ગરીબોને મફત રાશન ન આપનાર દુકાનદારો પર થશે સખત કાર્યવાહી, આ નંબર પર કરી શકાશે ફરિયાદ
કોરોના મહામારીને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટ હેઠળ કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતાં. તેમાં સૌથી મહત્વનો અને 80 કરોડ ભારતીયોને અસર કરતા ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY)ને વિસ્તાર માટે મંજૂરી આપવામાં આવી છે. હવે આ યોજના અંતર્ગત જે તે વ્યક્તિને અનાજ ના આપનાર વિરૂદ્ધ આકરી કાર્યવાહી જોગવાઈ કરવામાં આવી છે. […]