Browsing Category
સમાચાર
વડોદરામાં હિન્દુ-મુસ્લિમ એકતાની મિશાલ જોવા મળી, 40 વર્ષથી હિન્દુ-મુસ્લિમ પરિવાર સાથે મળીને…
વડોદરા શહેરના હુજરત પાગા વિસ્તારમાં છેલ્લા 40 વર્ષથી હિન્દુ અને મુસ્લિમ પરિવાર રક્ષાબંધન પર્વની ઉજવણી સાથે મળીને કરે છે. વર્ષો પહેલા હુજરત પાગામાં રહેતા શબ્બીરભાઇ મન્સુરીને કૈલાશબેન રણજીતભાઇ પરમાર રાખડી બાંધતા હતા. જોકે શબ્બીરભાઇના મૃત્યુ…
Read More...
Read More...
સુરતમાં મહિલા વકીલે ફાંસો ખાઈ કર્યો આપઘાત, મરતા પહેલા ફોન કેમ કર્યો ફોર્મેટ? બન્યું રહસ્ય
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા મહિલા વકીલે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જોકે બે મહિના પહેલા જ સગાઈ થઈ હતી, અને અચાનક આ પગલું ભર્યું છે, તેને લઈને અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. જોકે આ યુવતીએ આપઘાત…
Read More...
Read More...
આ વખતે રક્ષાબંધનના તહેવારે ચીનને 4000 કરોડ રૂપિયાનો મોટો ઝટકો આપ્યો, ચીની વસ્તુઓનો બહિષ્કાર રહ્યો…
આ વખતે રાખડી (Rakshabandhan 2020) ના તહેવારે ચીન (China) ને 4000 કરોડ રૂપિયાના રાખડીના વેપારને મોટો ઝટકો આપીને એ માન્યતાને તોડી છે કે ભારતમાં ચીની વસ્તુઓનો બહિષ્કાર શક્ય નથી. આ સાથે જ ચીની વસ્તુઓના બહિષ્કારના અભિયાનને વધુ ઝડપથી દેશભરમાં…
Read More...
Read More...
રો-રો ફેરીઃ એક રૂપિયામાં સુવિધા આપી કરોડોની જમીન પર અદાણીનો ડોળો, ‘લાલો લાભ વિના ન લોટે’…
દહેજમાં રેતી-કાંપને કારણે દરીયામાં પાંચ મીટરથી વધુની ઉંડાઈ મળતી ન હોવાથી સરકારે આખરે ઘોઘાથી દહેજની રો-રો ફેરી સેવા બંધ કરી છે. તેની જગ્યાએ હવે ઘોઘાથી હજીરાની રો-રો( રોલ ઓન,રોલ ઓફ) ફેરી સેવા ચાલુ કરવાનો નિર્ણય લેવાયો છે. જેને માટે તાજેતરમાં…
Read More...
Read More...
સ્કૂલ એજ્યુકેશનની નવી પેટર્ન સમજો: 9મા ધોરણથી બાળકોને મનપસંદ વિષય પસંદ કરવાની તક, હવે આર્ટ્સ સાથે…
નવી એજ્યુકેશન પોલિસીમાં આગામી સમયમાં એજ્યુકેશન સિસ્ટમમાં ઘણા મોટા ફેરફારો જોવા મળશે. 34 વર્ષ પછી બનેલી નવી નીતિ અંતર્ગત હવે વિદ્યાર્થીઓ 9મા ધોરણમાં વિષયોની પસંદગી કરી શકશે. અત્યાર સુધી સાયન્સ, કોમર્સ અને હ્યુમેનિટીઝ વગેરે જેવી જ સ્ટ્રીન્સ…
Read More...
Read More...
ભાવનગર જિલ્લાના ભંડારીયા ગામનો આર્મી જવાન આસામમાં શહીદ, આજે વતનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે
ભાવનગર જિલ્લાના ભંડારીયા ગામનો આર્મી જવાન આસામમાં શહીદ થયા છે. ભંડારિયા ગામનો યુવાન આસામ બોર્ડર પર ઓપરેશન એરિયામાં ફરજ પર હતા તે દરમિયાન હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યા છે. આર્મી જવાનના નશ્વરદેહને આજે ભાવનગર લાવવામાં આવશે. ત્યારબાદ નશ્વરદેહને…
Read More...
Read More...
રામ મંદિર માટે 87 વર્ષનાં દાદીએ 28 વર્ષથી નથી ખાધું અન્ન, હવે તોડશે ઉપવાસ
87 વર્ષનાં ઉર્મિલા ચતુર્વેદીએ છેલ્લા 28 વર્ષથી અન્ન ગ્રહણ નથી કર્યું. ઉર્મિલા ફક્ત દૂધ અને ફળહાર કરીને રામની ભક્તિમાં લીન રહે છે. આ સંકલ્પ તેમણે વિવાદાસ્પદ ઢાંચો પડ્યા બાદ લીધો હતો. ઉર્મલા ચતુર્વેદીનો સંકલ્પ છે કે જ્યાં સુધી રામ મંદિરનું…
Read More...
Read More...
નવા નિયમ બાદ હેલ્મેટ હશે તોય ભરવો પડશે દંડ, BISના માપદંડો અનુસારના હેલ્મેટ પહેરવા અનિવાર્ય થશે
દેશમાં રોડ સેફટી માટે મોદી સરકાર દ્વારા વધુને વધુ કડક નિયમો બનાવવામાં આવી રહ્યા છે. થોડા મહિના પહેલા જ સરકાર દ્વારા બધા નિયમો કડક કરવામાં આવ્યા હતા ત્યારે હવે હલકી હેલ્મેટ પહેરવું ભારે પડી શકે છે. સરકાર આ મુદ્દે નવો કાયદો અમલમાં લાવી રહી છે…
Read More...
Read More...
કોરોનામાં કૌભાંડનો રાફડો ફાટ્યો : એક પછી એક ખુલી રહ્યા છે કરોડોના સ્કેમ, જગતના તાતના પરસેવાના…
રાજ્યમાં કૌભાંડોનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે. ત્યારે હવે જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં પાક વીમા કૌભાંડ સામે આવ્યું છે. ખેડૂત એકતા મંચે માણાવદર અને મુળી તાલુકામાંથી પાક વીમા કૌભાંડની પોલ ખોલી છે. જાણો શું છે…
Read More...
Read More...
શ્રીનગરમાં આતંકી હુમલામાં 24 વર્ષીય જવાન થયો શહીદ, નવેમ્બરમાં થવાના હતા લગ્ન
જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના ગલોડનો એક જવાન શહીદ થઇ ગયો. આ શહીદનું નામ રોહન કુમાર હતું. 24 વર્ષીય આ યુવકના નવેમ્બરમાં લગ્ન થવા હતા. શહીદ જવાન ભારતીય સેનામાં 14 પંજાબ રેજીમેન્ટમાં ભર્તી હતો. રોહિત ચાર વર્ષ…
Read More...
Read More...
