Browsing category

સમાચાર

પાકિસ્તાનની કોર્ટેનો ચોંકાવનારો નિર્ણય: 13 વર્ષની કિશ્ચિયન બાળકીના અપહરણ બાદ 44 વર્ષના મુસ્લિમ યુવક સાથે નિકાહ, કોર્ટે જ સગીરાને અપહરણકારને સોંપી દીધી

પાકિસ્તાનમાંથી એક એવો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે જે ખૂબ પીડા આપનારો છે. અહીં પાકિસ્તાનની કોર્ટે (Pakistan Court) એક ચોંકાવનારો નિર્ણય આપતા 13 વર્ષની એક ક્રિશ્ચિયન છોકરીને તેના 44 વર્ષીય અરહરણકાર અલી અઝહરને સોંપી દીધી છે. કોર્ટના નિર્ણય બાદ માતા રડતી રહી પરંતુ તેણીની એક પણ વાત સાંભળવામાં આવી ન હતી. આરોપ પ્રમાણે […]

ચોંકાવનારો રિપોર્ટ આવ્યો સામે: જંગલો કાપવાથી માનવજાતની થશે ભૂંડી દશા, 1-2 નહીં ઘણા બધા ચેપી વાયરસ ફેલાશે

કોરોના વાયરસ (Coronavirus) વન્યજીવોમાંથી મનુષ્યોમાં આવ્યો છે. જંગલી જીવોમાંથી મનુષ્યોને વાયરસનો ચેપ લાગે એ કોઇ જ નવી વાત નથી. પરંતુ કોરોનાએ વાયરસ કેટલો ઘાતક હોય છે તે સાબિત કરી આપ્યું છે. આ બધાની વચ્ચે ‘ઈન્ટરગવર્મેન્ટલ સાયન્સ પોલિસી પ્લેટફોર્મ ઓન બાયોડાઈવર્સિટી એન્ડ ઈકોસિસ્ટમ સર્વિસ (Intergovernmental Platform on Biodiversity and Ecosystem Services)’નો રિપોર્ટ રજૂ થયો હતો. વન્ય […]

પાકિસ્તાનમાં ત્રીજા હિંદુ મંદિરમાં તોડફોડની ઘટના, ભગવાનના ફોટો અને મુર્તીઓ તોડી પાડવામાં આવી

છેલ્લા ઘણા દિવસથી પાકિસ્તાન(Pakistan)માં હિંદુ લોકોને ત્રાસ આપવામાં આવી રહ્યો છે. અને પાકિસ્તાન(Pakistan)માં વિવિધ હિંદુ મંદિરો ઉપર હુમલો કરીને તોડફોડ કરવામાં આવી રહી છે. મંદિરની અંદર ભગવાનના ફોટો ફાડી નાખવામાં આવી રહ્યા છે. અને સાથે સાથે ભગવાનની મુર્તીઓને પણ તોડી નાખવામાં આવી રહી છે. પાકિસ્તાન (Pakistan) દ્વારા આ પ્રકારની ઘટનાનો ભારતીય હિંદુ દ્વારા વિરોધ કરવામાં […]

ભારતના પ્રિયંકા રાધાકૃષ્ણન ન્યુઝીલેન્ડમાં મંત્રી બન્યા, ન્યુઝીલેન્ડમાં મંત્રી પદ મેળવનાર પ્રથમ ભારતીય બન્યાં

ભારતના કેરળના પ્રિયંકા રાધાકૃષ્ણને સોમવારે ન્યુઝીલેન્ડમાં મંત્રી તરીકેના શપથ લીધા છે. ન્યુઝીલેન્ડના મંત્રીમંડળમાં સ્થાન પામનાર તેઓ પ્રથમ ભારતીય છે. વડાપ્રધાન જૈકિંડા અર્ડર્ને તેમનું નવું મંત્રીમંડળ બનાવ્યું છે, જેમાં પ્રિયંકા રાધાકૃષ્ણનને સામેલ કરવામાં આવ્યા છે. 41 વર્ષીય રાધાકૃષ્ણને સામુદાયિક અને સ્વૈચ્છિક ક્ષેત્ર મંત્રીના રૂપમાં શપથ લીધા છે. તેમનો જન્મ ચેન્નાઈમાં થયો છે. જ્યારે ઉછેર અને ભણતર […]

હરિયાણાની ઘટનાને પગલે હિંમતનગરમાં અસામાજિક તત્વો અને રોમિયોની રંજાડ સામે યુવાનોનું સંગઠન, યુવતીએ હેરાનગતિની બસ ચીઠ્ઠી લખી અહીં પેટીમાં નાખી દેવાની, લેવાશે એક્શન

હરિયાણાની ઘટના બાદ બહેન- દીકરીઓને અસામાજિક તત્વો, રોમિયોની રંજાડથી છૂટકારો અપાવવા હિન્દુ યુવા સંગઠને પહેલ કરી છે. આ ગૃપ સંકટ સમયના ભાઇઓ બનીને ભોગ બનનારની ઓળખ ખાનગી રાખી પોલીસના સહયોગથી આવા તત્વોને પાઠ ભણાવવા મદાને પડ્યુ છે. જેના માટે હિંમતનગર શહેરના મંદિરો, દેરાસરો આગળ ફરિયાદ બોક્સ મૂકવામાં આવ્યુ છે, જે દર ત્રણ દિવસે ખોલવામાં આવનાર […]

ઘૂંટણના સાંધા બદલ્યા વગર જ જાપાની પદ્ધતિથી સફળ સારવાર, એક જ દિવસમાં દુખાવામાંથી રાહત મળી, દેશમાં આ પ્રકારે પ્રથમ વખત સારવાર કરાયાનો દાવો

અમદાવાદ: ‘સંધિવા’ તેમજ મોટી ઉંમરે ઘૂંટણમાં અસહ્ય દુખાવો થતાં મોટાભાગના લોકો ઘૂંટણની સર્જરી કરાવતાં હોય છે. ઘૂંટણનાં સાંધા ન બદલાવા માંગતી એક મહિલાએ બંને ઘૂંટણે ભૂવા પાસે કોલસાના 14 ડામ લીધા હતા. છેવટે શહેરના બે ડોક્ટરોએ મહિલાના ઘૂંટણના સાંધા બદલવાની સર્જરી વિના અદ્યતન જાપાની ‘જેનીક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન (જેએઇ)’ પદ્ધતિથી સારવારથી એક જ દિવસમાં દુખાવામાં 70થી […]

છત્તીસગઢના શિલ્પકારે બનાવ્યો 40 કલાક સુધી ચાલુ રહેતો માટીનો દીવો, વીડિયો જોઇને દીવડાની ડિમાન્ડ વધી

મધ્યપ્રદેશના છત્તીસગઢના કોડા ગામમાં રહેતા અશોક ચક્રધારીએ 24થી 40 કલાક સુધી પ્રજ્વલિત રહી શકે એવો માટીનો દીવો બનાવ્યો છે. આ દીવા માટે તેમને નેશનલ મેરિટ અવૉર્ડ સર્ટિફિકેટથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આપને જણાવીએ કે અશોક ચક્રધારી એક શિલ્પકાર છે અને ઘણાં વર્ષોથી તે આ જ કામ કરી રહ્યા છે. અશોક ચક્રધારીનું કહેવું છે કે, […]

દિવાળી ટાણે સુરતના હીરા બજારમાં ખળભળાટ, અધધ 15 કરોડના હીરા લઈ દલાલ છૂમંતર

દિવાળીને હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સુરતના હીરા બજાર ((Surat Diamond Market) માં ખળભળાટ મચી જવા પામ્યો છે. દિવાળી ટાંણે જ લગભગ રૂપિયા 15 કરોડનું ઉઠામણું થતા ફફડાટ વ્યાપી ગયો છે. એક દલાલ (Broker) 30 જેટલા હિરાના વ્યાપારીઓ (Diamond)નો માલ લઈને ગાયબ થઈ ગયો હોવાના અહેવાલ છે. આ ઉઠામણાએ ફરી એકવાર હીરા […]

અમદાવાદ શહેરમાં ગુનેગારોને નથી પોલીસનો ડર ! ઠક્કરનગરમાં ફાયરિંગ, તલવારથી સામસામે હુમલો, શહેરીજનો ભયભીત

અમદાવાદ શહેર (Ahmedabad City)માં ગુનેગારો બેફામ બની રહ્યા છે. જાણે કે, લોકોમાં પોલીસનો ડર જ ખતમ થઇ ગયો હોય તેમ મારામારીની અને છેડતીની ઘટનાઓ છાશવારે સામે આવતી રહે છે. પોલીસ (Ahmedabad Police) અને કાયદો તથા વ્યવસ્થા જાણે બેઅસર બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આજે શહેરના ઠક્કરબાપાનગર વિસ્તારમાં ઓઢવની (Odhav) કુખ્યાત ફ્રેકચર ગેંગમાં અંદરો-અંદર […]

નાસ લેવાથી કોરોનાનું સંક્રમણ નહીં ફેલાતું હોવાનું સંશોધનમાં દાવો, પોઝિટિવ દર્દીને સળંગ 5 દિવસ સ્ટીમ આપવામાં આવતા રિપોર્ટ નેગેટિવ આવ્યો

મુંબઈના ડોક્ટરોની ટીમે કોરોના વાઇરસની સારવારમાં સ્ટીમ(નાસ)ની અસર વિશે રિસર્ચ કર્યું છે. તેમણે રજૂ કરેલા તબીબી પરીક્ષણો વિશે તૈયાર કરેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે કોરોના વાઇરસનું બંધારણ ઇન્ફલુએન્ઝા વાઇરસ જેવું છે. તેમાં તર્કસંગત નિરીક્ષણ કરતા ગરમી અને ભેજના સાયુજ્યમાં કોરોના વાઇરસ ફેલાય છે, પરતું રિસર્ચને અંતે તબીબોએ એવો મત વ્યકત કર્યો હતો કે નાસને લીધે […]