મોદીજી, મારા શરીરે બૉંબ બાંધી મને પાકિસ્તાન મોકલો, દેશનું ઋણ ચુકવવા તૈયાર આ મુસ્લિમ બિરાદર

પુલવામા હુમલા બાદ દેશભરમાં રોષની લાગણી છે. કોઈ પણ ધર્મની વ્યક્તિ હોય તેના માટે એક જ પ્રાયોરીટી છે તે છે નેશન ફર્સ્ટ. તાજેતરમાં જ છત્તીસગઢના રાયપુરમાં વસતા એક મુસ્લિમ બિરાદરે દેશનું રૂણ ચૂકવવા માટે શેર કરેલો ફોટો રાતોરાત જ વાઈરલ થવા લાગ્યો…
Read More...

USAના લેઉઆ પટેલોએ માતૃભૂમિના શહીદો માટે બે કલાકમાં 50 હજાર ડોલર ભેગા કર્યા

જમ્મુ કાશ્મીનારના પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોનું દુખ માત્ર હિન્દુસ્તાનમાં નથી બલ્કે સમગ્ર વિશ્વમાં છે. અમેરિકાના દલાસ ખાતે રહેતા લેઉવા પાટીદાર સમાજ(SLPS) દ્વારા શાંતિ પ્રાર્થના સભા યોજી અને શહીદોના પરિવાર માટે ફંડ એકત્ર કરવામાં આવ્યું…
Read More...

આ જવાને જીવ આપીને લીધો પુલવામા હુમલાનો બદલો, છેલ્લીવાર પત્નીને કહી હતી આ વાત

જમ્મુ કાશ્મીરના પિંગલેનામાં પુલવામા હુમલા માટે જવાબદાર આતંકવાદી સામે કાર્યવાહી દરમિયાન મેજર સહિત 5 જવાન શહીદ થઇ ગયા. તેમાં રેવાડીના રાજગઢ નિવાસી હરીસિંહ રાજપૂત પણ સામેલ છે. 26 વર્ષિય હરી 2011માં સેનામાં ભરતી થયા હતા. હાલ જ તે નાયક પદ પર…
Read More...

આ દેશના જવાનોની હાલતતો જૂઓ સાહેબ આર્મી, પેરામિલિટ્રી કે CRPF નું નામ સાંભળતા લગ્ન માટે કોઈ દીકરી…

દેશમાં અનેક પરિવાર એવા છે જેમનું કોઈને કોઈ સેના કે પેરામિલિટ્રીમાં છે. સેના અને પેરામિલિટ્રીની નોકરી કરવાના કારણે કોઈને દીકરાની તો કોઈના ભાઈ, પતિ અને આતંકવાદીઓ સામે લડી રહેલા પિતાની ચિંતા રહે છે. એવું નથી કે પુલવામા હુમલા બાદથી જ આ ચિંતા…
Read More...

દરરોજ 350 લોકોનું પેટ ઠારતું હરતું ફરતું જામનગરનું અન્નક્ષેત્ર

જામનગર શહેરમાં ભિક્ષુકો સહિતના જરૂરીયાતમંદ લોકોના પેટને ટાઢક આપતું હરતું ફરતું અન્નક્ષેત્ર છેલ્લા 9 વર્ષથી કાર્યરત છે. શહેરના ભિક્ષુકો, ગરીબો, જરૂરીયાતોને દરરોજ રાત્રીના તેમની વસવાટની જગ્યાએ જઇ બધાને એક સરખા બેસાડીને ગરમા-ગરમ જમાડવાનું…
Read More...

સૌરાષ્ટ્રના 200 ટ્રાવેલ એજન્ટોની ‘સર્જિકલ સ્ટ્રાઈક’પાંચ વર્ષ સુધી કાશ્મીરની ટુરનો બહિષ્કાર

રાજકોટ: પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાનો વિરોધ કરવા સૌરાષ્ટ્રના 200 ટ્રાવેલ એજન્ટોએ પાંચ વરસ સુધી કાશ્મીર ટુરની એક પણ ટિકિટ બુક નહીં કરાવવાનો નિર્ણય કરીને બહિષ્કાર કર્યો છે. એટલું જ નહીં, પોતાની ટુરના પેકેજ-બેનરમાં કાશ્મીર શબ્દનો પણ ઉલ્લેખ…
Read More...

પત્થરબાજોને સેનાની આખરી ચેતવણી- સરેન્ડર કરે અથવા તો ગોળી, પસંદ કરી લો

સોમવારે જમ્મુ કાશ્મીરમાં સેના, સીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલીસના સંયુક્ત ઑપરેશનમાં જૈશ-એ-મોહમ્મદના બે ટોચના કમાન્ડર અને એક સ્થાનિક કાશ્મીરી સહયોગીને ઠાર માર્યા હતા. સેનાના જણાવ્યા મુજબ, માર્યા ગયેલા આતંકવાદીમાં કામરાન, અને ગાઝી…
Read More...

ભેસાણનો 24 વર્ષનો ખેડૂત આશિષ પટોળીયા મધની ખેતીમાં મહિને મબલખ કમાવા લાગ્યો

ભેંસાણ તાલુકાનાં સુખપુર ગામે રહેતા 24 વર્ષની ઉમરનાં પ્રગતિશીલ યુવાખેડૂત આશિષભાઇ ડાયાભાઇ પટોળીયાએ પોતાની આગવી સુઝબુજથી પોતાના ખેતરમાં એપીસમેલીફેરા નામની પ્રજાતિની વિદેશી મધમાખીનો ઉછેર કરી રહ્યા છે જેની સાથે આર્ગેનિક ખેતીની શરૂઆત કરી હાલ…
Read More...

પુલવામા શહીદો માટે ગુજરાતીઓએ ખોલી દીધી તિજોરી, કરોડોનું દાન આવ્યું ખૂણે-ખૂણેથી

દાન કરવાની વાત આવે કે, મદદ કરવાની વાત આવે ગુજરાતીઓ ક્યારેય પાછા નથી પડતા. દેશના 44 વીર જવાનો શહીદ થયા છે. દેશમાં શોકનો માહોલ છે. ત્યારે આ તમામ પરિવારોની મદદ માટે હજારો ગુજરાતીઓ સામે આવી રહ્યા છે. લાખો-કરોડોનું દાન કરી રહ્યા છે. સૈનિકોને…
Read More...

પુલવામામાં વધુ એક આતંકી ઠાર મરાયો, રાષ્ટ્રીય રાઇફલ્સ અને પૈરા ફોર્સનું સર્ચ ઓપરેશન

દક્ષિણ કાશ્મીરના પુલવામામાં ગત રાત્રીથી ચાલી રહેલ અથડામણમાં જમ્મુ કાશ્મીર પોલીસે ડીઆઇજી અમિત કુમાર અને સેનાના બ્રિગેડિયર ઇજાગ્રસ્ત થયા છે. પુલવામાના પિંગલેના ગામમાં ગત રાત્રીના 12 વાગ્યાથી અથડામણ ચાલી રહી છે. જેમાં સાઉથ કાશ્મીરના ડીઆઇજી…
Read More...