કોરોનાથી થતાં મૃત્યુ ઘટાડવા કાકડી, પાલક અને કોબીનું સેવન કરવું, એન્ટિઓક્સિડન્ટ મૃત્યુ દર ઘટાડી શકે છે: WHOના પૂર્વ વૈજ્ઞાનિકનું રિસર્ચ
કોરોના સંક્રમણ બાદ મૃત્યુ દર ઘટાડવો હોય તો ખોરાકમાં કાકડી, પાલક અને કોબીનું પ્રમાણ વધારવું. એક ગ્રામ શાકભાજીની માત્રા પણ મૃત્યુ દર ઘટાડી શકે છે. આ દાવો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ગ્લોબલ એલાયન્સ અંગેન્સ્ટ ક્રોનિક રેસ્પિરેટરી ડિસીઝના પૂર્વ ચેરમેન ડો. જિયન બૂસ્કવેટે પોતાના રિસર્ચમાં કર્યો છે. સંશોધનકર્તા ડો. જિયનના જણાવ્યા પ્રમાણે, કોરોનાથી થતાં મૃત્યુ દરનું પ્રમાણ […]