પુલવામા હુમલો / શહીદોના પરિવાર માટે ગુજરાતમાંથી સહાયનો અવિરત ધોધ

પુલવામામાં આતંકવાદીઓના હુમલામાં 44 સૈનિકો શહીદ થવાની ઘટનાને પગલે રાજ્યભરમાં આતંકવાદીઓ સામે રોષ ફાટી નીકળ્યો છે. બીજી બાજુ દેશ માટે શહાદત વહોરનાર સૈનિકોના પરિવારજનોને આર્થિક રીતે મદદ કરી શકાય તે ઉદ્દેશ સાથે રાજ્યભરમાંથી વિવિધ સંગઠનો દ્વારા…
Read More...

ગુજરાતમાં કાપડિયા પરિવારે શ્રદ્ધાંજલિના બેનર્સ સાથે લગ્નનો વરઘોડો કાઢ્યો

વડોદરા શહેરના કાપડિયા પરિવારે જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી હતી. વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા કાપડિયા પરિવારે શ્રદ્ધાંજલિના બેનર્સ સાથે લગ્નનો વરઘોડો કાઢ્યો હતો. અને…
Read More...

શહીદોને નમન, Bharat Ke Veer એપ પર તેમના પરિવારો માટે કરો ડોનેશન

ગુરુવારે જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલામાં સીઆરપીએફના 44 જવાનો શહેદ થયા છે. ઘણા જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્થ પણ થયા છે. સમગ્ર દેશ શહીદ જવાનોને શ્રદ્ધાંજિલી આપી રહ્યો છે. તેવામાં જો તમે પણ તેમને નમન કરવા માંગો છો તો તમે તેમના પરિવારો…
Read More...

ભારત માતાના જયકારા સાથે થયા શહીદના અંતિમ સંસ્કાર, પિતાની પીડા- પાકિસ્તાનને પાઠ ભણાવવો પડશે, પત્નીએ…

શહીદ જવાન બલજીત સિંહના બુધવારે તેમના પૈતૃક ગામ ડિંગર માજરામાં રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ત્રણ વર્ષના દીકરા અરનવે પિતાને મુખાગ્નિ આપી. શહીદના પિતા કિશનચંદે કહ્યું કે, આવો દીકરો ભગવાન બધાને આપે. તેમની દીકરાની બહાદુરી પણ…
Read More...

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સેવા સમાજ સુરત સમૂહ લગ્નને કરશે દેશને સમર્પિત,ચાંદલાના રુપિયા મોકલાવશે…

કાશ્મીરમાં પુલવામાં જીલ્લામાં થયેલા આત્મઘાતી હુમલામાં વીરગતિ પામેલા ૪૨ વીરજવાનોને જય જવાન નાગરિક સમિતિ સુરત અને શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી ભાવાંજલી અર્પી છે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સેવા સમાજ સુરત તરફથી આગામી રવિવારે…
Read More...

શહાદતને સલામ – પતિ હેમરાજથી પણ બહાદુર નીકળી પત્ની, ન મિટાવ્યું શહીદના નામનું સિંદૂર…

જે વર્દી પહેરીને રાજસ્થાનના કોટાના લાલે માતૃભૂમિની રક્ષાના શપથ લીધા હતા તેજ વર્દીમાં થઈ ગયા શહીદ, ગોળીઓ અને બોમ્બની વરસાદ હોવાછતાં પણ આ જાંબાઝે તેના પગલા પાછળ લેવા તો દૂર પણ ડગમગવા પણ ન દીધા. તો બીજી તરફ હજારો કિલોમીટર દૂર બેઠેલી તેની…
Read More...

‘હવે બીજા પુત્રને મોકલીશ, પણ પાક.ને જડબાતોડ જવાબ આપો’: શહીદ જવાનનાં પિતા

"હું મારો એક પુત્ર તો ખોઇ ચૂક્યો છું, બીજાને પણ હું માતૃભૂમિને ખાતર મરી મીટવા માટે મોકલીશ પરંતુ પાકિસ્તાનને જડબાતોડ જવાબ મળવો જોઇએ." આ શબ્દ છે તે પિતાનાં કે જેઓએ પોતાનો નવયુવાન પુત્ર ગુરૂવારનાં રોજ પુલવામામાં થયેલ આતંકી હુમલામાં ખોઇ બેસેલ…
Read More...

શહીદોને સલામ… રાજસ્થાનનાં 5 સપૂત શહીદ, રાતભર હીબકે ચઢ્યું ગામ

જમ્મુ-કાશ્મીરનાં પુલવામામાં સીઆરપીએફ પર ગુરૂવારે થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોમાં રાજસ્થાનનાં સપૂતોની સંખ્યા વધીને 5 થઇ ગઇ છે. મરુધરાનાં શહીદ જવાનોમાં કોટાનાં હેમરાજ મીણા, શાહપુરાનાં રોહિતાશ લાંબા અને ધૌલપુરનાં ભાગીરથ સિંહ,…
Read More...

ફોન પર ગેમ રમી રહ્યો હતો 8 વર્ષનો બાળક, તે સમયે અચાનક થયો બ્લાસ્ટ અને હાથથી અલગ થઇ ગઇ આંગળીઓ, પિતાએ…

8 વર્ષના બાળકના હાથમાં મોબાઇલ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. ઘટના નાદેડ (મહારાષ્ટ્ર) જિલ્લાના મુખેડની છે. આ દુર્ઘટનામાં બાળકના હાથની આંગળીઓ અલગ થઇ ગઇ છે. બાળકના પિતા શ્રીપત જાધવે ટીવી પર એડ જોયા બાદ IKall K72 ફીચર ફોન મંગાવ્યો હતો. 1500…
Read More...

નિર્દય માતાનું અમાનવીય કૃત્ય, માનવતા સબસે બડા ધર્મ લખેલી થેલીમાં માનું અમાનવીય કૃત્ય

ફતેપુરા તાલુકામાં પૂત્રી જન્મની દાઝથી અથવા પોતાનું પાપ છુપાવવા માટે નવજાત બાળકીને ‘માનવતા મોટો ધર્મ ’ લખેલી થેલીમાં ભરીને બલૈયાની સુકીના નદીના પુલ ઉપરથી ફેકીને કોઇ વ્યક્તિ દ્વારા અમાનવિય કૃત્ય કરવામાં આવ્યું હતું. રામ રાખે તેને કોણ ચાખે તે…
Read More...