પુલવામા હુમલામાં શહીદ થયેલા 23 જવાનોની લોન SBIએ માફ કરી

હાલમાં જ થયેલા પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોની મદદ માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આગળ આવી છે. SBIએ જાણકારી આપતા કહ્યું હતું કે, હુમલામાં શહીદ થયેલા જવાનોમાંથી 23 જવાનોએ બેંકમાંથી લોન લીધી હતી, જેને બેંકે માફ કરવાનો નિર્ણય લીધો છે. આ…
Read More...

ભાવનગરના છકડા ચાલકનો પુત્ર રણજીમાં પહોંચ્યો, હવે ભારત વતી રમવાનું સ્વપ્ન

ભાવનગર: વરતેજ ગામના સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા સાકરીયા પરિવારનો ચેતન બાળપણથી ક્રિકેટનો જબરો શોખ ધરાવતો હતો,પરંતુ એક તબક્કે આર્થિક સંકડામણથી ક્રિકેટનું સપનું રોળાય જાય તેવા સંજોગો ઉભા થયા હતા, પરંતુ ચેતનના મામાએ પાર્ટ ટાઇમ કામ આપ્યુ અને…
Read More...

પુલવામા હુમલોઃ શહીદોના પરિવારની મદદ માટે આગળ આવ્યું બોલિવૂડ

પુલવામા આંતકી હુમલા બાદ પૂરો દેશ ગુસ્સામાં છે. બોલિવૂડ સ્ટાર્સ પણ આ ઘટનાથી દુઃખી છે. 40 જવાનોની શહીદીથી બોલિવૂડ સ્ટાર્સ ગમગીન છે. અમિતાભ બચ્ચન બાદ હવે અક્ષય કુમાર શહીદ જવાનોના પરિવારની મદદ માટે આગળ આવ્યો છે. દેશના ખૂણે-ખૂણેથી શહીદોના પરિવાર…
Read More...

સંપત્તિ રાષ્ટ્રાર્પણઃ ભાવનગરના આ ઉદારદિલ વડીલે જીવતરની કમાણી શહીદોના નામે કરી

આતંકની ઊધઈ દેશને કોરી રહી છે સમયાંતરે આ જ ઊધઈ સાપ બનીને ભારતને ડંખ મારતી રહે છે. પુલવામામાં આતંકે મારેલો ડંખ દેશ કદીએ ન ભૂલે તેવો છે. આપણા જવાનો શહીદ થયા તેનો ડંખ કાયમ ખટકશે પરંતુ દેશને તોડવાના આતંકી મનસૂબા ક્યારેય સફળ નહી થાય કેમકે આ…
Read More...

આખી ઈમારત બોમ્બથી ઉડાવી પુલવામાં હુમલાના માસ્ટરમાઈન્ડ ગાઝી સહિત બે આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના પિંગલિનામાં ગઈકાલ મોડી રાતથી ચાલી રહેલા એનકાઉન્ટરમાં સુરક્ષાદળોએ જૈશ એ મોહમ્મદના બે આતંકીઓને ઠાર કરી દીધા છે. અહેવાલો અનુસાર આ આતંકીઓમાં સમગ્ર દેશમાં જેના માટે આક્રોશ છે તેવા પુલવામા આતંકવાદી હુમલાનો…
Read More...

સુરતઃ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સમૂહ લગ્નમાં ચાંદલાના આવેલા રૂ.61 લાખ શહીદ પરિવારોને અપાશે

14 ફેબ્રુઆરીના દિવસે દેશ જ્યારે વેલેન્ટાઇન્સ ડેની ઉજવણી મગ્ન હતો ત્યારે કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર આતંકવાદી હુમલો થયો હતો. અને આ હુમલાતમાં દેશના 40 જવાનો શહીદ થયાહ તા. ત્યારબાદ દેશભરમાં જનાક્રોશ ફેલાયો હતો. સાથે સાથે શહીદોના…
Read More...

પુલવામામાં આતંકવાદીઓ સાથે અથડામણમાં મેજર સહિત 4 જવાનો શહીદ

જમ્મુ-કાશ્મીરમાં પુલવામા આતંકી હુમલાના પાંચ દિવસ બાદ પુલવામાના પિંગલાન વિસ્તારમાં આતંકીઓ સાથે અથડામણમાં સેનાના એક મેજર સહિત ચાર જવાનો શહીદ થયા છે. મોડી રાતથી આ વિસ્તારમાં આતંકી સાથે સુરક્ષા દળોનું એનકાઉન્ટર ચાલી રહ્યું હતું. સુરક્ષા દળોએ…
Read More...

પાકિસ્તાની આર્મી પર આત્મઘાતી હુમલો, 9 સૈનિકના મોત, 11 ઘાયલ: રિપોર્ટ

બલુચિસ્તાન પાસે પાકિસ્તાની સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો થયાની ઘટના સામે આવી છે, જેમાં 9 જેટલા પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે, જ્યારે 11 જેટલા ઘાયલ થયા છે. ધ બલૂચિસ્તાન પોસ્ટના એક રિપોર્ટ અનુસાર, બલૂચિસ્તાન લિબરેશન ફ્રંટ અને બલૂચ…
Read More...

પુલવામા હુમલાનો સામે આવ્યો વીડિયો, જવાનના કેમેરામાં કેદ થયા દ્રશ્યો

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરૂવારે થયેલા ફિદાયીન હુમલામાં 40 જવાન શહીદ થયા હતા. આ હુમલામાં જે જવાનો બચી ગયા હતા તેમાંથી મધ્ય પ્રદેશના એક જવાનનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં જવાન માંડ માંડ બચ્યા હોય તેવું જોવા મળે છે. CRPFના આ…
Read More...

પુલવામા એટેક બાદ મ્યુઝિક કંપનીનો મોટો નિર્ણય, પાકિસ્તાની સિંગર સાથે નહીં કરે કામ

હાલમાં જ જમ્મૂ કાશ્મીરના પુલાવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલ હુમલા બાદથી સમગ્ર દેશમાં એક જ અવાજ સંભળાય રહ્યો છે. તે છે પાકિસ્તાનને સબક સિખવાડવાનો અવાજ. આ ઘટના બાદથી જ્યારે સામાન્ય ભારતીય નાગરિકો ગુસ્સામાં નજરે આવી રહ્યા છે ત્યારે બોલીવુડની…
Read More...