સુરેન્દ્રનગરમાં માથાભારે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે એસિડ પીધું, વગદાર નરસી પટેલ સહિત 14 સામે ફરિયાદ
વ્યાજખોરોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે. વ્યાજખોરોના ત્રાસના કારણે લોકો આત્મહત્યા (suicide) કરી પોતાનું જીવન ટૂંકાવતા હોય છે. આવા અનેક કિસ્સાઓ સમાજમાં બનતા રહે છે ત્યારે સુરેન્દ્રનગરમાં (surendranagar) માથાભારે વ્યાજખોરોના કારણે યુવકે એસિડ (drink acid) ગટગટાવીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, યુવકની હાલત ગંભીર હોવાથી સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad civil hospital) ખાતે […]