Browsing category

સમાચાર

“ પૈસાદારના છોકરા સાથે લગ્ન કરાવી, ડિવોર્સ લઇ રૂપિયા ઉઘરાવે છે”, ફેસબુક પર આવી પોસ્ટ વાયરલ કરીને પરિવારને બદનામ કરવાનો પ્રયાસ

સુરતના (surat) મોટા વરાછા વિસ્તારમાં (mota varacha) રહેતા મુસ્લિમ પરિવારની યુવતીના (Woman) નામે પાંચ દિવસ પહેલા ફેક ફેસબુક (Fake FB ID) આઇડી બનાવી પરિવાર વિરૂધ્ધ અભદ્ર અને અશ્લીલ (Defamation on Facebook) લખાણ વાળી પોસ્ટ કરનાર ભેજાબાજ વિરૂધ્ધ સાયબર ક્રાઇમે (Cyber crime) ગુનો નોંધાવતા પોલીસે શરુ કરી તપાસ, સુરતમાં મુસ્લિમ પરિવાવરની (Muslim family of varacha) યુવતી […]

સુશાંત સિંહના કેસમાં મહારાષ્ટ્ર સરકાર પોતાની ભૂમિકા પર અડગ, બિહાર પોલીસને નહીં આપે કોઈ જ દસ્તાવેજ

સુશાંત સિંહ રાજપૂત કેસમાં મહારાષ્ટ્ર સરકારને બિહાર પોલીસની તપાસ પર કાયદાકીય સલાહ મળી. મહારાષ્ટ્ર સરકારે બિહાર પોલીસ પાસે આ કેસને લઇને કાનૂની સલાહ માંગી હતી. મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્ર સરકાર પોતાની ભૂમિકા પર અડગ છે. મહારાષ્ટ્ર સરકારનું કહેવું છે કે બિહાર પોલીસને તપાસનો અધિકાર નથી. મહારાષ્ટ્ર સરકારનું એ પણ કહેવું છે કે તે તપાસ માટે […]

વડોદરામાં હિન્દુ-મુસ્લિમ એકતાની મિશાલ જોવા મળી, 40 વર્ષથી હિન્દુ-મુસ્લિમ પરિવાર સાથે મળીને રક્ષાબંધનની ઉજવણી કરે છે, હિન્દુ બહેન 2 મુસ્લિમ ભાઇને બાંધે છે રાખડી

વડોદરા શહેરના હુજરત પાગા વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી હિન્દુ અને મુસ્લિમ પરિવાર રક્ષાબંધન પર્વની ઉજવણી સાથે મળીને કરે છે. વર્ષો પહેલા હુજરત પાગામાં રહેતા શબ્બીરભાઇ મન્સુરીને કૈલાશબેન રણજીતભાઇ પરમાર રાખડી બાંધતા હતા. જોકે શબ્બીરભાઇના મૃત્યુ બાદ કૈલાશબેનની દીકરી કાજલે પરંપરા જાળવી રાખી છે. કાજલ નાનપણથી જ શબ્બીરભાઇના બે પુત્ર તોસિફ(ઉ.30) અને સેઝલ(ઉ.25)ને રાખડી બાંધે છે. […]

સુરતમાં મહિલા વકીલે ફાંસો ખાઈ કર્યો આપઘાત, મરતા પહેલા ફોન કેમ કર્યો ફોર્મેટ? બન્યું રહસ્ય

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા મહિલા વકીલે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જોકે બે મહિના પહેલા જ સગાઈ થઈ હતી, અને અચાનક આ પગલું ભર્યું છે, તેને લઈને અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. જોકે આ યુવતીએ આપઘાત પહેલા પોતાનો ફોન ફોર્મેટ કરી આપઘાત કરતા પોલીસે તાપસ […]

આ વખતે રક્ષાબંધનના તહેવારે ચીનને 4000 કરોડ રૂપિયાનો મોટો ઝટકો આપ્યો, ચીની વસ્તુઓનો બહિષ્કાર રહ્યો સફળ

આ વખતે રાખડી (Rakshabandhan 2020) ના તહેવારે ચીન (China) ને 4000 કરોડ રૂપિયાના રાખડીના વેપારને મોટો ઝટકો આપીને એ માન્યતાને તોડી છે કે ભારતમાં ચીની વસ્તુઓનો બહિષ્કાર શક્ય નથી. આ સાથે જ ચીની વસ્તુઓના બહિષ્કારના અભિયાનને વધુ ઝડપથી દેશભરમાં ચલાવવાના મજબૂત સંકેત અપાયા છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા ગત 10 જૂનથી શરૂ […]

રો-રો ફેરીઃ એક રૂપિયામાં સુવિધા આપી કરોડોની જમીન પર અદાણીનો ડોળો, ‘લાલો લાભ વિના ન લોટે’ કહેવત અહીં પણ બંધ બેસે છે

દહેજમાં રેતી-કાંપને કારણે દરીયામાં પાંચ મીટરથી વધુની ઉંડાઈ મળતી ન હોવાથી સરકારે આખરે ઘોઘાથી દહેજની રો-રો ફેરી સેવા બંધ કરી છે. તેની જગ્યાએ હવે ઘોઘાથી હજીરાની રો-રો( રોલ ઓન,રોલ ઓફ) ફેરી સેવા ચાલુ કરવાનો નિર્ણય લેવાયો છે. જેને માટે તાજેતરમાં જ કંડલા પોર્ટ ટ્રસ્ટે કેન્દ્ર સરકાર વતી હજીરામાં રો-રો ફેરી શરૂ કરવા માટેનું તમામ ઈન્ફ્રાસ્ટ્રકચર […]

સ્કૂલ એજ્યુકેશનની નવી પેટર્ન સમજો: 9મા ધોરણથી બાળકોને મનપસંદ વિષય પસંદ કરવાની તક, હવે આર્ટ્સ સાથે કોમર્સ અને સાયન્સ પણ ભણી શકાશે

નવી એજ્યુકેશન પોલિસીમાં આગામી સમયમાં એજ્યુકેશન સિસ્ટમમાં ઘણા મોટા ફેરફારો જોવા મળશે. 34 વર્ષ પછી બનેલી નવી નીતિ અંતર્ગત હવે વિદ્યાર્થીઓ 9મા ધોરણમાં વિષયોની પસંદગી કરી શકશે. અત્યાર સુધી સાયન્સ, કોમર્સ અને હ્યુમેનિટીઝ વગેરે જેવી જ સ્ટ્રીન્સ વિદ્યાર્થીઓ પસંદ કરી શકતા હતા. પરંતુ હવે સ્ટ્રીમ સિસ્ટમ કાઢી નાખવામાં આવી છે. વિદ્યાર્થીઓ તેમની ઇચ્છા મુજબ વિષય […]

ભાવનગર જિલ્લાના ભંડારીયા ગામનો આર્મી જવાન આસામમાં શહીદ, આજે વતનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે

ભાવનગર જિલ્લાના ભંડારીયા ગામનો આર્મી જવાન આસામમાં શહીદ થયા છે. ભંડારિયા ગામનો યુવાન આસામ બોર્ડર પર ઓપરેશન એરિયામાં ફરજ પર હતા તે દરમિયાન હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યા છે. આર્મી જવાનના નશ્વરદેહને આજે ભાવનગર લાવવામાં આવશે. ત્યારબાદ નશ્વરદેહને તેના માદરે વતન ભંડારીયા ખાતે લઈ જવામાં આવશે અને ત્યાં શહીદ આર્મી જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. લેટેસ્ટ […]

રામ મંદિર માટે 87 વર્ષનાં દાદીએ 28 વર્ષથી નથી ખાધું અન્ન, હવે તોડશે ઉપવાસ

87 વર્ષનાં ઉર્મિલા ચતુર્વેદીએ છેલ્લા 28 વર્ષથી અન્ન ગ્રહણ નથી કર્યું. ઉર્મિલા ફક્ત દૂધ અને ફળહાર કરીને રામની ભક્તિમાં લીન રહે છે. આ સંકલ્પ તેમણે વિવાદાસ્પદ ઢાંચો પડ્યા બાદ લીધો હતો. ઉર્મલા ચતુર્વેદીનો સંકલ્પ છે કે જ્યાં સુધી રામ મંદિરનું નિર્માણ ના થઈ જાય, ત્યાં સુધી તેઓ અન્ન ગ્રહણ નહીં કરે. હવે ઇંતઝારનો સમય ખત્મ […]

નવા નિયમ બાદ હેલ્મેટ હશે તોય ભરવો પડશે દંડ, BISના માપદંડો અનુસારના હેલ્મેટ પહેરવા અનિવાર્ય થશે

દેશમાં રોડ સેફટી માટે મોદી સરકાર દ્વારા વધુને વધુ કડક નિયમો બનાવવામાં આવી રહ્યા છે. થોડા મહિના પહેલા જ સરકાર દ્વારા બધા નિયમો કડક કરવામાં આવ્યા હતા ત્યારે હવે હલકી હેલ્મેટ પહેરવું ભારે પડી શકે છે. સરકાર આ મુદ્દે નવો કાયદો અમલમાં લાવી રહી છે જેના માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]