Browsing category

સમાચાર

અમદાવાદમાં પત્નીને કોરોનાનાં હોવાની આશંકાએ પતિએ બે બાળકો સાથે પત્નીને ઘરમાંથી કાઢી મૂકી

ઘોર કળિયુગનાં જમાનામાં સંબંધો પણ શર્મસાર થઈ રહ્યા છે. અને તેવામાં પણ કોરોના મહામારીને લઈને પણ સંબંધોમાં તિરાડો પડવા લાગી છે. અમદાવાદના પોશ વિસ્તાર આનંદનગરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પરિણીતાએ પોલીસ ફરિયાદ કરતાં આરોપ લગાવ્યો છે કે, પતિ અને તેના પરિવારે કોરોના વાયરસ હોવાની શંકાને આધારે તેને અને તેનાં 2 બાળકોને ઘરમાંથી […]

પ્રાણીઓનો આહાર બંધ કરો નહીં તો મહામારી માનવીને મારતી જ રહેશે : UN

પ્રાણીઓમાંથી વાઇરસ માનવીમાં સંક્રમિત થાય એ ખૂબ જ સામાન્ય થઇ ગયું હોવાની સંયુક્ત રાષ્ટ્ર સંઘે ચેતવણી આપી છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના પર્યાવરણ વિભાગે સ્વીકાર્યું છે કે કોવિડ ૧૯ રોગ પેદા કરતા સાર્સ કોવ-૨ વાઇરસ ઉદભવ્યો એમાં કોઇ જ આૃર્ય નથી. એક રિપોર્ટમાં પર્યાવરણ વિભાગે જણાવ્યું હતું કે, માંસ માટે સઘન પ્રાણી ઉછેર સહિતની માનવીની વર્તણૂક […]

મૃત્યુ બાદ કારજમાં ભોજન કરાવ્યું તો થશે 1 વર્ષની જેલ, આ રાજ્યનાએ લીધો નિર્ણય

સમાજમાં મરણ પછીની કેટલીક વિધિઓને અનુસરવામાં આવે છે. પરંતુ, કોરોના વાયરસની મહામારીને કારણે રાજસ્થાન સરકારે આ વિધિ પર પ્રતિબંધ મૂકી મોટો અને મહત્ત્વનો નિર્ણય લીધો છે. કોરોના વાયરસના વધતા જતા કેસને ધ્યાને લઈને અનેક રાજ્યની સરકારે જે તે પ્રદેશમાં સુરક્ષા માટેની કડક ગાઈડલાઈન અમલી બનાવી છે. પણ પાડોશી રાજ્ય રાજસ્થાનમાં અશોક ગહેલોત સરકારે સંક્રમણ ન […]

કોરોના મહામારીમાં પોલીસની સાથે ખડેપગે રહેનાર SRPના જવાનો જર્જરિત બિલ્ડિંગમાં રહેવા મજબૂર, રૂમમાં પાણી કે ટોયલેટ-બાથરૂમની સુવિધા પણ નથી

કોરોનાની મહામારીમાં પોલીસની સાથે ખડેપગે તૈનાત રહેનાર SRPના જવાનો જીવના જોખમે સુરત પોલીસ કમિશનર કચેરીમાં જૂની વાયરલેસ ઓફિસની જર્જરિત બિલ્ડિંગમાં રહેવા મજબૂર છે. જવાનો જે જગ્યાએથી પ્રવેશ કરે છે તેનો સ્લેબ ગમે ત્યારે પડી શકે છે. આવી સ્થિતિમાં પણ એસઆરપીના જવાનોએ રહેવંુ પડે છે. ઉપરથી પાણીની કે ટોયલેટ-બાથરૂમની કોઈ સુવિધા નથી. આ બિલ્ડિંગમાં સૌથી પહેલા […]

અમદાવાદી રિક્ષાવાળાનું અનોખું અભિયાન, ચાઇના માલના બોયકોટનું પ્રોમિસ આપો અને ભાડામાં છૂટ મેળવો

અમદાવાદનો આ રીક્ષાવાળો ભદ્રેશ પટેલ માત્ર અમદાવાદ બતાવે છે એટલું જ નહીં પણ જો તમે ચીનના માલનો બહિષ્કાર કરો છો તો ભાડું પણ ઓછું કરી નાખે છે. હા સાચે જ. અવિનાશ વ્યાસે ‘હું અમદાવાદનો રિક્ષાવાળો’ ગીત લખીને તેના લક્ષણો વર્ણવ્યા છે તો આજના આ રિક્ષાવાળાએ છેલ્લા 25 દિવસમાં એવા 51 કરતા વધુ મુસાફરો કે જેમણે […]

વડોદરામાં રક્ષક જ બન્યા ભક્ષક! પોલીસકર્મીએ આરોપીને મોતને ઘાટ ઉતારી, પુરાવા રફેદફે કર્યાનો આક્ષેપ

વડોદરામાં પોલીસકર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધાતા. પોલીસ બેડામાં હડકંપ મચી ગઇ છે. ફતેગંજ પોલીસ મથકના પોલીસકર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે. ફતેગંજ પોલીસે ચોરીના શંકાસ્પદ આરોપીને એવો માર માર્યો કે તેમનું મૃત્યું થઇ ગયું. આ ગુનાને છુપાવવા માટે પોલીસે મૃતદેહને પણ સગેવગે કરી નાખ્યો હતો. આટલું જ નહીં પોલીસે શંકાસ્પદ આરોપીને મોતના ઘાટ ઉતાર્યા બાદ […]

પત્રકારના એક સવાલના જવાબમાં CM વિજય રૂપાણી એવું બોલ્યા કે ટ્વિટર પર ટ્રેન્ડ થયું #મને_ખબર_નથી

સુરતમાં કોરોના કેસના આંકડામાં ફરક વિશે એક પત્રકારના સવાલના જવાબમાં CM વિજય રૂપાણીએ કહ્યું હતું કે, મને ખબર નથી. ત્યારે હવે મુખ્યમંત્રીના આ જવાબને લઈ આજે ટ્વિટર પર #મને_ખબર_નથી ટ્રેન્ડિગ થઈ રહ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સુરતમાં પત્રકાર પરિષદ કરી હતી ત્યારે સવાલ કરાયો હતો કે સુરત મહાનગર પાલિકા અને આરોગ્ય વિભાગના આંકડામાં કેમ ફરક […]

‘સ્વામી આપ ક્યાંથી પસાર થવાના છો? અમારે બદલી કરાવવી છે,’ વાડજ PIની બદલી બાદ સ્વામીને સંબોધતો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ

અમદાવાદના વાડજ સર્કલ પાસે રાત્રિ કરફ્યૂ દરમિયાન નિકળેલી એક ફોર્ચ્યૂનર કારમાં કલોલના સ્વામિનારાયણ સ્વામીએ ધારાસભ્ય અને મંત્રીને ફોન કરી વાડજ PIની બદલી કરાવતા કેસ ગરમાવો પકડતો જાય છે. અમદાવાદના વાડજ PIની બદલી બાદ સોશિયલ મીડિયામાં એક પત્ર વાયરલ થયો છે. સ્વામીને સંબોધતો પત્ર વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પત્રમાં બદલી કરવા અપીલનું લખાણ […]

આરોગ્ય વિભાગનો અમદાવાદ બાદ સુરતમાં કોરોનાના આંકડા છૂપાવવાનો ‘ખેલ’ શરૂ, ગઈકાલે 20 જ મિનિટમાં આખી હકીકતનું રહસ્ય ખૂલ્યું

અનલોક-૨ના અત્યાર સુધીના છ દિવસમાં રોજ રેકોર્ડબ્રેક કેસોનો સિલસિલો સપ્તાહને અંતે પણ ચાલુ રહ્યો છે. મંગળવારે ૨૯ જિલ્લાઓમાં કોવિડ-૧૯ના ૭૭૮ પોઝિટીવ રિપોર્ટ મળતા કેસોની સંખ્યા વધીને ૩૭,૬૩૬એ પહોંચી છે. તેમાંય સુરતની સમૃધ્ધિને જાણે કોઈની નજર લાગી હોય સૌથી વધુ ૨૪૯ એટલે કે લગભગ ત્રીજાભાગના કેસ નોંધાયા છે. ગોલ્ડન કોરિડોર ગણાતાં વડોદરાથી વલસાડ વચ્ચેની પટ્ટીમાં જ […]

રાજકોટની મહિલા વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિ રાખે છે જીવંત, બાળકોને શીખવે છે રામાયણ અને મહાભારતના પાઠ

મૂળ રાજકોટના અને હાલ હોંગકોંગમાં રહેતા પૂર્વીબેન બુટોલા વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી રહ્યા છે. ત્યાં બાળકો ભારતીય સંસ્કૃતિ વિશે માહિતગાર થાય તે માટે શાળા અને સંસ્થામાં જઈને રામાયણ અને મહાભારતના પાઠ શીખવે છે. આ ઉપરાંત ભારતની રેસિપી, મહેંદી કળા, હિન્દી ભાષા શીખવાડે છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે […]