Browsing Category
સમાચાર
વડતાલ સ્વામિનારાયણ મંદિર મામલે મોટા ખુલાસા: શાસ્ત્રીને રોજ બપોરે-રાત્રે.., પાપલીલાનો પર્દાફાશ ન થાય…
જ્યાં પ્રભુના ગુણગાન ગાઈને મનુષ્યને મોક્ષ તરફ ગતિ કરવા પ્રેરિત કરવામાં આવે છે તેવા સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુ કોઠારી સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો સંસ્થાના જ યુવા સંતે આક્ષેપ કરતા ચકચાર મચી છે.
વડતાલ સ્વામિનારાયણ…
Read More...
Read More...
RAWના પૂર્વ ઓફિસરનો આરોપ, દીપિકા પીએમ ઈમરાન ખાનના નજીકનાં વ્યક્તિના કહેવા પર JNU પ્રોટેસ્ટમાં સામેલ…
સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી નેપોટિઝ્મ પછી હવે બોલીવૂડમાં દીપિકા પાદુકોણને લઈને અન્ય એક વિવાદ શરુ થઇ ગયો છે. પૂર્વ RAW (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ) ઓફિસર એન. કે સૂદે દીપિકા પર આરોપ લગાવ્યો છે કે, તે JNU પ્રોટેસ્ટમાં પાકિસ્તાનના…
Read More...
Read More...
દિલ્હી સરકાર ડીઝલના ભાવ ઘટાડી શકે તો ગુજરાત સરકાર કેમ નહીં? હકીકત જાણીને તમને થશે આશ્ચર્ય
દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે કેબિનેટમાં નિર્ણય લઈ ડીઝલ ઉપરનો વેટ ૩૦ ટકાથી ઘટાડી ૧૬.૭૫ ટકા કરવાની જાહેરાત કરી છે, એને કારણે દેશના પાટનગરને આવરી લેતા દિલ્હી રાજ્યમાં હવે ડીઝલના ભાવમાં લિટરે ૮ રૂપિયા ૩૬ પૈસાનો કડાકો બોલી ગયો છે.…
Read More...
Read More...
ભાવનગરમાં જોવા મળી સમુદ્રફળ વનસ્પતિ, ડાયાબિટીસ, કેન્સર, હૃદય અને રક્ત સંબંધિત રોગમાં ઔષધીય રીતે…
ભાવનગર શહેર અનેક વિવિધ વનસ્પતિઓથી સમૃદ્ધ છે. જુદી જુદી ઘણી જાતની ઔષધીય વનસ્પતિઓ પણ ભાવનગરમાં પ્રાપ્ય છે. ભાવનગરમાં જોવા મળતી જુદી જુદી 528 જાતિની વનસ્પતિઓની નોંધ રેણુંબહેન ઓઝા દ્વારા કરવામાં આવી હતી. જ્યારે ડો. કાશ્મીરા સુતરીયા દ્વારા…
Read More...
Read More...
સુરતમાં તંત્રની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો: કોરોના પોઝિટિવ વૃદ્ધાનું મૃત્યુ થયા બાદ 11મા દિવસે…
સુરતમાં કોરોના વાયરસ (surat coronavirus cases) બેકાબૂ બન્યો છે, તેવામાં રોજબરોજ લોકોનાં મોત થઈ રહ્યા છે. તેવામાં સુરતમાં કોરોનાવાયરસના (surat corona mismanagment) મેનેજમેન્ટમાં સિવિલ હૉસ્પિટલની લાલિયાવાડી સામે આવવાની અનેક ઘટનાઓ ઘટી છે. આવી…
Read More...
Read More...
દેશમાં સતત વધતા પેટ્રોલ-ડીઝલના ભાવની વચ્ચે દિલ્હી સરકારે એક ઝાટકે રૂ.8.36નો ધરખમ ઘટાડો કર્યો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે એક મોટી જાહેરાત કરી છે. પાટનગરમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે કેજરીવાલ સરકારે ડીઝલની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણ લીધો છે. દિલ્હીમાં ડીઝલ પર માત્ર 16 ટકા વેટ લગાવામાં આવશે. કેજરીવાલ સરકારની આ…
Read More...
Read More...
હોટલમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવેલા ડૉક્ટરોનો ચોંકાવનારો મામલો સામે આવ્યો, ક્વોરેન્ટાઇન દરમિયાન 84…
ઉત્તર પ્રદેશના અલીગઢમાં હોટલમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવેલા ડૉક્ટરો દ્વારા 50 લાખનું ભોજન કરવાનો મામલો ચર્ચામાં છે. મંગળવારે થયેલી બેઠક સમીક્ષામાં અધિકારીઓ સામે આ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ મંડળીય…
Read More...
Read More...
મુંબઈમાં એવી જગ્યા કે જ્યાં કોરોનાનો રાફડો ફાટવાનો ડર હતો ત્યાં 50%થી વધુ લોકોને કોરોના થઈને મટી ગયો…
કોરોનાને લઈને મુંબઈના લોકો માટે એક સારી ખબર આવી છે. સ્લમ વિસ્તારમાં રહેતા 57% લોકોમાં કોરોના સામે લડવાવાળી એન્ટીબોડી ડેવલપ થઈ હોવાનું સામે આવ્યું છે. એનો મતલબ એવો કે આ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યા પછી તે એની મેળે મટી પણ ગયો અને તેમને…
Read More...
Read More...
‘હું રાજકોટથી બોલું છું, મારી બહેનને મારી નાખશે, જલ્દી એની મદદ માટે જાઓ’, ભાઈએ 181ને ફોન…
અમદાવાદના ગીતા મંદિરમાં રહેતી એક મહિલાએ રાતના સમયે અચાનક પોતાના રાજકોટ રહેતા ભાઈને ફોન કર્યો અને રડવા લાગી. રડતો અવાજ સાંભળીને ભાઈ કઈ પૂછે એ પહેલા જ ફોન સાસુ એ લઈ લીધો અને ફોન કાપી નાખ્યો. ત્યારબાદ ભાઈ એ વારંવાર ફોન કરવા છતાં બહેન સાથે વાત…
Read More...
Read More...
જસદણમાં માણસાઈની હત્યા: કોરોના પોઝિટિવ વૃદ્ધને હોસ્પિટલને બદલે ઘરે લઈ જવા કહ્યું, ઘરે પહોંચતાં જ મોત…
જસદણના સાણથલી ગામે 73 વર્ષના વલ્લભભાઈ ધડુકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો સીએચસી જસદણથી સીધા હોસ્પિટલ મોકલવાને બદલે તબીબોએ ઘરે જવાનું કહી દીધું હતું. ઘરે પહોંચતાં જ વૃદ્ધનું મોત નીપજ્યું હતું કોરોના પોઝિટિવને ઘરે મોકલી દીધા હોય અને મોત થયું…
Read More...
Read More...
