Browsing Category

શ્રદ્ધાંજલી

તબીબનુ ફોજીના પત્નીઓને મફત સારવાર આપવાનું અનોખું અભિયાન

હાલમાં જમ્મુ-કશ્મીરના પુલવામાં થયેલા હુમલામાં દેશના 44 વીર જવાનો શહીદ થતાં દેશ આખામાં વિરોધ અને ભારે ગુસ્સો જોવા મળ્યો હતો. આ ઘટના બાદ શહીદોને સામાજિક સંથાઓ, અભિનેતાઓ, ક્રિકેટેરો, અધિકારીઓ અને વિવિધ સંગઠનોએ ફાળો આપીને શહીદ પરિવારો પર સહાયનો…
Read More...

છ વર્ષના બાળકે કહ્યું, મારે પણ શહીદપરિવારને મદદ કરવી છે, ડબ્બો તોડી રૂપિયા 8100 આપ્યા 

સુરત: શહેરમાં વસતાં રાજસ્થાન સુથાર સમાજના છ વર્ષના બાળકે પાપાને કહ્યું કે, મારે પણ મારો ડબ્બો શહીદોના દાન માટે આપવો છે. ગોવિંદ નામના આ છ વર્ષના બાળકે ડબ્બામાં ભેગા કરેલા 8100 રૂપિયા દાનમાં આપી દીધા છે. તેની સાથે રાજસ્થાન સુથાર સમાજે બીજા 9…
Read More...

શહીદોના શોકમાં મુસલમાન ભાઈઓએ કરાવ્યું મુંડન, ધર્મથી ઉપર ઉઠીને આપી વીર જવાનોને શ્રદ્ધાંજલિ

એવું કહેવાય છે કે દેશભક્તિ સૌથી મોટો ધર્મ છે, બિહારના અરિરયા જિલ્લામાં મુસ્લિમ નેતાઓએ ધર્મથી ઉપર દેશને માન્યો અને દેશ માટે શહીદ થયેલા જવાનો માટે માથે મૂંડન કરાવીને શ્રધ્ધાંજલિ આપી. આ જિલ્લાના સુલ્તાન પોખર મંદિરમાં શુક્રવારે 2 યૂથ કોંગ્રેસના…
Read More...

શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રૂપ પડધરી આયોજીત સમુહ લગ્નમાં શહીદો માટે 2 લાખ જેટલું ફંડ એકઠું થયું

શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રૂપ પડધરી આયોજીત 20 મો સમુહ લગ્નોત્સ્વ તારીખ 17/02/2019 ને રવિવારે, કન્યા છાત્રાલય ખામટા મુકામે યોજાય ગયો. આ લગ્નોત્સ્વ્માં 31 જેટલા નવયુગલો જોડાયા હતા તેમજ આ લગ્નોત્સ્વમાં લેઉવા પટેલ સમાજના આશરે 10000 થી વધુ…
Read More...

દરિયાદીલી તો આને કહેવાય, ભીખ માંગીને જમા કરેલા 6 લાખ રૂપિયા મહિલાએ શહીદોના પરિવારને સમર્પિત કર્યા

અજમેરમાં મંદિરની બહાર ભીખ માંગનાર એક વૃદ્ધ મહિલા દેવકી શર્માએ જીવનભર જે રાશિ જમા કરી હતી તે પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારને સમર્પિત કરી દીધી છે. હકીકતમાં આવું દેવકીની ઇચ્છાનુસાર કરવામાં આવ્યું છે જેનું નિધન આશરે 6 મહિના પહેલા…
Read More...

અમેરીકામાં બેઠાં-બેઠાં શહીદોના પરિવારો માટે પટેલ યુવાને 6 કરોડનું ફંડ એકઠું કર્યું

જમ્મુ કશ્મીરના પુલવામા હુમલામાં 40 જેટલાં જવાનો શહીદ થઈ ગયાં છે. આ શહીદોના પરિવારો માટે હાલ દેશમાં લોકો પોતાની યથાશક્તિ મુજબ મદદ મોકલી રહ્યાં છે. આ હુમલામાં શહીદ થયેલાં જવાનોના પરિવાર માટે હવે 26 વર્ષનો એક મૂળ ભારતીય પટેલ યુવાન આગળ આવ્યો…
Read More...

આતંકવાદીઓ સામે બાથ ભીડીને શહીદી વહોરી લેનારા જવાન અજય કુમાર સિંહ

આતંકવાદીઓ સામે ભીડાતા શહીદી વહોરી લેનારા જવાન અજય કુમાર સિંહ જેટલા બહાદુર હતા એટલો જ હિંમતવાળો તેમનો પરિવાર પણ છે. પુત્રની શહીદીના સમાચાર આવતા પિતાએ એટલું જ કહ્યું કે “અમે અમારો પુત્ર ગુમાવ્યો છે, બીજા કોઈએ ન ગુમાવવો પડે.” સેનામાં ભરતી સમયે…
Read More...

મારા દેશના ચા વાળાનો દેશપ્રેમ તો જુઓ, મફત ચા પીવો,શહીદોના ભંડોળ માટે મદદ કરો,

મહેસાણા સિવિલ હોસ્પિટલની ઝાંપાની બાજુમા ચાની લારી લઇને ઉભા રહેતા જયદેવભાઇ વ્રજલાલ બારોટ શહીદોના વ્હારે આવ્યા છે.સોમવારે તેમને દિવસભર મફત ચા વેચી હતી.પરંતુ ચા પીનારને અત્રે મુકેલી પેટીમા ઇચ્છા શક્તિમુજબ શહિદોના પરિવાર માટે દાન કરવા અનુરોધ…
Read More...

મોદીજી, મારા શરીરે બૉંબ બાંધી મને પાકિસ્તાન મોકલો, દેશનું ઋણ ચુકવવા તૈયાર આ મુસ્લિમ બિરાદર

પુલવામા હુમલા બાદ દેશભરમાં રોષની લાગણી છે. કોઈ પણ ધર્મની વ્યક્તિ હોય તેના માટે એક જ પ્રાયોરીટી છે તે છે નેશન ફર્સ્ટ. તાજેતરમાં જ છત્તીસગઢના રાયપુરમાં વસતા એક મુસ્લિમ બિરાદરે દેશનું રૂણ ચૂકવવા માટે શેર કરેલો ફોટો રાતોરાત જ વાઈરલ થવા લાગ્યો…
Read More...

આ જવાને જીવ આપીને લીધો પુલવામા હુમલાનો બદલો, છેલ્લીવાર પત્નીને કહી હતી આ વાત

જમ્મુ કાશ્મીરના પિંગલેનામાં પુલવામા હુમલા માટે જવાબદાર આતંકવાદી સામે કાર્યવાહી દરમિયાન મેજર સહિત 5 જવાન શહીદ થઇ ગયા. તેમાં રેવાડીના રાજગઢ નિવાસી હરીસિંહ રાજપૂત પણ સામેલ છે. 26 વર્ષિય હરી 2011માં સેનામાં ભરતી થયા હતા. હાલ જ તે નાયક પદ પર…
Read More...