનીઓના પ્રસ્તાવ કેન્દ્રીય વિભાગો, રાજ્ય સરકારો અને ઘણા દેશોની રાજધાનીઓમાં ભારતીય દૂતાવાસોને મળી રહ્યા છે. […]

આટકોટના ખેડૂતે પશુઓ માટે 8 વીઘામાં વાવેલી લીલી મકાઇ ગૌશાળાને દાનમાં આપી દીધી, ખેડૂતોને અપીલ કરી કે દર વર્ષે બે ચાસ પશુ-પક્ષીઓ માટે રાખો

આટકોટના ખેડૂત ધીરુભાઈ મગનભાઈ રામાણીએ જીવદયાનું ઉત્તમ કાર્ય કરી અન્ય લોકોને પ્રેરણા પૂરી પાડી છે. એમની કામગીરીની ઠેર- ઠેર સરાહના થઈ રહી છે. સમાજમાં કેટલાય શ્રીમંતો છે પણ જ્યાં નાણા ખર્ચવાની અને કોઇ ગરીબ જરૂરીયાતમંદને મદદ કરવાની વાત આવે તો ગેંગે-ફેંફે કરવા લાગે છે. પણ આટકોટના વૃદ્ધ ખેડૂત ધીરુભાઈ પટેલ કોઈ એવા સશક્ત કે શ્રીમંત […]

400 કીમી દૂર પત્નીએ પુત્રને જન્મ આપતાં પોલીસ કોન્સ્ટેબલે રજા લેવાને બદલે દેશની સેવા કરવાનું પસંદ કર્યું

સચીન પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અનિરુદ્ધસિંહ રાઠોડના ઘરે 5 મેના રોજ પુત્રનો જન્મ થયો છે, તેમ છતાં ઘરે જઇને પુત્ર અને પત્નીની કાળજી રાખવાની જગ્યાએ કોરોના સામે લડવા માટે દેશ સેવા કરી રહ્યા છે. પોતાના નવજાત દિકરાને વોટ્સએપ વિડીયો કોલ કરી પ્રથમ વખત જોઇ પત્નીને પોતાની ધ્યાન રાખવાનું કહી પોતાની ફરજ પર લાગી […]

અમદાવાદમાં કોરોનાને કંટ્રોલમાં લાવવા કરાશે હવે આ છેલ્લો ઉપાય, શિવાનંદ ઝાનું મહત્વપૂર્ણ નિવેદન

રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ગુરુવારે જણાવ્યું હતું કે, અમદાવાદમાં કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાને લઈને દવા-દૂધ સિવાયની બધી જ દુકાનો ૧૫મી મે સુધી બંધ રખાઈ છે. જો બીજી કોઈ દુકાનો ખૂલશે તો દુકાનદાર સામે પોલીસતંત્ર દ્વારા કાર્યવાહી થશે. સાથોસાથ અમદાવાદમાં વધુ અમુક રસ્તા બંધ કરાયા છે, તેથી જો કારણ વગર અવરજવર થશે તો પોલીસ ગુનો […]

વિશાખાપટ્ટનમમાં સર્જાયેલ ગેસ કાંડના વીડિયો જોઇ તમારા રૂંવાડા અદ્ધર થઇ જશે : 3 KM સુધી લોકો ઠેર-ઠેર રસ્તા પર ઢળી પડ્યા

આંધ્રપ્રદેશના દરિયાકિનારે આવેલા શહેર વિશાખાપટ્ટનમમાં એક ફેકટરીમાંથી ઝેરી ગેસ લીક થતાં અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. જ્યારે હજારો લોકો બીમાર છે. આ એવો તે કેવો ગેસ છે જે આટલો ઝેરી છે? કેટલો ઘાતક છે આ ગેસ? જે પ્લાન્ટમાંથી ગેસ લીક થયો, તેમાં શું બને છે અને તેમાં આ ગેસનો શો ઉપયોગ થાય છે? આવો […]