Browsing category

સમાચાર

ટીવીના પ્રખ્યાત અભિનેતા અને ક્રાઇમ પેટ્રોલના કલાકારનું 52 વર્ષની વયે નિધન, કેન્સરની બીમારીથી હતા પીડિત

ટીવીના પ્રખ્યાત અભિનેતા શફીક અંસારીનું અવસાન થઇ ગયુ છે. તેઓ કેન્સરથી પીડીત હતા. ગત 12 દિવસમાં આ મનોરંજન જગત માટે ત્રીજો મોટો ઝાટકો છે. સિનેમા અને ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા દિગ્ગજ આ દુનિયાને અલવિદા કહી દીધુ છે. 29 એપ્રેલે ઇરફાન અને 30 એપ્રિલે ઋષિ કપૂર પણ કેન્સરની બીમારીના કારણે છેલ્લા શ્વાસ લીધા હતા. ત્યાં જ […]

કોરોનાની મહામારી વચ્ચે સગર્ભાવસ્થાના આઠમા મહિને પણ વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સને સો સો સલામ

નર્સિગ સમુદાયની સેવાઓને પ્રોત્સાહિત કરવા માટે 12 મે રોજ વિશ્વ નર્સિંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. હાલ કોરોના વાઈરસની મહામારીમાં નર્સિંગ સ્ટાફ કોરોના વોરિયર્સની ભૂમિકામાં સતત કામગીરી કરી રહ્યો છે, ત્યારે વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલમાં છેલ્લા 4 વર્ષથી ફરજ બજાવતા અર્ચનાબેન જોષી સગર્ભાવસ્થાના આઠમા મહિને પણ પોતાની ફરજ બજાવી રહ્યા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 8 વાગે રાષ્ટ્રને સંબોધન કરશે, લૉકડાઉન મુદ્દે કરી શકે છે મોટી જાહેરાત

દેશભરમાં લોકડાઉન 4ને લઈને અનેક પ્રકારની અટકળો આવી રહી છે ત્યારે એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. 17મેએ પૂરું થનારા લોકડાઉનને લઈને પીએમ મોદી મોટી જાહેરાત કરી શકે છે. નોંધનીય છે કે, વડાપ્રધાને ગઈ કાલે દરેક રાજ્યના મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી અને લોકડાઉન વિશે સૂચનો માંગ્યા હતા. તેથી માનવામાં આવે છે કે, આજે વડાપ્રધાન […]

અમેરિકામાં ભારતીય મૂળના ડૉક્ટર પિતા-પુત્રીનું કોરોનાને કારણે થયું મોત, પરિવારમાં પાંચ સભ્યો છે ડૉક્ટર

અમેરિકાના ન્યૂજર્સીમાં ભારતીય મૂળના એક પિતા અને પુત્રીનું કોરના વાઈરસના કારણે મોત નિપજ્યું હતું. બંને વ્યવસાયે ડૉક્ટર હતા. તેમના પરિવારમાં પાંચ ડૉક્ટર હતા. કોરોનાનો ભોગ બનનાર 78 વર્ષીય સત્યેન્દ્ર દેવ ખન્ના એક સર્જન હોવાની સાથે ઘણી હોસ્પિટલોમાં સર્જરી ચીફ તરીકે સેવા આપી ચૂક્યા હતા. જ્યારે તેમની 43 વર્ષીય પુત્રી પ્રિયા ખન્ના આંતરિક ચિકિત્સા અને નેફ્રૉલોજીની […]

17 મે બાદ શું? PMની મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં 4 રાજ્યોએ આપ્યા મહત્વનાં સંકેત, એક સાથે પ્રતિબંધો હટાવવામાં આવે તેવી શક્યતા નથી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડ-19ના સંક્રમણને ફેલાવવાથી રોકવા માટે લોકડાઉનમાંથી તબક્કાવાર બહાર નીકળવા અને આર્થિક ગતિવિધિઓ શરૂ કરવાના ઉપાયોને લઈ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી. લગભગ 6 કલાક ચાલેલી આ બેઠકમાં કહેવામાં આવ્યું કે, કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે 17મે બાદ પણ લોકડાઉન ચાલુ રાખવું પડશે. આ બેઠકમાં પીએમ મોદીએ આર્થિક ગતિવિધિઓને વધારવા પર પણ જોર આપ્યું […]

‘સરકાર આર્થિક મદદ નહીં કરે તો આપઘાત કરવાનો વખત આવશે’: રીક્ષાચાલક, લોકડાઉનમાં હજારો રીક્ષાચલકોની હાલત બની દયનીય

કોરોના વાઈરસના કારણે કરવામાં આવેલા લોકડાઉનના પગલે વડોદરામાં માત્ર ઓટો રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા 35 હજાર જેટલા રીક્ષાચાલકોની હાલત દયનીય બની ગઇ છે. 28 વર્ષથી રીક્ષા ચલાવતા નટુભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, હવે મારે મારા પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઇ ગયું છે. સરકાર અમને આર્થિક મદદ કરે. સરકાર આર્થિક મદદ નહીં કરે અને રીક્ષા […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 347 નવા કેસ, 20ના મોત સાથે મૃત્યુઆંક 500ને પાર, કુલ 8,542 કેસ

લૉકડાઉન પાર્ટ-3 પૂર્ણ થવાને આરે છે તેમ છતાં ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર બની છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 […]

સગર્ભા મહિલા મજૂરની આપવીતી, 70 કિલોમીટર ચાલી ત્યાં થયો બાળકનો જન્મ, પછી ખોળામાં લઈને ફરી 160 કિમી ચાલી માતા

સરકારી પ્રયાસો પછી પણ અન્ય રાજ્યોમાં ફસાયેલા મજૂર હજારો કિલોમીટરની સફર પગપાળા જ કાપી રહ્યા છે. મજૂરોની આપવીતી સાંભળીને રુંવાડા ઉભા થઈ જાય છે. એમપી-મહારાષ્ટ્રના બિજાસન બોર્ડર પર નવજાત બાળક સાથે પહોંચેલી મહિલા મજૂરની આપવીતી તો કમકમા ઉપજાવી દે તેવી છે. બાળકના જન્મ પછીના 1 કલાક બાદ જ તેને ખોળામાં લઈને મહિલા 160 કિલોમીટર સુધી […]

લોકડાઉનને કારણે બીડી-તમાકુના બંધાણીને માદક દ્રવ્યો ન મળતા અગ્નિસ્નાન કરી આપઘાતનો પ્રયાસ કર્યો

મોરબીના પંચાસર રોડ પર આવેલા ભારતપરામાં રહેતા 36 વર્ષના સુરેશ ઘોગાભાઇ રાઠોડ નામના યુવાને કેરોસીન છાંટીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બીડી અને તમાકુના વ્યસની હોવાથી લોકડાઉનને કારણે નહીં મળતા પ્રયાસ કર્યો હોવાની આપઘાતનો પ્રયાસ કરનાર યુવાનના ભત્રીજાએ કબૂલાત કરી હતી. યુવાન હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલના બન્સ વોર્ડમાં સારવાર હેઠળ છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

પરપ્રાંતીયોની વેદના: ‘સાહેબ, હવે તો કોરોનાથી નહીં પણ ભૂખથી મરવાનો સતાવે છે ભય’

”ઘર પરિવાર છોડી ગુજરાન ચલાવવા ગુજરાતમાં આવ્યા હતા સાહેબ. પરંતુ આ કોરોના મહામારી કરતાં હવે ભુખે મરવાના ડરે ઊંઘ ઊડાડી દીધી છે. હવે તો સાહેબ કોરોનાથી નહી પણ ભુખથી મરવાનો અમારો વારો આવ્યો છે. અમે મહેનત કરી શકીએ તેવા સક્ષમ હોવા છતા બે ટાઈમ પેટ ભરી નથી શકતા. બે મહિનાથી અમને ફદિયું ય ચૂકવવામાં આવ્યું […]