વરસાદની અસરથી જીરૂના પાકને બચાવવા માટે શ્રેષ્ઠ છે ગાયની છાશ અને ગૌમૂત્ર

સોમવારની સવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. આકાશમાં વાદળોની સાથે ખેડૂતોની આંખોમાં પણ માવઠાની ચિંતા ઘેરાવા લાગી છે. આ વર્ષે પાણી ઓછું હોવાને લીધે ખેડૂતોએ ઘઉંને બદલે મગફળી પર વધુ પસંદગી ઉતારી હતી. આથી જીરૂં પુષ્કળ પ્રમાણમાં થવાની શક્યતા છે. પણ…
Read More...

શિયાળામાં ખાઈ લેશો લીલાં ચણા તો હાડકાં રહેશે મજબૂત અને હાર્ટ ડિસીઝ અને નબળાઈ થશે દૂર, જાણી લો ફાયદા

લીલાં ચણાં ખાવામાં જેટલાં સ્વાદિષ્ટ લાગે છે સ્વાસ્થ્ય માટે પણ તે એટલા જ ફાયદાકારક છે. તેને કાચાં, બાફીને અથવા શેકીને પણ લોકો ખાય છે. આયુર્વેદ ડો. સત્ય પ્રકાશ જણાવી રહ્યાં છે લીલાં ચણા ખાવાના બેસ્ટ ફાયદાઓ. તેમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન,…
Read More...

પરિવાર US જતાં ઘરે ખાવા ન મળ્યું, આજે દરરોજ 150 દર્દીઓને જમાડે છે આ પટેલ ડોક્ટર

પરિવાર 8 વર્ષ પહેલા અમેરિકા ગયો, તે દિવસે ભૂખ લાગી ત્યારે વિચાર આવ્યો કે, છતા રૂપિયે જમવાનું હાજર નથી, તો જેમની પાસે પૈસા જ નથી તેવા લોકોનું શું થતું હશે, આવો એક વિચાર મને હચમચાવી ગયો. અને.એચ.એલ. મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા અને વીએસ…
Read More...

FIR લખાવતી વખતે ધ્યાન રાખો આ 7 બાબતો, પોલીસને સાંભળવી પડશે તમારી વાત

એફઆઈઆર લખાવતી વખતે ઘણાં લોકો ડરે છે. તે તમામ વસ્તુઓ જાણતા હોવા છતાં પણ પોલીસને કઈ પણ જણાવી શકતા નથી. ઘણીવાર પોલીસના ખોટા વ્યવહારના કારણે લોકો હેરાન થાય છે, પરતું શું તમે જાણો છે કે ભારતમાં રહેનાર દરેક નાગરિકને ઘણા અધિકાર મળ્યા છે. એફઆઈઆર…
Read More...

70 વર્ષના દાદી ને 10 વર્ષીય પૌત્ર, ઘરે ઘરેથી રોટલા ઉઘરાવી 200 ગાયોને ખવડાવે છે

આપણા શહેરમાં રોજની મોટી સંખ્યામાં ગાયો રખડતી જોવા મળી રહી છે પરંતુ આ રખડતી ગાયોની સેવા માટે જૂનાગઢમાં રહેતા 70 વર્ષીય વૃધ્ધા અને તેમનો 10 વર્ષનો પુત્ર રોજ શહેરના 100થી વધુ ઘરોમાં રોટલા ઉઘરાવી 200 જેટલી ગાયોને ખવડાવે છે. હિન્દુ સમાજ માટે…
Read More...

નાનકડી સમજદારીથી પણ મોટી સમસ્યાનો ઉકેલ સરળતાથી થઈ શકે છે

ભારતના મહાન સ્વતંત્રતા સંગ્રામ સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897ના ઓરિસ્સાના કટકમાં થયો હતો. આ વખતે તેમની 122મી જયંતી છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, અંગ્રેજોના વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની મદદથી આઝાદ હિન્દ ફૌજનું…
Read More...

લગ્નમાં નાણાનો બિનજરૂરી રીતે ધુમાડો કરવાના બદલે સમુહ લગ્નોની પહેલ કરી અન્ય સમાજને પણ રાહ ચિંધવામાં…

લગ્નમાં નાણાનો બિનજરૂરી રીતે ધુમાડો કરવાના બદલે સમુહ લગ્નોની પહેલ કરી અન્ય સમાજને પણ રાહ ચિંધવામાં અમરેલી જીલ્લાનો લેઉવા પટેલ સમાજ મોખરે છે. આગામી 17મી ફેબ્રુઆરીના રોજ 50 દિકરીઓના સમુહ લગ્ન યોજાવાના છે ત્યારે આજે આ કન્યાઓને અગાઉથી જ…
Read More...

સપ્તેશ્વરમાં શિવલિંગ પર ગૌમુખમાંથી સતત જળધારા થતી રહે છે, જાણો આ પ્રાચીન મંદિર વિશે

મંદિરમાં શિવલિંગની ઉપર સતત જળધારા થતી રહે છે સપ્તેશ્વર નામ પરથી જ ખ્યાલ આવી જાય કે તે શંકર ભગવાનના શિવલિંગનું સ્થળ છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લા અને મહેસાણા જિલ્લાની સરહદ પર સાબરકાંઠા જીલ્લામાં સાબરમતી નદીના પવિત્ર કાંઠા પર કુદરતી…
Read More...

ખોડલધામમાં મા ખોડલના આસ્થાકેન્દ્રને બે વર્ષની પૂર્ણતાએ ભાવમય પદયાત્રા નીકળી

લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલધામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને બે વર્ષ પૂર્ણ થતા શ્રાી ખોડલધામ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેના અનુસુધાનેે આજે ખોડલધામ ખાતે ધ્વજારોહણ, મહાઆરતી તેમજ સમૂહ પ્રસાદનું આયોજન થયું હતુ. જેમા આશરે…
Read More...

જ્યારે દીકરાએ પિતાને પૂછ્યું ખોટું બોલવાનું કારણ, ત્યારે તેમણે આપ્યો હૃદયસ્પર્શી જવાબ

બધાના જીવનમાં ક્યારેક ને ક્યારેય એવી થોડી ઘટનાઓ જરૂર થાય છે જે જીવનભર માટે ઘણું શીખવી જાય છે. એક વ્યક્તિની સાથે બાળપણમાં આવું જ કંઇક થયું હતું. આ બાબતથી તેને મોટી શીખ મળી હતી. વ્યક્તિ પ્રમાણે એકવાર તેની માતાએ ડિનરમાં બળેલાં ટોસ્ટ પીરસ્યા…
Read More...