૨૧મીએ જય માં ખોડલના નાદ સાથે ખોડલધામ ગુંજી ઉઠશે : ૬૦ કિમીની યાત્રા કરી ભક્તો પહોંચશે કાગવડ

સમગ્ર વિશ્વમાં વસતા લેઉવા પાટીદાર સમાજના જ્ઞાતિજનો માટે રાજકોટ જીલ્લાના જેતપુર નજીક કાગવડ ખાતે ઐતિહાસિક શ્રી ખોડલધામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલ લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલધામ મંદીરે જાહેર રજાઓ અને તહેવારો નીમીતે…
Read More...

ગૌશાળાનાં સંચાલિકાના મોતથી ગાયો અને વાછરડાઓએ ઘાસચારા-પાણીનો ત્યાગ કર્યો

બોટાદ જિલ્લાનાં ગઢડા તાલુકાનાં ઉગામેડી ગામે છેલ્લા તેર વરસથી અબોલ પશુઓની પોતાનાં સંતાનોની જેમ દેખભાળ કરતા ગૌશાળાની 37 વર્ષીય સંચાલિકાનું આકસ્મિક નિધન થતા એક બાજુ ગામમાં શોકની લાગણી ફેલાઇ છે તો બીજી બાજુ આ ઘટનાથી અબોલ જીવ ગાયો અને વાછરડાઓએ…
Read More...

શિયાળામાં તમારી 7 તકલીફોને દૂર કરશે આદુ, જાણો તેને ઉપયોગ કરવાની રીત અને ફાયદા

આદુ એ શિયાળામાં ઘરઘરમાં વપરાતો મહત્વનો મસાલો છે, જે દરેક ખોરાકમાં નાખીને ખાઈ શકાય છે. શિયાળા દરમિયાન ભરપૂર પ્રમાણમાં તાજું આદુ વાપરવું જોઈએ અને આદુ સૂકવીને પણ એટલું જ ઉપયોગી છે. શિયાળા દરમિયાન આવતા રેસા વગરના આદુને જો ધોઈને છાંયડે સૂકવી…
Read More...

એના ગામે વિશ્વનું સૌથી મોટું પક્ષીઘર બનાવવામાં આવશે

પર્યાવરણની રક્ષા અને મુંગા પક્ષીઓની માવજતના ઉમદા હેતુ માટે અમેરિકા ખાતે રહેતા સુરત જિલ્લાના એન.આર.આઈ ગ્રૂપના હોપ ફાઉન્ડેશન દ્વારા પલસાણા તાલુકાનાં એના ગામે વિશ્વનું સૌથી મોટું પક્ષીઘર બનાવવામાં આવશે મુજબનું જાણવા મળ્યું છે. આ અંગે…
Read More...

જીવનમાં શાંતિ મેળવવા ઇચ્છતા હોય તો, મનની ભાવનાઓ પર નિયંત્રણ રાખતાં શીખો

કોઇ એક નગરમાં એક વિદ્વાન સંત રહેતા હતા. લોકો તેમની પાસે પોતાની સમસ્યાઓ લઈને આવતા અને સમાધાન મેળવી ખુશ થઈને જતા હતા. એક દિવસ એક શેઠ સંત પાસે જઈને બોલ્યા, મારી પાસે કોઇ વસ્તુની અછત નથી, છતાં મારું મન અશાંત રહે છે. મહેરબાની કરીને જણાવો કે, હું…
Read More...

હીરા ઉદ્યોગપતિએ આદિવાસી બાળકોને ભણાવવા 108 આશ્રમશાળા બનાવવાનો સંકલ્પ કર્યો

અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતાં ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારનાં બાળકોનો શિક્ષણનો પાયો મજબૂત બને એવા આશયથી વરાછાના હીરા વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ દ્વારા શિક્ષણ અને સેવાના સંકલ્પ સાથે 108 આશ્રમશાળા નિર્માણનો અનોખો સંકલ્પ ‘માનવતાની…
Read More...

લેવા પટેલ સમાજના મહોત્સવમાં દાનનો આંકનો પ્રવાહ અવિરત : ભુજમાં હોસ્પિટલ માટે વધુ ૧૦ કરોડનું દાન

ભુજ, : અહીં બે દિવસથી ચાલી રહેલા કચ્છી લેવા પટેલ સમાજ સંચાલિત કન્યા વિદ્યામંદિર રજત જયંતી મહોત્સવની સાક્ષીએ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ માટે દાનની ભાગીરથી અવિરત ઊતરી હતી. ગરિમા સત્રમાં મંચ પર તમામ મહિલાઓની પહેલ, સ્મરણિકા વિમોચન, શાળા સ્ટાફ…
Read More...

એક થાકી ગયેલા પિતા પાસે દીકરો કરી રહ્યો હતો રમવાની જિદ્દ, ના પાડી તો બાળકે પૂછ્યું કે, પપ્પા તમે 1…

એક વ્યક્તિ આખો દિવસ કામ કર્યા પછી થાકીને પોતાના ઘરે પહોંચ્યો. ઘરે પહોંચતા જ તેનો દીકરો સાથે રમવાની જિદ્દ કરવા લાગ્યો. વ્યક્તિ ખૂબ થાકી ગયેલો હતો, તેના કારણે તેણે ઇન્કાર કરી દીધો. ત્યારે બાળકે પૂછ્યુ કે પપ્પા તમે એક કલાકના કેટલા રૂપિયા કમાઇ…
Read More...

પાટીદાર સમાજના 1850 છાત્રો રહી શકે તેવા સરદારધામનું થયું ખાતમુહૂર્ત

ભાવનગર: વતનની વાટે, વિકાસની સાથે મંત્ર સાથે અને મિશન 2026 અંતર્ગત પાટીદાર સમાજના યુવક યુવતીઓ અભ્યાસ સહિત વિવિધ ક્ષેત્રોમાં આગળ વધે તેવા હેતુથી તા.12 જાન્યુઆરીને શનિવારે સાંજે 4 કલાકે પ્લોટ નં.279/4, સમરસ હોસ્ટેલની બાજુમાં યુનિ. વિસ્તારમાં…
Read More...

શિયાળામાં રોજ ખાજો બાજરીના રોટલા, આખું વર્ષ રોગો રહેશે દૂર, જાણો ફાયદા

બધાંના ઘરમાં સામાન્ય રીતે ઘઉંના લોટની રોટલી ખવાય છે પણ સ્વાસ્થ્યને સારું રાખવા જુદા-જુદા લોટ અને મલ્ટીગ્રેન લોટ ખાવાનું પણ અત્યારે ચલણ વધ્યું છે. જોકે અત્યારે શિયાળો ચાલી રહ્યો છે. આ સિઝનમાં બાજરીના રોટલા ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા મળે…
Read More...