શા માટે વકીલ અદાલતમાં કાળા રંગનો જ કોટ પહેરે છે ?

આપણે વકીલને કાળા રંગનો કોટ પહેરતા ટીવીમાં સિરિયલ અને ફિલ્મોમાં જોયું જ હશે. પરંતુ શું આપણને ખ્યાલ છે શા માટે તો કાળા રંગનો જ કોટ પહેરે છે તો ચાલો આજે આપણે આ વિષે વાત કરીએ અને જાણીએ તેની પાછળનું કારણ… આપણાં દેશમાં કાળા રંગનો ડ્રેસ કોડ…
Read More...

સુરતથી શારજાહની પહેલી ઇન્ટરનેશનલ ફ્લાઈટની પાયલોટ હશે સુરતની જ પટેલની દીકરી…જુઓ લીન્ક

જાણીતી કહેવત છે કે અમુક લોકો નેતૃત્વના ગુણો લઇને જ જન્મ લેતા હોય છે. સુરતમાં જ રહીને પાઈલટ બનવા સુધીની સફર સર કરનારી જાસ્મીન મિસ્ત્રી તે પૈકીની એક છે. સુરતનું જ અહોભાગ્ય કહેવાય કે કોઇ સુરતી પાઈલટ કે જેણે અત્યાર સુધી ચાર હજાર ફલાઇટ ઉડાવી હોય…
Read More...

આપણે પ્લાસ્ટિકની જે બોટલ પાણી પીને ફેંકી દઇએ છીએ તેમાંથી બનેલી વસ્તુઓ વિદેશોમાં 140થી 1400 રૂપિયામાં…

પ્રદૂષણનું સૌથી મોટું કારણ બની ચૂકેલા પ્લાસ્ટિકના નિકાલ માટે દુનિયા ભલે ઝઝૂમી રહી હોય પણ રાજસ્થાનના જોધપુરે આમાં કમાણીનું માધ્યમ શોધી કાઢ્યું છે. આપણે 15-20 રૂપિયામાં ખરીદીને પાણી પીધા બાદ ફેંકી દઇએ છીએ તે બોટલોમાંથી જોધપુરના હેન્ડીક્રાફ્ટ…
Read More...

મહિલાને સ્ટ્રેચર પર રાખીને 3 કિલોમીટર સુધી ચાલ્યા જવાનો, હોસ્પિટલમાં આપ્યો જુડવા બાળકોને જન્મ

ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં એક ગર્ભવતી મહિલાએ જુડવા બાળકોને જન્મ આપ્યો છે. મહિલાએ ભારતીય સૈન્યનો આભાર વ્યક્ત કર્યો છે, જેમણે યોગ્ય સમયે તેનું રેસ્ક્યૂ કર્યું. રોડ પર પથરાયેલા બરફ વચ્ચે એમ્બ્યુલન્સ આવી શકે એમ નહોતી. એવામાં ભારતીય…
Read More...

આ ટેકનિકથી બારેમાસ ઉગાડી શકશો શાકભાજી

કૃષિ વિજ્ઞાનમાં થયેલી પ્રગતિના કારણે ખેડૂતોને ચોક્કસપણે તેનો લાભ થયો છે. કે આખા વર્ષ દરમિયાન વિવિધ પ્રકારની શાકભાજી ઉગાડવા માટે આપણે સક્ષમ થયા છે. તેની પાછળ જવાબદાર કારણમાં મલ્ચિંગ ટેકનિક છે. પાણીના મર્યાદિત સ્ત્રોત એક મોટો પડકાર છે જે…
Read More...

જળ ક્રાંતિના પ્રણેતા પદ્મશ્રી મથુરભાઈ સવાણી

લહેરાય પાક માટીએ માટીએ, આવો એવા કર્મ વાવીએ, સતયુગ ક્યાં છે ? તો કે માણસ ના કર્મો માં ! તમે જેવા બીજ ની વાવણી કરો છો તેવા ફળ મળે છે. દેશ ની સેવા કરવા માટે સરહદ પર જઈ ઉભા રહેવું જ જરૂરી નથી, આસપાસ ના લોકો ને જીવન માં પાંચ ખુશી આપી ને પણ…
Read More...

આ MBA યુવક કચરા, માટી અને છાણના ઉપયોગ થકી બનાવેલા ખાતરમાંથી વર્ષે લાખો રૂપિયા કમાઈ રહ્યો છે.

મહુવા તાલુકાના માછીસાદડા ગામના શિક્ષિત યુવાને ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ છોડી ઓર્ગેનીક ખાતરનો ઉપયોગ કરી ઓછા ખર્ચે મબલખ ઉત્પાદન મેળવે એ હેતુ માટે નજીવુ રોકાણથી વર્મી કમ્પોસ્ટ યુનિટ બનાવ્યુ હતુ જે વર્મી કમ્પોસ્ટ યુનિટ થકી આજે ૩૦૦૦થી વધુ…
Read More...

રત્નકલાકારમાંથી વકીલ બન્યા પછી પૂર્વ સાંસદની પ્રેરણા લઈ 5335 દર્દીઓને 25 કરોડની સહાય અપાવી

સુરતઃ શહેરના સમીરભાઈ બોઘરા નામના એક વકીલ છેલ્લાં 25 વર્ષમાં 5335 દર્દીઓને 25 કરોડ રૂપિયા જેટલી સરકારી નાણાંકીય સહાય અપાવી ચૂક્યા છે. આ સરકારી સહાય યોજનામાં મેયર્સ ફંડ, મુખ્યમંત્રી ફંડ અને પ્રધાનમંત્રી ફંડ અંગેની સલાહ આપી જરૂરી તમામ મદદ કરે…
Read More...

20 વર્ષની વયે નોકરીમાંથી કાઢી મુકાયેલો યુવાન આજે છે હીરાની કંપનીનો માલિક

1978માં મહીધરપુરામાં હીરાના કારખાનામાં નોકરી કરતા યુવાનનું કામ માલિકને પસંદ નહીં પડતા માલિકે નોકરીમાંથી કાઢી મુક્યો હતો. કંઇક કરવાની મહત્વકાંક્ષા સાથે યુવાને પોતાનું હીરાનું કારખાનું શરૂ કર્યું હતું ત્યારે યુવાને પાછું વળીને નહીં જોયું અને…
Read More...

ડ્રાઇવરની પ્રમાણિકતાને સલામ, 9 લાખના દાગીના-રોકડ ભરેલી બેગ પરત કરી

નવસારીના જલાલપોર ખાતે વસેલા મૂળ અમરેલીના સુવાગીયા પરિવાર પુત્રની જાન લઈને અમરેલી ગયા હતા. બસમાં પરત નવસારી આવ્યા પણ લગ્નની ખુશીમાં રોકડ દાગીના ભરેલું પાકીટ ભુલી ગયા હતા. સવારે બસ માલિકને ફોન કર્યો તેણે ડ્રાઈવરને જાણ કરતા બસમાં મુકેલા 8થી 9…
Read More...