Browsing category

સમાચાર

વાલી મંડળની રજૂઆત: કોરોના વાયરસની મહામારીને પગલે ચાલુ શૈક્ષણિક વર્ષને ‘યૂનિક વર્ષ’ ગણી વિદ્યાર્થીઓને માસ ડ્રોપ આઉટ આપવામાં આવે, તમારું આ અંગે શું માનવું છે?

કોરોના વાયરસના કારણે રાજ્યમાં માર્ચ મહિનાથી સ્કૂલો બંધ છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. એવામાં કોરોના વાયરસના પગલે ઊભી થયેલી શિક્ષણની સ્થિતિ સહિતના મુદ્દે ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વાલી મંડળના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. જેમાં વાલી મંડળે ચાલુ શૈક્ષણિક વર્ષને ‘યૂનિક વર્ષ’ જાહેર કરીને માસ ડ્રોપ આઉટ જાહેર કરવાની રજૂઆત કરી હતી. […]

ચાઈનિઝ વસ્તુઓના બહિષ્કાર માટે દેશમાં બન્યો જબરજસ્ત પ્લાન, જો પ્લાન પ્રમાણે આગળ કામ થયું તો ભારતને થશે ભરપૂર લાભ ..

લદ્દાખના ગલવાનમાં સરહદ પર ચીન અને ભારતના સૈનિકો વચ્ચે લોહિયાળ ઝપાઝપી બાદ ચીનના સામાનનો બહિષ્કારનું કેમ્પેન જોર પકડી રહ્યું છે. દેશભરમાં છૂટક વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ ચીનના સામનનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. CAITએ પ્રથમ તબક્કામાં એ 3000 કરતા વધારે વસ્તુઓની પસંદગી કરી છે, જે ભારતમાં પણ બને છે, પણ સસ્તાની […]

કેશોદના ડોક્ટરને ચઢ્યો ઈશ્કનો બુખાર, તારી આંખો ખુબ જ સુંદર છે કહીને હાથ પકડીને કર્યું એવું ગંદુ કામ

કોરોના મહામારીની ફરજમાં રહેલા કેશોદ અર્બન હેલ્થ સેન્ટરના એક ડોક્ટરને ઈશ્કનો બુખાર ચડયો હતો, તેની સાથે કામ કરતી એક નર્સની પાછળ પડી જઇને હેરાન પરેશાન કરીને હાથ પકડીને છેડતી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, કેશોદ પોલીસમાં ફરિયાદ કરનાર નર્સે અરજીમાં જણાવ્યું છે કે તેણી છેલ્લા ચારેક વર્ષથી કેશોદ તાલુકા અર્બન […]

રાજકોટનાં આચાર્યએ સરકારને આડેહાથ લીધી, ઓનલાઈન શિક્ષણનો વિરોધ કરતા કહ્યું ‘સરકારના લોકો શિક્ષણમાફિયા સાથે જોડાયેલા છે’

રાજકોટ શહેરની નામાંકિત શાળાના આચાર્યએ સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરી શિક્ષણ વ્યવસ્થા અને સરકારને આડે હાથ લીધી હતી. લાલબહાદુર કન્યા વિદ્યાલયના આચાર્યએ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું કે આ સરકાર શિક્ષણ માફિયા સાથે એક યા બીજી રીતે જોડાયેલા છે. આચાર્ય ભરતસિંહ પરમારે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે શાળાઓ શરૂ કરવા માટે […]

ભારતના શહિદોની વીરતા જાણીને ગજગજ છાતી ફૂલી જશે, 1-1 ભારતીય સામે હતા 5-5 ચીની સૈનિક છતાંયે ઉતાર્યા મોતને ઘાટ

પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ગલવાન ઘાટીમાં પેટ્રોલિંગ પોઈન્ટ નંબર-14 પર જ્યારે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના સૈનિઓએ ભારતીય સેનાના જવાનો પર હુમલો કર્યો ત્યારે ભારતીય જવાનોની સંખ્યા ચીની જવાનો કરતા ઘણી ઓછી હતી. ચીનની સરખામણીએ ભારતીય જવાનોની સંખ્યા માત્ર 1:5 હતી. એટલે કે ભારતના એક સૈનિકની સામે ચીનના 5. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

કરન, સલમાન તથા યશરાજ બેનરના બહિષ્કાર માટે ઓનલાઈન પિટીશન શરૂ કરી, 31 કલાકમાં 8.50 લાખ લોકોએ સાઈન કરી

સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કર્યાં બાદ બોલિવૂડમાં નેપોટિઝ્મ મુદ્દે જોરશોરથી ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા સતત બોલિવૂડના દિગ્ગજ ફિલ્મમેકર તથા એક્ટર્સનો વિરોધ કરી રહ્યું છે. હવે, જયશ્રી શર્મા શ્રીકાંત નામની ફેસબુક યુઝરે નેપોટિઝ્મ ફેલાવતા લોકોનો બહિષ્કાર કરવા માટે ઓનલાઈન પિટીશન શરૂ કરી છે. 31 કલાકમાં 8.50 લાખથી વધુ લોકોએ સાઈન કરી જયશ્રી શર્મા શ્રીકાંતે […]

17 દિવસની દીકરીનું મોઢું પણ ન જોઇ શક્યા ઝારખંડના શહીદ કુંદન કુમાર, પરિવારને કહ્યું હતું બહું જલ્દી પાછો આવીશ, પણ…

ભારત-ચીન સરહદે લદાખની ગલવાન ખીણમાં ચીનના સૈનિકો સાથે ઝપાઝપીમાં શહીદ થયેલા સૈનિકોમાંથી એક જવાન ઝારખંડનો હતો. સાહેબગંજ જિલ્લાના દીહરી ગામનો 26 વર્ષીય જવાન કુંદન કુમાર ઓઝા 2011માં બિહાર રેજિમેન્ટ કટિહારમાં જોડાયો હતો. 2017માં બિહારના નીરહટી (સુલતાનગંજ)ની નેહા સાથે તેના લગ્ન થયા હતા. તેને 17 દિવસની દીકરી છે, જેનું તે મોઢું પણ ન જોઇ શક્યો. લેટેસ્ટ […]

સરહદ પર અથડામણ બાદ સમગ્ર દેશમાં ચીન સામે રોષ, અમદાવાદમાં લોકોએ ચાઈના પ્રોડક્ટ સળગાવી નોંધાવ્યો વિરોધ

અમદાવાદના બાપુનગર ડાયમંડ સર્કલ ખાતે ચીને કરેલ હુમલાનો પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં લોકો ભેગા થયા અને ચીનનો વિરોધ કર્યો, સાથે જ ચીની બનાવટની વસ્તુઓનો બહિષ્કાર કરીને સ્વદેશી અપનાવવા અને દેશને આત્મનિર્ભર બનાવવાની હાકલ પણ કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે, જે રીતે ચીન દ્વારા ભારતની સરહદ પર ઘુષણ ખોરી અને હુમલાની નીતિ અપનાવવામાં આવી […]

વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ક્લાસ બની શકે છે મોટો ખતરો, સીધી અસર બાળકોની તબિયત પર

કોરોનાને લઇને વિશ્વ થંભી ચુક્યુ છે ત્યારે તેની સીધી અસર બાળકોના અભ્યાસ પર પડી રહી છે. દેશભરમાં સ્કુલો ક્યારે શરૂ કરવામા આવશે તે અંગે સરકાર હાલ કઇં કહેવા તૈયાર નથી. ત્યારે ખાનગી સ્કુલો ફી ઉધરાવવાને લઇને ઓનલાઇન એજ્યુકેશન આપી રહી હોવાનુ સાબિત થઇ રહ્યુ છે. સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ટીવીના માધ્યમથી શિક્ષણ આપવામા આવી રહ્યુ છે, […]

સેનેટાઇઝરનો વધુ પડતો ઉપયોગ કરતા લોકો સાવધાન! સામે આવ્યો ચોંકાવનારો મામલો, જાણો વિગતે

સેનેટાઇઝરથી હાથ ધોવા મોંઘા પડી શકે છે. કોરોનાકાળમાં દરેક ઘર અને દરેક લોકોના ખિસ્સામાં સેનેટાઇઝર પહોંચી ગયુ છે. કોરોનાથી બચવા માટે સરકાર પણ સેનેટાઇઝર અને સાબૂનો ઉપયોગ કરવાની અપીલ કરી રહી છે. પરંતુ સેનેટાઇઝરનો વધારે પડતો ઉપયોગ ત્વચાને હાનિ પહોંચાડી શકે છે. ત્વચાની ચામડીની પરત નીકળી પણ શકે છે. સંક્રમણ થઇ શકે છે. આવામાં ઘણા […]