Browsing Category
સમાચાર
બ્રાઝીલમાં માત્ર દવાથી એઇડ્સની સારવાર કર્યાનો પ્રથમ કેસ સામે આવ્યો, બે ડ્રગ્સનું કોમ્બિનેશન કરીને…
બ્રાઝીલમાં એક વ્યક્તિ એઇડ્સ મુક્ત થઇ ગયા હોવાનો દાવો સાઓ પાઉલોની ફેડરલ યુનિવર્સિટીના સંશોધકોએ કર્યો છે. રિસર્ચર્સ પ્રમાણે, એઇડ્સ પીડિતને ઘણા પ્રકારની એન્ટિરેટ્રોવાઈરલ દવાઓ અને નિકોટિનામાઈડ ડ્રગનું કોમ્બિનેશન આપવામાં આવ્યું હતું. સંશોધકોએ…
Read More...
Read More...
કાર્તિક આર્યને ચાઈનીઝ બ્રાન્ડ OPPO સાથેના સંબંધો તોડ્યા, આમ કરનાર બોલિવૂડનો પ્રથમ એક્ટર બન્યો
‘લુકા છુપી’, ‘લવ આજ કલ’ જેવી ફિલ્મના એક્ટર કાર્તિક આર્યને ચાઈનીઝ મોબાઈલ બ્રાન્ડ OPPO સાથેના સંબંધો તોડી નાખ્યાં છે. કાર્તિકે આ અંગેની સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે, તસવીર પોસ્ટ કરીને આ વાતનો સંકેત આપ્યો છે. ટ્રેડ નિષ્ણાતોએ આ વાતની પુષ્ટિ…
Read More...
Read More...
વડોદરામાં મલ્ટીનેશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરતા યુવાને ગળે ફાંસો ખાઇને કર્યો આપઘાત,…
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી અમેરિકા બેઝ કોલાબેરા કંપનીમાં ઉચ્ચ હોદ્દા ઉપર ફરજ બજાવતા યુવાને બુધવારે મોડી રાત્રે ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જોકે આપઘાતનું કારણ હજી જાણવા મળ્યું નથી. યુવાને આપઘાત કરતા પૂર્વે તાજેતરમાં આપઘાત…
Read More...
Read More...
‘ભાજપ સરકારનો વિરોધ કરવાનો ઘણો શોખ છે’ એમ કહીને સુરતમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રભારી…
યોગીચોક ખાતે આવેલી આમ આદમી પાર્ટીની ઓફિસે શહેરના પ્રભારી રામ ધડૂકને અજાણ્યા ચાર પાંચ ઈમસોએ બોલાવીને માર માર્યો છે. બપોરે બે વાગ્યાના સુમારે રામ ધડૂકને ફોન કરીને અજાણ્યાઓએ કહ્યું કે, અમારે 30-35 લોકોને પાર્ટીમાં જોડાવું છે. જેથી તમે ઓફિસ…
Read More...
Read More...
રાજકોટમાં સિવિલ હોસ્પિટલે બતાવી સાચી સૂરત, ગંદી ચાદરો, ફાટેલા ગાદલા જોઈ કોરોનાના દર્દીઓના હોંશ…
રાજકોટમાં કોરોનાના દર્દીઓ માટે સારવારની પૂરી સગવડતાની સુફિયાણી વાતો કરનાર આરોગ્ય કમિશનર રાજકોટથી રવાના થયા તેના 24 જ કલાકમાં સિવિલની કોવિડ હોસ્પિટલમાંથી 28 દર્દીને આઈસોલેશન વોર્ડમાંથી કાઢીને ગંદકીથી ખદબદતા વોર્ડમાં શિફ્ટ કરાયા છે.કોવિડ…
Read More...
Read More...
લૉકડાઉનમાં આર્થિક સંકડામણને કારણે સુરતમાં વધુ એક રત્નકલાકાર હિંમત હાર્યો, ગળેફાંસો ખાઇને કર્યો આપઘાત
કોરોના વાયરસ (Coronavirus)ની મહામારીને લઇને થયેલા લૉકડાઉન (Lockdown) બાદ સૌથી વધુ કફોડી હાલતમાં સુરતના રત્નકલાકારો (Diamond Workers) મૂકાયા હતા. જોકે, અનલોક (Unlock) બાદ પણ ઉદ્યોગ શરૂ નહીં થતાં આર્થિક ભીંસ (Financial Crisis) અને પરિવારનું…
Read More...
Read More...
‘તમારી કૃપાથી 4200 પગારથી વંચિત શિક્ષક’ના લખાણ સાથે DyCMને શિક્ષકોએ લખી ટપાલ
અત્યાર સુધી ફી વધારા અને શાળા સંચાલકોની મનમાની સામે વાલીઓ સરકાર સામે મેદાનમાં હતા. પરંતુ હવે રાજ્યના 65 હજારથી વધું શિક્ષકો પોતાની સાથે થઈ રહેલા અન્યાયને લઈને મેદાનમાં આવવાની તૈયારીમાં છે. કારણ કે, શિક્ષકોના ઉચ્ચતમ પગારનું ધોરણ રાજ્ય સરકારે…
Read More...
Read More...
UGVCLએ અમદાવાદીઓને મનફાવે તેવાં બિલ આપ્યા, લોકડાઉન દરમિયાન 20 હજાર સુધીનાં બિલથી લોકોમાં આક્રોશ
અમદાવાદીઓ એકબાજુ કોરોનાની મહામારી સામે લડી રહ્યા છે. તો બીજી બાજુ લોકડાઉનનાં કારણે ધંધો-રોજગાર ઠપ્પ થતાં તે ફરીથી આર્થિક સધ્ધર થવા માટે મથામણ કરી રહ્યા છે. પણ આ વચ્ચે અમદાવાદમાં વીજ પૂરવઠો પૂરી પાડતી UGVCLનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.…
Read More...
Read More...
અમદાવાદમાં પત્નીને કોરોનાનાં હોવાની આશંકાએ પતિએ બે બાળકો સાથે પત્નીને ઘરમાંથી કાઢી મૂકી
ઘોર કળિયુગનાં જમાનામાં સંબંધો પણ શર્મસાર થઈ રહ્યા છે. અને તેવામાં પણ કોરોના મહામારીને લઈને પણ સંબંધોમાં તિરાડો પડવા લાગી છે. અમદાવાદના પોશ વિસ્તાર આનંદનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પરિણીતાએ પોલીસ ફરિયાદ કરતાં આરોપ…
Read More...
Read More...
પ્રાણીઓનો આહાર બંધ કરો નહીં તો મહામારી માનવીને મારતી જ રહેશે : UN
પ્રાણીઓમાંથી વાઇરસ માનવીમાં સંક્રમિત થાય એ ખૂબ જ સામાન્ય થઇ ગયું હોવાની સંયુક્ત રાષ્ટ્ર સંઘે ચેતવણી આપી છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના પર્યાવરણ વિભાગે સ્વીકાર્યું છે કે કોવિડ ૧૯ રોગ પેદા કરતા સાર્સ કોવ-૨ વાઇરસ ઉદભવ્યો એમાં કોઇ જ આૃર્ય નથી. એક…
Read More...
Read More...
