Browsing category

સમાચાર

શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નશાની હાલતમાં પોલીસ વાનમાં જ રંગરેલિયા કરતો રંગેહાથ ઝડપાયો, લોકોએ કપડાં ઉતારી મેથીપાક ચખાડ્યો, ફુલેકું ફેરવ્યું

રાજકોટ ગ્રામ્યનાં શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો અશ્વિન મકવાણા નશાની હાલતમાં ભાન ભૂલ્યો હતો. નાશની હાલતમાં જ પોલીસ વાનમાં એક યુવતી સાથે રંગરેલિયા કરતો સ્થાનિક લોકોના હાથે રંગેહાથ ઝડપાયો હતો. સ્થાનિક લોકોએ અશ્વિન મકવાણાનો રંગરેલિયા કરતો વીડિયો મોબાઇલમાં ઉતારી લીધો હતો. બાદમાં લોકોએ અશ્નિન મકવાણાનાં કપડાં ઉતારી મેથીપાક ચખાડી ગામમાં ફુલેકું ફેરવ્યું […]

રાજકોટમાં ઝવેરીએ સ્યુસાઈડ નોટ લખી આપઘાત કર્યો વાંચીને હૃદય ભરાઈ જશે.. ‘રહી જિંદગી તો ફિર મિલેંગે, વરના બાય બાય’

રાજકોટ શહેરમાં આપઘાતના બનાવોમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે, ત્યારે પૈસાની લેતીદેતી અને ધમકીથી કંટાળી સોની વેપારીએ સ્યુસાઈડ નોટ લખી ઝેર પી આપઘાત કરી લેતા એ ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. સ્યુસાઈડ નોટમાં સંબંધના દાવે આપેલા 75 લાખ તેમજ 37 લાખના દાગીના પરત આપતા ન હોવાથી અને ઊલટાની દંપતી સહિત 8 જેટલા શખસો […]

જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના: ભારતીય સેનાના હેલીકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ થતા બે પાયલોટ શહીદ થયા

જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં એક મોટી દુર્ઘટના સામે આવી છે જેમાં ભારતીય સેનાના હેલીકોપ્ટર ક્રેશ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં બંને પાયલોટ શહીદ થયા છે. હેલીકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ જમ્મુના પટનીટોપ વિસ્તારના શિવગઢ પહાડોમાં થયું હતું. ઘટનામાં મૃત્યુ પામેલા પાયલોટની ઓળખાણ મેજર રોહિત કુમાર અને મેજર અનુજ રાજપૂત તરીકે થઈ […]

‘તારા પતિ કરતા સારી રીતે રાખીશ’, સુરતના ગોડાદરા વિસ્તારમાં ​નાઈટ શિફ્ટ પર ગયેલા પતિની ગેરહાજરીનો લાભ લઈને પાડોશી મહિલા પર બળાત્કાર ગુજાર્યો

સુરતના ગોડાદરા વિસ્તારમાં નાઈટ શિફ્ટમાં કામ પર ગયેલા પતિની ગેરહાજરીમાં ભૂતપૂર્વ પાડોશીએ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. પતિ નાઈટ શિફ્ટમાં કામ પર ગયો હતો ત્યારે તેનો લાભ લઈને પાડોશી ઘરમાં ઘૂસી ગયો હતો અને પતિ તથા દીકરીઓને મારી નાંખવાની ધમકી આપી હતી અને દુષ્કર્મ ગુજાર્યું હતું. તેની સામે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. […]

હિન્દુ યુવતી સાથે ઉભો હતો મુસ્લિમ યુવક, ત્યાં પહોંચ્યા હિન્દુ જાગરણ મંચના કાર્યકર્તા, મુસ્લિમ પ્રેમીને ચપ્પલથી મારવાની ફરજ પડાઈ, વિડીયો વાયરલ

એન્ટિ લવજેહાદનો કાયદો ધરાવતા ઉત્તરપ્રદેશમાં હિન્દુ પ્રેમિકાને તેના મુસ્લિમ પ્રેમીને ચપ્પલ મારવા ફરજ પડાઈ હોવાની એક ઘટના બની છે. હિન્દુવાદી સંગઠનોએ આ કપલને પકડ્યું હતું, અને છોકરીને પ્રેમીને ચપ્પલથી મારવા ફરજ પાડી હતી. આ ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે. હિન્દુ જાગરણ મંચના કાર્યકરોએ ત્યારબાદ મુસ્લિમ યુવકની લવજેહાદના કાયદા હેઠળ ધરપકડ થાય તેવા પ્રયાસ કર્યા […]

દાહોદના ધાનપુરની કલંકિત ઘટના: પીપોદરા ગામે માતા-પત્ની અને ભાભીની મદદથી એક યુવકે કિશોરી પર 3 દિવસ અને તેના મિત્રએ 4 મહિના સુધી દુષ્કર્મ આચર્યું

ધાનપુર તાલુકાના પીપોદરા ગામના યુવકે તેની માતા-પત્ની અને ભાભીની મદદથી કિશોરીના ઘરે જઇ તેનાં ભાઇ-બહેનને ધાકધમકી આપી ઉપાડી લીધી હતી. ત્યાર બાદ પોતાના ઘરે લઇ ત્રણ દિવસ ગોંધી રાખી અવારનવાર બળાત્કાર ગુજાર્યો, એ બાદ તેના મિત્રને સોંપી દીધી હતી. તે મિત્રે પણ કિશોરીને પત્ની તરીકે રાખવા બળજબરીપૂર્વક લઇ જઇ ચાર મહિના સુધી ગોંધી રાખી અવારનવાર […]

ગોધરામાં કસ્ટડીમાં આત્મહત્યા કરનાર કાસિમનો જનાજો પોલીસચોકી પાસે પહોંચતાં જ અસામાજિક તત્ત્વોએ પથ્થરો મારી પોલીસ ચોકીમાં તોડફોડ કરી

ગોધરાના બી-ડિવિઝન પોલીસ મથકમાં ગૌમાંસનો આરોપી કાસીમ અબ્દુલ્લા હયાતે પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી હતી, જેને લઇને લધુમતી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. મૃતક કાસિમ હયાતનું પેનલ પીએમ વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. બી-ડિવિઝન પોલીસ મથકના કસ્ટડીમાં આત્હત્યાના કેસમાં પીએસઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સમાજના અગ્રણીઓ અને વકીલની સલાહ લઇને પરિવારજનોઓ જવાબદારો સામે કાર્યવાહી કરવા […]

પોલીસ વિભાગમાં મોટાપાયે ફેરફારો થવાની આશંકા, હર્ષ સંઘવીએ સમીક્ષા શરૂ કરી, સામૂહિક બદલીની સંભાવના

ગુજરાતના પોલીસ વિભાગમાં આઇપીએસ ઓફિસરોની સામૂહિક બદલી તોળાઇ રહી છે જેમાં એસપી થી ડીઆઇજી અને આઇજી રેન્કના ઓફિસરો બદલાય તેવી સંભાવના છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓમાં 30થી વધુ આઇપીએસ ઓફિસરો બદલાશે. આ બદલીઓ રથયાત્રા પછી થવાની હતી પરંતુ રાજકીય ઘટનાક્રમના કારણે તે પાછી ઠેલવામાં આવી હતી પરંતુ હવે ઝડપથી ઓર્ડર થઇ શકે છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

મોરબીમાં અનોખી પ્રેમ કહાની, મોત બાદ પણ ના છૂટ્યો સાથ, વૃદ્ધ દંપતીના એક જ ચિતા પર અંતિમ સંસ્કાર કરાયા

જયારે લગ્ન થાય છે, ત્યારે ભગવાનની સાક્ષીએ પતિ-પત્ની સુખ-દુ:ખમાં સાથે રહેવાના કોલ આપે છે. જ્યારે આજના સમયમાં અનેક યુગલો જીવતે જીવ પણ સાથે નથી રહી શકતા અને અલગ થઇ જાય છે, ત્યારે મોરબીના સદુલકા નામના નાનકડા ગામમાં એક વૃદ્ધનું અવસાન થયું, જેના થોડી જ વારમાં તેમના પત્ની પણ કુદરતી રીતે જ ભગવાનના ધામમાં પહોચી ગયા. આમ […]

પંજાબના નવનિયુક્ત CMએ સત્તા સંભાળ્યા બાદ ખેડૂતોને આપી મોટી ભેટ, વીજ-પાણીનું બિલ થશે માફ

પંજાબના નવનિયુક્ત CM ચરણજીત સિંહ ચન્નીએ (Charanjit Singh Channi) સત્તા સંભાળ્યા બાદ ખેડૂતો અને સામાન્ય લોકોને મોટી ભેટ આપી છે. ચન્નીએ શપથ લીધા બાદ પોતાની પ્રથમ પત્રકાર પરિષદમાં કહ્યું, ‘અમે ખેડૂતોના પાણી અને વીજળીના બિલ માફ કરીશું.’ લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું, ‘પંજાબ […]