પત્નીએ તેના પતિ સામે એવી તો કઇ શરત મૂકી જે આજે દરેક પતિ – પત્નીએ જાણવી જોઇએ
કોઈ શહેરમાં એક પતિ-પત્ની પોતાના દીકરા સાથે રહેતા હતા. તેમના લગ્નને 10 વર્ષ થઈ ચૂક્યા હતા. એક દિવસ જ્યારે પતિ ઘરે આવ્યો તો તેની પત્નીએ તેને નજીક બેસાડ્યો અને કહ્યુ - મને ડિવોર્સ જોઈએ. આ સાંભળીને પત્નીએ ગુસ્સો ન કર્યો પરંતુ શાંતિથી પૂછ્યુ -…
Read More...
Read More...
ખોડલધામના ચેરમેન નરેશ પટેલે શું કહ્યું લેઉવા પટેલ સમાજ ને
નરેશ પટેલે કહ્યું રાજકારણ વગર આપણી પ્રગતિ પણ નથી.. સમાજને જો આગળ વધારવા ઇચ્છતા હોય તો કોઈ પણ ક્ષેત્રમાં રાજકારણ જરૂરી છે
ધોરાજી ખોડલધામ યુવા સમિતિ દ્વારા લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમની સાથે સાથે…
Read More...
Read More...
શ્રમિકે રસ્તામાંંથી મળેલા 10 લાખ રૂપિયા પરત કરી દીધા, મૂળ માલિકે એવી ભેટ આપી કે રાતો રાત તેની કિસ્મત…
પીપવોદ વિસ્તારમાં ત્રણેક દિવસ પહેલા એક વ્યક્તિના 10 લાખ રૂપિયા પડી ગયાં હતાં. આ રૂપિયા સાડીની દુકાનમાં નોકરી કરતાં મૂળ બિહારના યુવકને ચા પીવા જતી વખતે મળ્યાં હતાં. જેથી શ્રમિકે તેના મેનેજરને પણ જાણ કરી હતી. જો કે, પોલીસે સીસીટીવીની મદદથી…
Read More...
Read More...
2 વર્ષની બાળકીને લઈને અડધી રાતે અચાનક પેટ્રોલિંગ પર નીકળી આ મહિલા IPS, જુઓ પછી શું થયું
ઈન્દોરની એસએસપી રૂચિ વર્ધન મિશ્ર મોડી રાતે એકાએક તપાસ કરવા માટે નીકળી પડી, તે ખોળામાં તેની 2 વર્ષની બાળકીને પણ લાવી હતી. પોલીસ આ દરમિયાન શહેરથી 20 કિલોમીટર દૂર એક અન્ય પોલીસ સ્ટેશન સુધી ગઈ. મા તેની ડ્યૂટી પર હતી અને ખોળામાં સહીસલામત તેની…
Read More...
Read More...
ગોવાના CM મનોહર પર્રિકરનું નિધન, કેન્દ્ર સરકારે આવતીકાલે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી
ગંભીર બીમારીના કારણે મનોહર પર્રિકરના સ્વાસ્થ્યમાં સતત ચઢાવ ઉતાર આવતા હતા પરંતુ તેમણે અંતિમ શ્વાસ સુધી જનતાની સેવા કરી. પાર્ટીમાં મનોહર પર્રિકરના મનોબળ અને તેમની ઇચ્છાશક્તિને લોકો સલામ કરે છે. તેમણે આવી ગંભીર બીમારીમાં પણ અંતિમ શ્વાસ સુધી…
Read More...
Read More...
હાર્ટએટેકથી બચવાનો આસાન ઉપાય: નળીઓમાંથી બ્લોકેજ કેવી રીતે ઓગાળે તે થર્મોકોલ સાથે પ્રયોગ કરીને…
આજકાલ હાર્ટએટેકના કારણે મૃત્યુના સમાચાર વધતા જાય છે, ત્યારે ગુજરાતના એક યુવક પાર્થ તોગડિયાએ હાર્ટએટેકથી બચવાનો આસાન ઉપાય જણાવ્યો છે, તેણે થર્મોકોલ અને અળસીના તેલનો પ્રયોગ કરી એક આસાન ટ્રીક જણાવી છે. અળસીમાં ઓમેગા3- અને 6 ફેટી એસિડ હોય છે. આ…
Read More...
Read More...
વૃદ્ધ પિતાએ દીકરાના ખભા પર હાથ રાખીને પૂછ્યુ – દુનિયાનો સૌથી શક્તિશાળી વ્યક્તિ કોણ છે? દીકરાનો…
એક પિતાએ તેના દીકરાનો ખૂબ સારી રીતે ઉછેર કર્યો. તેને સારી રીતે અભ્યાસ કરાવ્યો અને એક સફળ વ્યક્તિ બનાવ્યો. તેના બળ પર દીકરો એક કંપનીમાં મોટો અધિકારી બની ગયો. હજારો લોકો તેના અંદર કામ કરવા લાગ્યા. એક દિવસ પિતાએ વિચાર્યુ કે દીકરાના ઓફિસ જઈને…
Read More...
Read More...
બેંકની લાખોના પેકેજવાળી નોકરી છોડી આ માણસ હવે કરી રહ્યો છે ખેતી, વર્ષે 30 લાખ રૂપિયાથી વધુનું…
મહારાષ્ટ્રના મહાબલેશ્વર અને હિલ સ્ટેશનનું ફળ ગણાતી સ્ટ્રોબેરી હવે માલવાના ખેતરોમાં પણ ઉગી રહી છે. આ કારનામું કરી બતાવ્યું છે ખાનગી બેંકની 20 લાખ રૂપિયાના પેકેજવાળી નોકરી છોડીને ખેડૂત બનેલા ઈન્દોરના સુરેશ શર્માએ. તેનો દાવો છે કે, જે રીતે પાક…
Read More...
Read More...
ન્યૂઝીલેન્ડમાં આતંકી હુમલો, 49 લોકોનાં મોત, 48 લોકો ઘાયલ
ન્યૂઝીલેન્ડમાં ક્રાઇસ્ટચર્ચની બે મસ્જિદોમાં થયેલા આતંકી હુમલામાં મૃત્યુઆંક 49એ પહોંચ્યો છે. આ હુમલામાં ભારતીય મૂળના 6 લોકોનાં મોત અને 9 લોકો ગુમ થયાની આશંકા છે. ભારતીય ડિપ્લોમેટ્સ સંજીવ કોહલીએ જણાવ્યું કે, પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટનામાં…
Read More...
Read More...
આચાર સંહિતા એટલે શું ? આચાર સંહિતામાં કોઈ પણ પાર્ટી કે ઉમેદવાર શું કરી શકે અને શું ન કરી શકે?
આચાર સંહિતા એટલે શું ?
આદર્શ આચાર સંહિતા એ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા છે. ચૂંટણીઓ જાહેર થાય, ત્યારથી લઈને ચૂંટણી પરિણામો બહાર પડે ત્યાર સુધી રાજકીય પક્ષો અને તેનાં ઉમેદવારોએ માર્ગદર્શિકા પ્રમાણે આચરણ કરવાની રહે…
Read More...
Read More...
