Browsing category

સમાચાર

ધોળા દિવસે થયેલી હત્યાથી ચકચાર: પહેલા હાથમાં ગોળી મારી, પછી દોડાવ્યો અને ઢસડીને ગોળીથી ભેજું ઉડાવી દીધું, બાદમાં પથ્થરથી માથું કચડી નાખ્યું

પાડોશી રાજ્ય રાજસ્થાન (Rajasthan)ના પાટનગર જયપુરમાં હત્યાનો એક ચકચારી બનાવ સામે આવ્યો છે. બનીપાર્કમાં પાંચથી છ બદમાશોએ સ્કૉર્પિયોમાં સવાર યુવકની તાબડતોબ ગોળી મારીને હત્યા (Jaipur youth killed) નિપજાવી હતી. બદમાશોએ આવતાની સાથે જ મિત્રો સાથે બેઠેલા યુવકના હાથમાં ગોળી મારી હતી. લોહીલૂહાણ થયેલો યુવક ગાડીમાંથી નીચે ઉતરીને બચવા માટે આશરે 30 મીટર દૂર સુધી ભાગ્યો […]

માંડવીમાં કામાંધ પિતાએ દીકરી પર નજર બગાડી, કહેતો ‘તું સેક્સી લાગે છે’: છેવટે કંટાળીને પુત્રીનો આપઘાત, પિતાની પોલીસે ધરપકડ કરી

માંડવીમાં કામાંધ બનેલા પિતાએ પુત્રી પર નજર બગાડીને ન કરવા જેવા અને શરમથી માથું ઝૂકી જાય તેવા કૃત્યો આચરતાં છેવટે કંટાળીને પુત્રીએ ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું હતું. ઘટના બન્યાના એક માસ બાદ માંડવી પોલીસે સગીરાની માતાની ફરિયાદના આધારે પિતા સામે ગુનો નોંધીને પિતાની ધરપકડ કરી હતી. મૃતક સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, દીવાદાંડી પાસે […]

મહેસાણાની જૂની મામલતદાર ઓફિસમાંમાંથી 484 જૂની મતદાન પેટીની ચોરી, પોલીસ દોડતી થઈ

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને હજુ એક વર્ષ કરતા પણ વધુ સમયની વાર છે ત્યાં મતદાન પેટીની ચોરીનો કિસ્સો સામે આવતા એક તરફ રમૂજ ફેલાઈ છે.તો સ્થાનિક વહીવટી તંત્રના હોંશ ઉડી જવા પામ્યા છે. પરિણામે લોખંડની મજબૂત એવી 484 પેટીઓ કોઈ અજાણ્યા ઇસમો ચોરી ગયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જોવાની ખૂબી એ છે કે , મહેસાણા શહેરની […]

વઢવાણ પ્રેમસંબંધમાં ખેલાયો લોહિયાળ જંગ: પ્રેમિકાનો ભાઈ હુમલો કરે તે પહેલાં પ્રેમીએ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખી

વઢવાણના ધોળીપોળમાં સોમવારે સાંજે છરીના ઘા ઝીંકી હત્યાનો બનાવ બન્યો હતો. હત્યા કરી ફરાર થયેલા આરોપીને એલસીબી ટીમે ધ્રાંગધ્રાથી બનાવના બે કલાકના અરસામાં જ પકડી પાડયો હતો. જ્યારે હત્યાનું કારણ પ્રેમ પ્રકરણ સામે આવ્યુ છે. મૃતકની બહેન સાથે હત્યારાને પ્રેમ સબંધ હોવાનું બહાર આવ્યુ છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા […]

એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાનો દાવો: ભારતમાં હવે નહીં આવે ત્રીજી લહેર, કહ્યું- ટૂંક સમયમાં સામાન્ય શરદી-ખાંસી, તાવ જેવો થઈ જશે કોરોના વાઇરસ

દેશમાં કોરોના વાઇરસની બીજી લહેર હવે ઘણી નબળી પડી ગઈ છે. વાઇરસને કારણે સંક્રમિતોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. મંગળવારે સંક્રમણના 26 હજાર કેસ નોંધાયા હતા અને તેની સાથે જ 252 લોકોનાં મોત થયાં છે. આ દરમિયાન દિલ્હી એઈમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાના જણાવ્યા પ્રમાણે, કોરોના હવે મહામારી રહી નથી. દેશમાં કોરોનાની ત્રીજી લહેર […]

શું ભારતમાં સાડી પહેરવી ગુનો છે? દિલ્હીની રેસ્ટોરન્ટમાં સાડી પહેરીને આવેલી મહિલાને ઘૂસવાની જ ના પાડી દીધી, વીડિયો વાયરલ

એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેને દિલ્હીની એક રેસ્ટોરન્ટમાં પ્રવેશતા રોકવામાં આવી છે. કારણ કે તેણે ભારતીય પરંપરાગત ડ્રેસ સાડી પહેરી હતી. આ ઘટના ઓગસ્ટ ક્રાંતિ માર્ગ પર સ્થિત એક્વિલા દિલ્હી નામની રેસ્ટોરન્ટમાં બની હતી. જ્યાં સ્ટાફે એક મહિલાને સાડી પહેરી હોવાને કારણે રેસ્ટોરન્ટમાં પ્રવેશતા અટકાવી હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર […]

પંચમહાલની સગીરા સોશિયલ મીડિયામાં વીડિયો જોઈને પ્રેમમાં પડી, મોટી ઉંમરના પ્રેમીને મળવા છેક મહેસાણા પહોંચી, પોલીસે વેળાસર બચાવી લીધી નહીંતર…

પ્રેમમાં માણસને પોતાના પ્રિયપાત્ર સિવાય કંઈ જ સૂજતું નથી એટલે પ્રેમને પાગલ અને આંધળો હોવાની ઉપમા મળી છે. તેમાં પણ આજના સોશિયલ મીડિયાના યુગમાં પોતાના સંતાનોનું ભલું ઈચ્છતાં માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયાની એક એપ્લીકેશનથી પરિચયમાં આવેલી પંચમહાલની સગીરા 192 કિમી દૂર નાનીદાઉ ગામના પ્રેમીને મળવા મહેસાણા પહોંચી હતી. જોકે, તે […]

ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરિની સુસાઇડ નોટમાં જેનો ઉલ્લેખ છે તે સ્વામી આનંદગિરિ ઓસ્ટ્રેલિયામાં મહિલાઓ સાથે છેડતીથી લઈને દારૂના વિવાદોમાં બદનામ થઈ ચૂક્યો છે, લક્ઝરી કારોનો પણ શોખીન

પ્રયાગરાજમાં ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગિરિનું સોમવારે શંકાસ્પદ મૃત્યુ થયું છે. ઘટનાસ્થળ પરથી પોલીસને 7 પાનાંની સુસાઇડ નોટ મળી છે. એમાં તેમના શિષ્ય આનંદગિરિનો પણ ઉલ્લેખ છે. એ પછી ઉત્તરાખંડ પોલીસે આનંદગિરિની ધરપકડ કરી છે. પોતાને ઘૂમંતુ યોગી કહેનાર સ્વામી આનંદગિરિ પહેલાં પણ વિવાદોમાં રહ્યો હતો. આ કારણે તે હંમેશાં સમાચારોમાં રહ્યો છે. પછી […]

જયપુરની રેસ્ટોરાંમાં બર્ગરની અંદરથી વીંછી નીકળ્યો, પહેલી બાઈટ લીધા પછી યુવક હોસ્પિટલ પહોંચ્યો; કેસ દાખલ

રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક પ્રસિધ્ધ રેસ્ટોરાંમાં બર્ગરની અંદર વીંછી નીકળવાની ઘટના સામે આવી છે. મિત્ર સાથે બર્ગર ખાવા પહોંચેલા યુવકે વીંછીનો અડધો ભાગ પણ ખાઈ લીધો હતો. અચાનક મોંમાં વિચિત્ર સ્વાદ આવવાથી યુવકે જોયું તો તેના બર્ગરમાં વીંછીનો અડધો ભાગ નજરે આવ્યો. તબીયત બગડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. યુવકને હાલ ઓબ્સર્વેશન હેઠળ રાખવામાં […]

ચેતી જજો! લીલા શાકભાજીના નામે તમે કેન્સરના કોળિયા પેટમાં પધરાવો છો! કેમિકલ ફેક્ટરીઓએ છોડેલા પાણીથી ઉગાડાયેલાં શાકભાજીથી કેન્સર વિસ્ફોટ

અમદાવાદથી ગયેલું ઝેર શાકભાજીમાં ભળીને ફરી પરત અમદાવાદ જ આવે છે અને અમદાવાદીઓ આરામથી આરોગે છે ? શું કેમિકલ ફેક્ટરીઓ લાખો માનવ જિંદગી ખતમ કરી દેશે પછી સરકાર અનેે મનપા કુંભકર્ણની નિંદ્રામાંથી જાગશે? અમદાવાદમાં મળતાં લીલાછમ શાકભાજી જોઈને શહેરની હર કોઈ ગૃહિણી મોહી પડે. આપણે આ શાકભાજી ખરીદી લાવીએ અને હોંશે હોંશે આરોગીએ પણ ખરા. […]