Browsing Category

બોધકથા

મહેનતી યુવકને સફળતા ન મળી તો તેણે આપાઘાત કરવાનું વિચાર્યુ, જંગલમાં તેને એક મહાત્મા મળ્યા, તેમણે…

કોઈ ગામમાં એક ઇમાનદાર અને મહેનતી યુવક રહેતો હતો. અનેક વર્ષો સુધી અથાક મહેનત કર્યા પછી પણ તે કોઈ ક્ષેત્રમાં સફળ નહોતો થઈ શકતો. છેલ્લે નિરાશ થઈને તેણે આપઘાત કરવાનો નિર્ણય લીધો. તે જંગલમાં ગયો અને આપઘાત કરવાનો જ હતો કે એક સંતે તેને જોઇ લીધો.…
Read More...

50 ફુગ્ગાઓ પર જુદા-જુદા લોકોના નામ લખીને રૂમમાં રાખવામાં આવ્યા, બધાએ પોતાના નામના ફુગ્ગા શોધવાના…

એક વખત કોઈ હોટલમાં કંપનીની મીટિંગ ચાલી રહી હતી. આશરે 50 લોકો તે મીટિંગમાં હતા. મીટિંગનો વિષય હતો કે આપણી સમસ્યાઓને આપણે કેવી રીતે દૂર કરી શકીએ છીએ? મીટિંગ શરૂ થઈ એને થોડો સમય જ થયો હતો કે કંપનીના એક મોટા અધિકારી પણ ત્યાં આવી ગયા. તેમની…
Read More...

એક મોટા વૃક્ષ પર કબૂતરોનું ટોળું રહેતું હતું, વૃદ્ધ કબૂતરે બધાને કહ્યુ કે વૃક્ષના થળ પર વીટાયેલી…

એક લોકકથા મુજબ કોઈ મોટા અને ઊંચા વૃક્ષ ઉપર કબૂતરોનું એક ટોળું રહેતું હતું. તે કબૂતરોમાં એક વૃદ્ધ કબૂતર પણ હતો. એક દિવસ વૃદ્ધ કબૂતરે બધા કબૂતરોને કહ્યુ કે આ વૃક્ષના થળ પર એક નાનકડી વેલ છે, તેને તરત નષ્ટ કરી દેવી જોઈએ. આ વેલ ધીમે-ધીમે મોટી…
Read More...

એક ગામમાં સાપોનો આતંક હતો, કેટલાય લોકો સાપોના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા હતા, એક વ્યક્તિએ સાપથી…

પ્રાચીન સમયની એક ચર્ચિત લોક કથા મુજબ એક ગામમાં સાપોનો આતંક હતો. ગામના કેટલાય લોકોને સાપ ડંખી ચૂક્યો હતો. એક વ્યક્તિની પત્ની ગર્ભવતી થઈ તો તેણે સાપોથી રક્ષા માટે એક નોળિયો પાળી લીધો. નોળિયાના કારણે કોઈ પણ સાપ તે ઘરમાં નહોતા આવતા. થોડાં દિવસ…
Read More...

સંતને ગામના લોકોએ જણાવ્યું કે કૂવાનું પાણી પીવાલાયક નથી, કારણ કે ત્રણ કૂતરા ઝઘડો કરતા-કરતા તેમાં…

એક ગામમાં 3 કૂતરા વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો અને ઝઘડો કરતા-કરતા તે કૂવામાં પડીને મરી ગયા. થોડાં દિવસ પછી ત્યાં એક સંત આવ્યા. ગામના લોકોએ સંતને જણાવ્યું કે તેમના ગામમાં એક જ કૂવો છે અને તેનું પાણી ખરાબ થઈ ગયું છે કારણ કે તેમાં 3 કૂતરા મરી ગયા…
Read More...

ખેડૂત વૃક્ષ નીચે સૂતો હતો ત્યારે શિયાળ એક સસલાનો પીછો કરતા ત્યાં આવ્યો, ગભરામણના કારણે સસલું મરી…

પ્રાચીન સમયમાં કોઈ ગામમાં આળસું ખેડૂત હતો. તેની પાસે જમીન પણ હતી પરંતુ તે મહેનત નહોતો કરતો અને ભાગ્યના ભરોસે બેઠો રહેતો હતો. જેમ-તેમ તેનું ગુજરાણ ચાલી રહ્યું હતું. એક દિવસ તે બપોરે વૃક્ષની નીચે સૂતો હતો. ત્યારે ત્યાં એક સસલું દોડતા આવ્યું…
Read More...

એક અધિકારી સિદ્ધ સંતને પોતાના ગુરુ બનાવવા ઈચ્છતો હતો, જ્યારે તે સંતના આશ્રમ જઈ રહ્યો હતો તો રસ્તામાં…

એક મોટા અધિકારીને પોતાના હોદ્દાનો ખૂબ ઘમંડ હતો. એક દિવસ તેને એક સિદ્ધ પુરુષ વિશે જાણવા મળ્યુ. તેણે વિચાર્યુ કે તેમને ગુરુ બનાવવા જોઈએ, જેથી થોડું જ્ઞાન મળી શકે. સંત વિશે માહિતી મેળવીને તે અધિકારી એક જંગલમાં તેમને શોધવા નીકળી ગયો. જ્યારે…
Read More...

એક રાજા બહુ ક્રૂર હતો, કારણ વગર જ કોઇપણ વ્યક્તિને ફાંસી આપી દેતો હતો, તેને એક સંતે બે પ્રશ્ન પૂછ્યા,…

પૌરાણિક સમયમાં એક રાજા હતા, જેમને લોકોને દુ:ખ પહોંચાડવું બહું ગમતું હતું. કારણ વગર જ પોતાના રાજ્યના કોઇપણ માણસને ફાંસીની સજા આપી દેતો હતો. રાજાની ક્રૂરતાના કારણે તેમની પ્રજા બહુ દુ:ખી હતી. ઘણા લોકો રાજ્ય છોડી બીજા રાજ્યમાં જતા રહેતા હતા.…
Read More...

એક વૃદ્ધ વ્યક્તિએ દરિયા કિનારે જોયું કે બાળક એક-એક માછલી ઉપાડીને દરિયામાં ફેંકી રહ્યો છે, વૃદ્ધે…

એક વૃદ્ધ વ્યક્તિ દરિયાકિનારે વૉક કરી રહ્યો હતો. તેણે ત્યાં જોયું કે દરિયાની સૈંકડો મોટી અને ભારે માછલીઓ પાણીની સાથે કિનારાની રેત ઉપર આવી ગઈ છે અને તડપી રહી છે. ત્યાં જ એક બાળક તે મોટી અને ભારે માછલીઓને ઉપાડીને પાછો દરિયામાં નાખી રહ્યો હતો.…
Read More...

રાજાને પોતાના રૂપ ઉપર ખૂબ અભિમાન હતું, એક દિવસ રાજાએ પોતાના બુદ્ધિમાન પરંતુ કુરૂપ મહામંત્રીને…

રતનપુર રાજ્યના રાજાને પોતાના રૂપ ઉપર ખૂબ અભિમાન હતું. તે કોઈ ન કોઈ રીતે પોતાના રૂપના વખાણ પોતાના મંત્રીઓ અને સભાના સભ્યો વચ્ચે કરતા રહેતા હતા. બધા લોકો જાણતા હતા કે રાજાને પોતાના રૂપ ઉપર ખૂબ અભિમાન છે પરંતુ કોઈ તેમની સામે બોલી નહોતા શકતા.…
Read More...