Browsing Category

સમાચાર

કોરોનાના દર્દીઓ પર ઈબોલા વાયરસની દવા કરી રહી છે અસર, શિકાગોમાં 125માંથી 123 દર્દીઓ સાજા થઈ ગયા

કોરોના વાયરસ સામે લડી રહેલી દુનિયા માટે એક સારી ખબર છે. અમેરિકાના વૈજ્ઞાનિકોએ કહ્યું કે, ઈબોલાના ખાત્મા માટે તૈયાર કરાયેલી દવા રેમડેસિવિર (Remdesivir) કોરોના વાયરસના દર્દીઓ પર જાદુઈ અસર કરી રહી છે. અમેરિકન વૈજ્ઞાનિકોની આ જાહેરાત બાદ હવે આ…
Read More...

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 326 નવા કેસ, એક જ દિવસમાં સૌથી વધુ 22ના મોત, મૃત્યુઆંક 236, કુલ…

કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજ્યમાં તેના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કેટલાક કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પણ જઇ રહ્યા છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો…
Read More...

સમગ્ર દેશમાં લોકડાઉની મુદત વધુ બે અઠવાડિયા માટે વધી, હવે 17 મે સુધી ચુસ્ત અમલનો કેન્દ્ર સરકારનો…

કોરોના સંકટને લઇ PM મોદી અને મંત્રીઓ વચ્ચેની બેઠક યોજાઇ હતી. જેમાં 3 મે બાદ લોકડાઉનને લઇને રણનીતિ પર ચર્ચા થઇ હતી. બીજા તબક્કાના લોકડાઉનને લઇને ચર્ચા કરાઇ હતી. ત્યારે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં બે અઠવાડિયા સુધી વધુ લોકડાઉન…
Read More...

રાજકોટમાં આજથી ફાકી, તમાકુ અને સિગારેટ પીનાર સામે આ કલમ હેઠળ ગુનો નોંધી કેસ થશે- પોલીસ કમિશનરનો આદેશ

ગુજરાતમાં લોકડાઉનના કારણે સૌથી વધારે ખરાબ હાલત ગુટખા, પાન-મસાલા અને ફાકી ખાનારા વ્યસનીઓની થઈ છે. સૌરાષ્ટ્રમાં ગુટખા, પાન-મસાલા અને ફાકી ખાનારા તમાકુની વસ્તુઓના બંધાણીઓ મોટી સંખ્યામાં છે. આ બંધાણીઓ ગુટખા, પાન-મસાલા અને ફાકી લેવા માટે જાત…
Read More...

દેશમાં લોકડાઉન લંબાશે તો કોરોના વાયરસથી નહીં ભૂખમરાથી લોકો મરશે: નારાયણ મૂર્તિ

ઈન્ફોસિસના સંસ્થાપક એનઆર નારાયણ મૂર્તિએ લાંબા લોકોડાઉનના ખતરા અંગે પોતાનો મત રજૂ કર્યો છે. તેમણે કહ્યું છે કે જો ભારતમાં લોકડાઉન લાંબુ ચાલ્યું તો કોરોના કરતા તેમાં વધારે લોકોનો જીવ જઈ શકે છે. લાંબા લોકડાઉનના કારણે મોટી સંખ્યામાં લોકો ભૂખથી…
Read More...

સુરત સિવિલની ઘોર બેદરકારી: બે દિવસ પહેલા હૉસ્પિટલમાંથી ભાગેલ કોરોના પોઝિટિવ દર્દીની લાશ સિવિલમાંથી જ…

બેદરકારી બાબતે જાણે સુરત સિવિલ હૉસ્પિટલ (Surat Covid 19 Hospital)પ્રથમ નંબર મેળવશે તેવો ઘાટ ઘડાયો છે. મંગળવારે સિવિલ હૉસ્પિટલમાંથી કોરોના પોઝિટિવ એક દર્દી (Corona Positive Patient) ભાગી ગયાના સમાચાર સામે આવ્યા હતા. જે બાદમાં પોલીસે તેને…
Read More...

‘રામ રાખે તેને કોણ ચાખે’ અમદાવાદમાં 4 મહિનાનાં બાળકે માત્ર 7 દિવસમાં કોરોનાને હરાવ્યો

અમદાવાદ શહેરના નરોડા રોડની વિજય મિલની આસપાસના શ્રમજીવી વિસ્તારમાં આવેલી અંબાપુરાંની ચાલીમાં ૪ મહિનાના મહાવીર નામના બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ગત તા.૧૮મી એપ્રિલના રોજ બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને એસવીપી હોસ્પિટલમાં દાખલ…
Read More...

રાત્રે ચાલવા નીકળતા લોકો સામે પણ કાર્યવાહી થશે, પોલીસ સાઈકલ પર આવીને પકડશે : DGP

કોરોનાના સંક્રમણથી બચવા માટે અમલી કરવામાં આવેલા લોકડાઉનનો હજુ પણ ઘણા વિસ્તારોમાં અમલ થઈ ન રહ્યો હોવાની ફરિયાદો પોલીસને મળે છે. ખાસ કરીને રાત્રિના સમયમાં નાગરિકો ઘરની બહાર વધુ નીકળતા હોવાની મળતી ફરિયાદને ગંભીરતાથી લઈને રાજ્યના પોલીસ વડા…
Read More...

અમેરિકામાં મૂળ આણંદના ડોક્ટર અરવિંદ પટેલનું કોરોનાથી કરૂણ મોત, 25 દિવસની સારવાર બાદ દુનિયાને કહી…

ગુજરાતમાં કોરોના વાયરસના કારણે હાહાકાર મચેલો છે ત્યારે વૈશ્વિક બિમારીના ભરડામાં સૌથી વધુ અમેરિકા આવ્યું છે. મહાસત્તા હોવા છતાં કોરોના સામે અમેરિકા નતમસ્તક બની ગયું છે. કોરોનાના ભરડામાં અમેરિકામાં વસતા ઘણા બધા ગુજરાતીઓ સહિત ભારતીયોએ પોતાનો…
Read More...

જલ્પા ગાંધી પોતાની સાડા ત્રણ વર્ષની દીકરીને નાના-નાની પાસે રાખી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની કરે છે…

કોરોનાના ચેપને નાથવો એક પડકાર જરૂર છે પરંતુ રાજ્યના આરોગ્ય વિભાગ સહિતના તમામ પ્રશાસન દ્વારા કોઇપણ કચાસ છોડવામાં આવી રહી નથી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેઝિગ્નેટેડ કોવિડ-19 જાહેર કરાયેલી 1200 બેડની હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ,…
Read More...