Browsing Category

બોધકથા

કેટલાક લોકો અંધારાવાળી ટનલમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમના પગમાં નાના-નાના કાંકરા ખૂંચવા…

એક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં એક સંતે લોકોને સારાપણાંનું મહત્વ સમજાવવા માટે એક પ્રસંગ સભળાવ્યો હતો. પ્રસંગ મુજબ કેટલાક લોકો એક અંધારાવાળી ટનલમાંથી પસાર થઈ રહ્યા હતા. ટનલમાં એટલું અંધારું હતું કે કોઈને કંઈ પણ દેખાઈ નહોતું રહ્યુ. ત્યારે તેમના…
Read More...

એક ગરીબ યુવકને સંતે આપ્યો જાદુઈ ઘડો, તેનાથી તેની દરેક ઈચ્છા થઈ જતી હતી પૂરી, સંતે એક ચેતવણી પણ આપી…

કોઈ ગામમાં ગરીબ યુવક રહેતો હતો. ગરીબીથી કંટાળીને તેણે એક દિવસ આપઘાત કરવાનું વિચાર્યુ. જ્યારે તે નદી કિનારે પહોંચ્યો તો તેને એક સંત મળ્યા. તેણે સંતને આખી વાત જણાવી. સંતે કહ્યુ - મારી પાસે એક જાદુઈ ઘડો છે. તું જે પણ તેની પાસે માંગીશ તે તને…
Read More...

ગામમાં એક ભીખારી હતો જે કાયમ ડરેલો રહેતો હતો અને લોકો સાથે વાત કરતા પણ ગભરાતો હતો, એક દિવસ અચાનક…

આ છત્તીસગઢની એક લોક કથા છે. કોઈ ગામમાં એક ભીખારી રહેતો હતો. તે ગામના મંદિરની બહાર બેસીને ભીખ માંગતો હતો. કાયમ પોતાની ખરાબ સ્થિતિના કારણે તે ડરેલો અને ગભરાયેલો રહેતો હતો. લોકો સાથે વધુ વાત નહોતો કરતો. ન તો ગામમાં કોઈ ઉત્સવમાં તે સામેલ થતો…
Read More...

રાજા ભોજ પોતાને ખૂબજ મોટા ધર્માત્મા સમજતા હતા. તેમણે પોતાના રાજ્યમાં ઘણાં મંદિર, ધર્મશાળાઓ, કૂવા અને…

પૌરાણિક સમયમાં રાજા ભોજ નામના એક રાજા હતા. રાજા ભોજ સાથે જોડાયેલ ઘણી કથાઓ પ્રચલિત છે, આ કથાઓમાંની એક કથા વિશે જણાવી રહ્યા છીએ અમે અહીં. આ કથામાં પુણ્યને નાશવંત વસ્તુઓ કરતાં મહાન ગણવામાં આવ્યું છે. આ છે કથા.... દિવસભર કામમાં વ્યસ્ત…
Read More...

એક શેઠને આંખમાં ઇન્ફેક્શન થઈ ગયુ, ડૉક્ટરે કહ્યુ – તમારે સાત દિવસ સુધી માત્ર લીલો રંગ જ જોવાનો…

કોઈ શહેરમાં એક અમીર વ્યક્તિ રહેતો હતો. તેને પોતાના રૂપિયા ઉપર ખૂબ અહંકાર હતો. એક વખત કોઈ કારણથી તેની આંખોમાં ઇન્ફેક્શન થઈ ગયુ. તેણે શહેરના સૌથી મોટા આંખના ડૉક્ટર પાસે સારવાર કરાવી પરંતુ તેને કોઈ ફાયદો ન થયો. આંખોની સારવાર માટે તે વિદેશ…
Read More...

બાદશાહને એક ફકીરથી હતો વિશેષ પ્રેમ, કાયમ રાખતો હતો તેને પોતાની સાથે, એક દિવસ બંને શિકાર માટે ગયા,…

પ્રાચીન સમયમાં એક બાદશાહ હતો, તેના રાજ્યમાં એક ફકીર આવ્યો. જ્યારે રાજાની મુલાકાત તે ફકીર સાથે થઈ તો તે ખૂબ પ્રભાવિત થયો. ફકીરની વાતો ધર્મ અને લોકોની સુખ-સમૃદ્ધિ સાથે જોડાયેલી રહેતી. આ કારણે બાદશાહે તેને પોતાની સાથે રાખી લીધો. પોતાના મહેલમાં…
Read More...

એક સેવકે રાજા માટે અમર ફળ તોડ્યુ અને વિચાર્યુ કે આ ફળ કાલ સવારે રાજાને આપીશ, તેનાથી તે કાયમ યુવાન…

એક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં એક રાજા હતા, તેનો એક પ્રિય સેવક હતો. સેવક દરેક પળ રાજાની સેવામાં લાગેલો રહેતો હતો. રાજા પણ સેવકના સુખનું ધ્યાન રાખતો હતો. એક દિવસ સેવકે રાજાને કહ્યુ કે તેને થોડાં દિવસની રજા જોઈએ, તે પોતાના માતા-પિતાને મળવા…
Read More...

સંતાનવિહોણા રાજા-રાણીએ રાજ્યના બાળકોને બોલાવ્યા અને એક-એક બીજ આપ્યું, રાજાએ કહ્યુ કે આ બીજ લઈ જાવ…

લોક કથા મુજબ પ્રાચીન સમયમાં એક રાજ્યાના રાજા-રાણી સંતાનવિહોણા હતા. રાજાને વૃદ્ધાવસ્થામાં આ વાતની ચિંતા થવા લાગી કે તેની મૃત્યુ પછી આ રાજ્ય કોણ સાંચવશે. રાણીએ રાજાને સલાહ આપી કે તે પોતાના રાજ્યમાંથી કોઈ યોગ્ય વ્યક્તિને પોતાનો ઉત્તરાધિકારી…
Read More...

યમરાજના અવતાર હતા યુધિષ્ઠિર, જમીનથી ચાર આંગળી ઉપર ચાલતો હતો તેનો રથ, યુદ્ધ ખતમ થયા પછી જ્યારે તે…

મહાભારતમાં અનેક પાત્ર હતા અને બધાની જુદી-જુદી ભૂમિકાઓ હતી. યુધિષ્ઠિર પણ તેમાંથી એક હતો. યુધિષ્ઠિર પાંડવોમાં સૌથી મોટા હતા. કુરુક્ષેત્રના યુદ્ધમાં ભલે તેમણે કોઈ નિર્ણાયક ભૂમિકા નથી ભજવી પરંતુ તેનાથી જોડાયેલા અનેક એવા પ્રસંગ છે જે ખૂબ રસપ્રદ…
Read More...

પતિ-પત્ની ગરીબીમાં જીવન વીતાવી રહ્યા હતા, અચાનક પતિને મળી ગયો ખજાનો, ખૂબ ધન હોવા છતાં પત્નીએ છોડી…

એક ગામમાં ગરીબ ખેડૂત હતો. તે અને તેની પત્ની બંને આખો દિવસ મહેનત કરીને સાંજના ખૂબ મુશ્કેલથી પોતાના માટે ભોજન ભેગું કરી શકતા હતા. બંને સવારે ખેતરમાં મજૂરી કરતા, સૂકાં લાકડા અને પાન ભેગા કરીને વેંચતા ત્યારે જઈને બંનેનો ગુજારો થઈ શકતો હતો. પછી…
Read More...