Browsing Category

સમાચાર

ટીવી સિરિયલ ‘ભાખરવડી’ના ક્રૂ મેમ્બરનું કોરોનાને કારણે અવસાન, ટીમના આઠ લોકો પણ પોઝિટિવ

ટીવી સિરિયલ ‘ભાખરવડી’માં કામ કરતાં એક ક્રૂ મેમ્બરનું કોવિડ 19ને કારણે 21 જુલાઈના રોજ અવસાન થયું હતું. સિરિયલના અન્ય ક્રૂ મેમ્બર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે અને તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. ગાઈડલાઈન પ્રમાણે 26 જુલાઈથી ત્રણ દિવસ…
Read More...

સુરતમાં દોઢ મહિનામાં જ માસ્ક વિના ફરતા લોકો પાસેથી 2.74 કરોડ રૂપિયાની વસૂલાત થઈ, પાલિકા કરતા તો…

માસ્ક નહીં પહેરવા બદલ દંડ કરવાની સત્તા પોલીસને પણ આપવામાં આવ્યા બાદ પોલીસ દોઢ મહિનામાં જ પાલિકા કરતા ચાર ગણી વસૂલાત કરી છે. પાલિકાએ અત્યાર સુધીમાં 54.87 લાખો દંડ માસ્ક વિના ફરતા લોકો પાસેથી વસૂલ કર્યો છે. જ્યારે પોલીસે 2.19 કરોડની વસૂલાત…
Read More...

કેન્દ્ર સરકારે અનલોક 3ની ગાઈડલાઈન જાહેર કરી, જાણો તેમાં કઈ-કઈ છૂટછાટો આપવામાં આવી…

ગૃહમંત્રાલયે એક નવી ગાઈડલાઈન જારી કરી છે, જે પ્રમાણે કન્ટેઈનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં વધુ કામકાજો માટે મંજૂરી આપવામાં આવી છે. અનલોક-3 કે જે 1લી ઓગસ્ટ,2020થી અમલી બનશે તે તબક્કાવાર પ્રક્રિયામાં કામગીરીઓને પુનઃશરૂ કરવા માટે લીલીઝંડી…
Read More...

વડોદરામાં પોલીસકર્મીની માનવતાનો કિસ્સો સામે આવ્યો: નાનાભાઇના મૃત્યુ બાદ મોટાભાઇ પાસે નાણાં ન હોવાથી…

વડોદરા શહેરના પોલીસકર્મીની માનવતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નાનાભાઇની અંતિમ વિધિ માટે મોટાભાઇ પાસે નાણાં ન હોવાથી માંજલપુર પોલીસ મથકના પોલીસકર્મીએ 1500 રૂપિયા સાથેનું વોલેટ આપી દીધું હતું. પોલીસ જવાન પાસેથી મળેલી આર્થિક મદદ બાદ…
Read More...

વડતાલ સ્વામિનારાયણ મંદિરના સ્વામી વિવાદમાં: શિષ્યએ ગુરુ પર સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યનો લગાવ્યો આક્ષેપ

વડતાલ સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં આવ્યું છે. એકવાર ફરીથી ગુરૂ દ્વારા શિષ્ય સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરવાના આક્ષેપ લાગ્યા છે. આ મામલે વીડિયો વાયરલ થયો છે. વડતાલ સ્વામિનારાયણ મંદિર મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વડતાલ…
Read More...

સુરતમાં સામે આવ્યો ચોંકાવનારો કિસ્સોઃ 28 વર્ષીય પરિણીતા શારીરિક સંબંધ માટે 18 વર્ષનાં યુવાને કરતી…

સુરતમાં લગ્નેત્તર સંબંધોનાં અનેક કિસ્સાઓ તમે સાંભળ્યા હશે. પણ આજે સુરતથી વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ચાર વર્ષની બાળકીના માતા અને 28 વર્ષીય પરિણીતાના ત્રાસથી કંટાળીને 18 વર્ષના યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું.…
Read More...

નેગેટિવ રિપોર્ટ એ ચેપ મુક્ત હોવાનું સર્ટિફિકેટ નથી! ચેતીને જ રહેવું, વાસ્તવમાં તેમણે સૌથી વધુ ખતરો

મંગળવારે સાંજે પાંચ વાગ્યા પછીના ૨૪ કલાકમાં ૩૧ જિલ્લામાંથી 1108 પોઝિટિવ રિપોર્ટ મળતા ગુજરાતમાં કોવિડ-૧૯ના કેસોની સંખ્યા 57982એ પહોંચી છે. આ સમયગાળામાં સુરતમાં ૯, અમદાવાદમાં ૪, વડોદરામાં ૩, પાટણમાં બે અને ભાવનગર, જૂનાગઢ, મહેસાણા, પંચમહાલમાં…
Read More...

1 ઓગસ્ટથી રાજ્યમાં જાહેરમાં માસ્ક ન પહેરનાર અને થૂંકનારને 500 રૂપિયાનો દંડ, અમૂલ પાર્લર પરથી 2…

1 ઓગસ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરનાર તેમજ થૂંકનાર પાસેથી 500 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી 1 ઓગસ્ટથી જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકોને તેમજ જાહેરમાં થૂકનારા લોકો વ્યક્તિઓને 500 રૂપિયાનો દંડ કરવાનો…
Read More...

દિલ્હી AIIMSના સંશોધકોનો દાવો- હોસ્પિટલમાં દાખલ કરતી વખતે માત્ર 11.1 ટકા દર્દીઓને તાવ હતો, જણાવી 5…

જો માત્ર તાવને કોવિડ-19નું મુખ્ય લક્ષણ માનવામાં આવે તો કોરોનાના ઘણા કેસો ચૂકી જઈશું. આ દાવો ભારતીય સંશોધકોએ AIIMS દિલ્હીમાં 144 કોરોના પીડિતો પર રિસર્ચ બાદ કર્યો છે. ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, આ…
Read More...

રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવારના ચાર્જ નક્કી કર્યા, જાણો ICUથી લઈ વેન્ટીલેટર સહિતની…

મહામારી કોરોનાને લઈને રાજ્ય સરકારે વધુ એક નિર્ણય કર્યો છે. ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓને ફટકારવામાં આવી રહેલા તોતિંગ બિલ અંગે અનેક ફરિયાદો મળી રહી છે. જેને પગલે સરકારે કોરોનાની સારવારના ભાવ નક્કી કર્યા છે. જેમાં ICU(ઈન્ટેન્સિવ કેર યુનિટ)…
Read More...