Browsing category

સમાચાર

સુરતમાં કામદારોને પગાર નહીં આપનાર કંપનીઓ પર શ્રમ વિભાગનો સપાટો, કંપનીઓને નોટિસો ફટકારવામાં આવી

કોરોના વાયરસને લઈને એક બાજુ સુરત શહેરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ડાયમંડ ઉદ્યોગ સહિત અનેક ક્ષેત્રમાંથી પગાર ન ચુકવાયો હોવાની રાવ ઉઠી છે. આ ફરિયાદના પગલે તંત્ર હરકતમાં આવ્યું છે અને પગાર ન ચુકવનારી કંપનીઓને નોટિસો પાઠવવાની શરૂઆત કરી છે. સુરતમાં પગાર ન ચુકવનારી કંપનીઓની યાદી તૈયાર થઈ રહી છે. લેબર વિભાગે આવી 120 […]

ગુજરાતના આ દાદા દેશવાસીઓ માટે બન્યાં પ્રેરણાસ્ત્રોત, બીપીની બીમારી હોવા છતાં 92 વર્ષના વૃદ્ધે કોરોનાને મ્હાત આપી

જ્યાં સમગ્ર દેશમાં કોરોનાનું નામ પડતાં જ લોકો ફફડી ઉઠે છે. તેવામાં અમદાવાદમાંથી એક ખુબ જ સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં 92 વર્ષનાં વૃદ્ધે કોરોનાને મ્હાત આપી છે. એટલું જ નહીં તેઓને છેલ્લા 35 વર્ષથી બ્લડપ્રેશરની બીમારી છે. તેમ છતાં તેઓએ મક્કમ મનોબળ સાથે કોરોનાને મ્હાત આપી છે. જે સૌ ગુજરાતીઓ અને દેશવાસીઓ માટે […]

લોકોના મનમાં ભય છે, તેઓ બીમારી છુપાવે છે, હૉસ્પિટલ મોડા આવે છે એટલે આટલા મૃત્યુ થઈ રહ્યાં છે: એઇમ્સના ડાયરેક્ટર ડૉ. ગુલેરિયા

ગુજરાત અને ખાસ કરીને અમદાવાદમાં કોરોના નિરંકુશ બની રહ્યો છે ત્યારે દિલ્હી સ્થિત એઇમ્સના ડાયરેક્ટર ડૉ.રણદીપ ગુલેરિયાના વડપણ હેઠળ નિષ્ણાંત ડૉક્ટરોની ટીમ શનિવાર અમદાવાદ આવી હતી. તેમણે વિસ્તૃત વાતચીત કરીને રાજ્યમાં કોરોનાના કારણો, મૃત્યુદર પાછળના પરિબળો અને નિયંત્રણની સ્થિતિ વિશે ચર્ચા કરી હતી. અમદાવાદમાં સૌથી વધારે મૃત્યુ સિવિલ હૉસ્પિટલમાં થયાં છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

17 મે પછી જો લોકડાઉન લંબાવાશે તો કઈ બાબતોનું ધ્યાન રખાશે? જાણો શું છે કેન્દ્ર સરકારનો પ્લાન

દેશભરમાં લોકડાઉનને દોઢ મહિના કરતા વધારે સમય થઈ ગયો છે. આપણે લોકડાઉનના ત્રીજા તબક્કામાં છીએ. જે આ મહિનાની 17મી તારીખે પૂર્ણ થઈ રહ્યું છે. હાલ રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન પ્રમાણે છૂટછાટો આપવામાં આવી રહી છે, પરંતુ ઈકોનોમિક એક્ટિવિટી ઠપ થવાના કારણે સંકટ ઉભું થયું છે. સરકારે કંસ્ટ્રક્શન, રિટેલ અને મેન્યુફેક્ચરિંગને શરુ કરવા માટે લોકડાઉન […]

18 મહિનાની કોરોના પોઝિટિવ બાળકી સાથે 20 દિવસ રહેવા છતાં માતાને ન લાગ્યો ચેપ, આ કેસ પર પીજીઆઈ કરશે રિસર્ચ

કોરોના પોઝિટિવ 18 મહિનાની દીકરી સાથે 20 દિવસ સુધી સાથે રહ્યા બાદ પણ તેની માતા કોરોનાના સંક્રમણથી બચી ગઈ છે. આવો પ્રથમ કેસ ચંડીગઢના PGIMER એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટીટયુટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચમાં સામે આવી છે. હવે આ કેસ પર રિસર્ચ કરવામાં આવશે કે આટલા બધા દિવસ સાથે રહ્યા પછી પણ માતાને ચેપ […]

17મી મે પછી લોકડાઉન લંબાવાશે? PM મોદી આજે મુખ્યમંત્રીઓ સાથે કરશે ચર્ચા

લૉકડાઉન 3.0 (Lockdown 3.0)ની અવધિ 17 મેના રોજ પૂરી થઈ રહી છે. ત્યારબાદ આગળનો પ્લાન બનાવવા માટે સરકારે મંથન શરૂ કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે બપોરે 3 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ (Video Conferencing)ના માધ્યમથી એક મહત્વપૂર્ણ બેઠક કરવાના છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને […]

લાંબી બીમારી બાદ મુંબઈના ‘મટકા કિંગ’ રતન ખત્રીનું ૮૮ વર્ષની વયે નિધન

ભારતમાં સટ્ટાબાજીના દિગ્ગજ મનાતા રતન ખત્રીનું મુંબઈમાં નિધન થયું છે. તે 88 વર્ષના હતા. પરિવારના સૂત્રોએ જાણકારી આપી કે તે થોડા સમયથી બીમાર હતા અને તેમણે મધ્ય મુંબઈમાં આવેલી નવજીવન સોસાયટીમાં પોતાના ઘરમાં અંતિમ શ્વાસ લીધા. સિંધી પરિવારથી આવેલા ખત્રી ભાગલા સમયે પાકિસ્તાનના કરાંચીથી મુંબઈ આવ્યા હતા. તે સમયે રતન ખત્રી યુવાન હતા. લેટેસ્ટ ન્યૂઝ […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 398 નવા કેસ, પહેલીવાર ડિસ્ચાર્જ વધુ ને કેસ ઓછાઃ આજે 454 દર્દી ડિસ્ચાર્જ, રાજ્યમાં કુલ 8195 દર્દી અને મૃત્યુઆંક 493

કોરોના વાયરસ રાજ્યમાં બેકાબૂ બનતો જાય છે તો બીજી તરફ અન્ય પ્રાંતમાંથી આવેલા શ્રમિકો માદરે વતન જવા માટે હોબાળો મચાવી રહ્યા છે. આ તમામ ઘટના વચ્ચે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા […]

સુરતની આ શાળાએ લોકડાઉનમાં તમામ વિદ્યાર્થીઓની છ મહિનાની ફી માફ કરી

કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લોકડાઉન આપવામાં આવ્યું છે. કોરોનાની મહામારી વચ્ચે ધંધા-રોજગાર બંધ થઈ જતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને ફ્રીમાં અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ કેટલીક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા લોકોના ઘરે અનાજની કીટ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી […]

કોરોનાને મ્હાત આપશે આયુર્વેદિક સારવાર, 7 દિવસની સારવારથી અમદાવાદમાં 203 દર્દીઓ થયા સ્વસ્થ

કોરોનાનાં કહેરથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લોકો આયુર્વેદિક દવાનો સહારો લેતાં હતા. પણ આજે આરોગ્ય સચિવ જયંતિ રવિએ ગુજરાતીઓને એક આનંદના સમાચાર આપ્યા છે. અમદાવાદમાં આયુર્વેદિક સારવારથી 200થી પણ વધારે લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જયંતિ રવિએ આયુર્વેદિક સારવાર માટેની તમામ વિગતો પણ જણાવી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા […]