Browsing category

સમાચાર

‘હું રાજકોટથી બોલું છું, મારી બહેનને મારી નાખશે, જલ્દી એની મદદ માટે જાઓ’, ભાઈએ 181ને ફોન કરીને રક્ષાનું વચન નીભાવ્યું

અમદાવાદના ગીતા મંદિરમાં રહેતી એક મહિલાએ રાતના સમયે અચાનક પોતાના રાજકોટ રહેતા ભાઈને ફોન કર્યો અને રડવા લાગી. રડતો અવાજ સાંભળીને ભાઈ કઈ પૂછે એ પહેલા જ ફોન સાસુ એ લઈ લીધો અને ફોન કાપી નાખ્યો. ત્યારબાદ ભાઈ એ વારંવાર ફોન કરવા છતાં બહેન સાથે વાત થઈ શકતી નહોતી. આખરે ભાઈ એ રાજ્ય સરકાર દ્વારા […]

જસદણમાં માણસાઈની હત્યા: કોરોના પોઝિટિવ વૃદ્ધને હોસ્પિટલને બદલે ઘરે લઈ જવા કહ્યું, ઘરે પહોંચતાં જ મોત થયું, ડોક્ટરે કહ્યું ગામમાં ખાડો ખોદી લાશ દાટી દો

જસદણના સાણથલી ગામે 73 વર્ષના વલ્લભભાઈ ધડુકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો સીએચસી જસદણથી સીધા હોસ્પિટલ મોકલવાને બદલે તબીબોએ ઘરે જવાનું કહી દીધું હતું. ઘરે પહોંચતાં જ વૃદ્ધનું મોત નીપજ્યું હતું કોરોના પોઝિટિવને ઘરે મોકલી દીધા હોય અને મોત થયું હોય તેવો રાજકોટનો આ પહેલો બનાવ છે. કરુણતા એ છે કે, શબને પ્લાસ્ટિકમાં વીંટવા માટે આરોગ્ય […]

ટીવી સિરિયલ ‘ભાખરવડી’ના ક્રૂ મેમ્બરનું કોરોનાને કારણે અવસાન, ટીમના આઠ લોકો પણ પોઝિટિવ

ટીવી સિરિયલ ‘ભાખરવડી’માં કામ કરતાં એક ક્રૂ મેમ્બરનું કોવિડ 19ને કારણે 21 જુલાઈના રોજ અવસાન થયું હતું. સિરિયલના અન્ય ક્રૂ મેમ્બર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે અને તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. ગાઈડલાઈન પ્રમાણે 26 જુલાઈથી ત્રણ દિવસ માટે શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું અને પૂરી કાસ્ટ તથા ક્રૂનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. […]

સુરતમાં દોઢ મહિનામાં જ માસ્ક વિના ફરતા લોકો પાસેથી 2.74 કરોડ રૂપિયાની વસૂલાત થઈ, પાલિકા કરતા તો પોલીસે 4 ગણી દંડની વસૂલાત કરી

માસ્ક નહીં પહેરવા બદલ દંડ કરવાની સત્તા પોલીસને પણ આપવામાં આવ્યા બાદ પોલીસ દોઢ મહિનામાં જ પાલિકા કરતા ચાર ગણી વસૂલાત કરી છે. પાલિકાએ અત્યાર સુધીમાં 54.87 લાખો દંડ માસ્ક વિના ફરતા લોકો પાસેથી વસૂલ કર્યો છે. જ્યારે પોલીસે 2.19 કરોડની વસૂલાત કરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક […]

કેન્દ્ર સરકારે અનલોક 3ની ગાઈડલાઈન જાહેર કરી, જાણો તેમાં કઈ-કઈ છૂટછાટો આપવામાં આવી…

ગૃહમંત્રાલયે એક નવી ગાઈડલાઈન જારી કરી છે, જે પ્રમાણે કન્ટેઈનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં વધુ કામકાજો માટે મંજૂરી આપવામાં આવી છે. અનલોક-3 કે જે 1લી ઓગસ્ટ,2020થી અમલી બનશે તે તબક્કાવાર પ્રક્રિયામાં કામગીરીઓને પુનઃશરૂ કરવા માટે લીલીઝંડી આપવામાં આવી છે. નવી ગાઈડલાઈન આજે જારી કરાવમાં આવી છે. તે રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશો તેમ જ કેન્દ્રીય મંત્રાલયો […]

વડોદરામાં પોલીસકર્મીની માનવતાનો કિસ્સો સામે આવ્યો: નાનાભાઇના મૃત્યુ બાદ મોટાભાઇ પાસે નાણાં ન હોવાથી પોલીસકર્મીએ મદદ કરીને અગ્નિ સંસ્કાર કરાવ્યા

વડોદરા શહેરના પોલીસકર્મીની માનવતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નાનાભાઇની અંતિમ વિધિ માટે મોટાભાઇ પાસે નાણાં ન હોવાથી માંજલપુર પોલીસ મથકના પોલીસકર્મીએ 1500 રૂપિયા સાથેનું વોલેટ આપી દીધું હતું. પોલીસ જવાન પાસેથી મળેલી આર્થિક મદદ બાદ મોટાભાઇએ પોતાના નાનાભાઇની અંતિમ વિધિ કરી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક […]

વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી વિવાદમાં: શિષ્યએ ગુરુ પર સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યનો લગાવ્યો આક્ષેપ

વડતાલ સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. એકવાર ફરીથી ગુરૂ દ્વારા શિષ્ય સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવાના આક્ષેપ લાગ્યા છે. આ મામલે વીડિયો વાયરલ થયો છે. વડતાલ સ્વામિનારાયણ મંદિર મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરના સાધુ એકવાર ફરીથી વિવાદમાં આવ્યા છે. સ્વામિના કરતૂતોનો શિષ્યએ વીડિયો વાયરલ કર્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

સુરતમાં સામે આવ્યો ચોંકાવનારો કિસ્સોઃ 28 વર્ષીય પરિણીતા શારીરિક સંબંધ માટે 18 વર્ષનાં યુવાને કરતી બ્લેકમેલ, અંતે કંટાળીને યુવાને જીવન ટૂંકાવ્યું

સુરતમાં લગ્નેત્તર સંબંધોનાં અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા હશે. પણ આજે સુરતથી વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચાર વર્ષની બાળકીના માતા અને 28 વર્ષીય પરિણીતાના ત્રાસથી કંટાળીને 18 વર્ષના યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. ઘરમાં જુવાનજોધ દીકરાના મોતથી માતાએ કલ્પાંત કરી મૂક્યું હતું. અને પોતાના દીકરાને ન્યાય મળે તેવી માગ કરી […]

નેગેટિવ રિપોર્ટ એ ચેપ મુક્ત હોવાનું સર્ટિફિકેટ નથી! ચેતીને જ રહેવું, વાસ્તવમાં તેમણે સૌથી વધુ ખતરો

મંગળવારે સાંજે પાંચ વાગ્યા પછીના ૨૪ કલાકમાં ૩૧ જિલ્લામાંથી 1108 પોઝિટિવ રિપોર્ટ મળતા ગુજરાતમાં કોવિડ-૧૯ના કેસોની સંખ્યા 57982એ પહોંચી છે. આ સમયગાળામાં સુરતમાં ૯, અમદાવાદમાં ૪, વડોદરામાં ૩, પાટણમાં બે અને ભાવનગર, જૂનાગઢ, મહેસાણા, પંચમહાલમાં એક-એક એમ વધુ 24 દર્દીઓના મોત થતા કુલ 2372 નાગરિકોને જીવ ગુમાવવો પડયો છે. પહેલીવાર ૨૪ કલાકમાં ૧૦ લાખની વસ્તીએ […]

1 ઓગસ્ટથી રાજ્યમાં જાહેરમાં માસ્ક ન પહેરનાર અને થૂંકનારને 500 રૂપિયાનો દંડ, અમૂલ પાર્લર પરથી 2 રૂપિયામાં માસ્ક મળશે

1 ઓગસ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરનાર તેમજ થૂંકનાર પાસેથી 500 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી 1 ઓગસ્ટથી જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકોને તેમજ જાહેરમાં થૂકનારા લોકો વ્યક્તિઓને 500 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો હાલમાં 200 […]