Browsing Category

સમાચાર

સરકાર ગાયનાં છાણ અને ગૌમૂત્રમાંથી પ્રોડક્ટ બનાવવાનો બિઝનેસ શરૂ કરવા માટે આપશે 60 ટકા ભંડોળ

કેન્દ્ર સરકાર દ્વારા ગોબર અને ગૌમૂત્રથી નવાં ઉત્પાદનો બનાવવાનો ધંધો શરૂ કરીને સરકારી ભંડોળ મેળવી શકાશે. રાષ્ટ્રીય કામધેનુ કમિશનના જણાવ્યા અનુસાર, ડેરીની સાથે સાથે ગાયનું છાણ અને ગૌમૂત્રમાંથી બનેલા ઉત્પાદનવાળાં સ્ટાર્ટઅપ માટે લોકોને શરૂઆતમાં…
Read More...

ભાદરવી પૂનમ મેળો- યાત્રાધામ અંબાજીમાં ભક્તિ અને શ્રધ્ધાનું ઘોડાપૂર, ભાદરવી પૂનમના મહામેળામાં લોકો…

પવિત્ર અને પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળામાં ભક્તિ, શક્તિ, તપ અને શ્રધ્ધાનાં જાણે ઘોડાપૂર ઉમટ્યાં છે. માઈલોની પદયાત્રા કરી અંબાજી પહોંચેલા લાખો માઇભક્તો માં અંબેના દર્શન કરીને ધન્ય બન્યાં છે. અંબાજી જતા તમામ રસ્તાઓ પર…
Read More...

નવસારીના રત્નકલાકારે કેન્સરથી પીડાતી 10 વર્ષની બાળકીને લોહીના સ્ટેમ સેલનું દાન કરીને આપ્યું જીવનદાન

રક્તદાન જીવતદાન જેવા સ્લોગનો ખુબ પ્રચલિત થયા છે જેમા એલોપેથી એ રક્ત અને યુરીન રિસર્ચ પર આધારિત પધ્ધતિની સારવાર પ્રચલિત બની છે જેમા બ્લડકેન્સરના વધતા કિસ્સાઓ લોકોના જીવ હરી રહ્યા છે ત્યારે નવસારીના એક હિરાના રત્નાકારે પોતાના સ્ટેમશેલ આપી 10…
Read More...

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા યુવાને જીવ જોખમમાં મૂકીને આગમાંથી 3 બાળકોને બચાવ્યા

સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં લાગેલી આગમાં હોસ્પિટલના ફાયર વિભાગમાં કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા ક્રિષ્ણાએ પોતાનો જીવ જોખમમાં મૂકીને 3 નવજાત બાળકોને બચાવ્યા હતા. ત્રણ બાળકોને બચાવનાર ક્રિષ્ણા આગના ધુમાડાથી ઘેરાયેલી હોસ્પિટલનો…
Read More...

ઓરિસ્સાની 27 વર્ષની અનુપ્રિયા દેશની પ્રથમ આદિવાસી મહિલા પાઇલટ બની, પાઇલટ બનવા માટે તેણે એન્જિનિયરિંગ…

ઓરિસ્સામાં આદિવાસી કોમની એક છોકરીએ નાનપણમાં પાઇલટ બનાવનું સપનું જોયું હતું, જે તેણે અનેક આકરા સમયમાંથી પસાર કરીને પૂરું કર્યું છે. ઓરિસ્સામાં 27 વર્ષની અનુપ્રિયા લાકડા આદિવાસી કોમની પ્રથમ મહિલા પાઇલટ બની છે. સપના પૂરાં કરવા એન્જિનિયરિંગ…
Read More...

ભાદરવા સુદ ચૌદસ એટલે ગણેશ ઉત્સવ સમાપ્તિ, જાણો ગણેશ વિસર્જનના શુભ મુહૂર્ત

આજે ભાદરવા સુદ ચૌદસની વૃદ્ધિ તિથિ જેને અનંત ચતુર્દશી, શ્રી ગણેશ મહા ઉત્સવ સમાપ્તિ તરીકે ગણવામાં આવે છે. આખા દિવસમાં ગમે ત્યારે ભગવાન ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરી શકાય, કારણ કે ભદ્રા કે વિષ્ટી જેવો યોગ બનતો નથી માટે આખા દિવસમાં ગમે ત્યારે…
Read More...

વરસાદી માહોલમાં ‘બોલ માડી અંબે જય જય અંબે’ના નાદ સાથે લાખોની સંખ્યામાં પદયાત્રીઓ અંબાજીમાં ઉમટી…

કરોડો માઇભક્તોની આસ્થાના પવિત્ર તીર્થસ્થાન અંબાજી ખાતે ભાદરવી મહામેળો સોળે કળાએ જામ્યો છે. વરસાદી માહોલ વચ્ચે પણ ‘બોલ માડી અંબે... જય જય અંબે...’ના નાદ સાથે આગળ વધી રહ્યા છે. માતાજી ઉપરની વિરાટ શ્રધ્ધાના લીધે યાત્રિકો થાક કે વરસાદની પરવા…
Read More...

ગીરના જંગલમાં જીતુ વાઘાણીએ સીટ બેલ્ટ બાંધ્યા વગર ચલાવી જીપ્સી, સોશિયલ મીડિયામાં ટ્રાફિક રૂલ્સનો ભંગ…

ગુજરાતમાં સત્તારૂઢ પક્ષ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ગઈકાલે તેમના ફેસબુક પેજ પર ગીરના જંગલમાં ગયા તેની તસવીરો શેર કરી છે. તેમણે શેર કરેલી તસવીરો હોલ વોટ્સએપ પર વાઈરલ થઈ છે. વાઘાણીએ ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હોવાની દલીલ કરાઈ છે. સીટ…
Read More...

ગુજરાતમાં હજુ 24 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

રાજ્યમાં છેલ્લા છ વર્ષમાં સૌથી વધુ સિઝનનો 116.59 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગે હજુ 24 કલાક ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. છેલ્લે 2013માં રાજ્યમાં 128 ટકા વરસાદ…
Read More...

સમાધાન- વિવાદનો અંત, સંત સમેલનની બેઠક પૂર્ણ, હવે કોઇ સ્વામિનારાયણ સંત સનાતન ધર્મ વિરૂદ્ધ નિવેદન નહીં…

કથાકાર મોરારિ બાપુ અને સ્વામિનારાયણ સંપ્રદાય વચ્ચે છેલ્લા થોડા દિવસથી નિલકંઠવર્ણી વિવાદ ચાલી રહ્યો હતો જેનો હવે અંત આવી ગયો છે. આજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને જૂનાગઢના મેયર ધીરૂભાઇ ગોહેલ વચ્ચે બંધબારણે બેઠક યોજાઇ હતી. જેમાં…
Read More...