કરવા ચોથ વ્રતનું મહત્વ જાણો, આ વ્રતમાં ચંદ્રદેવની સાથે ભગવાન ગણેશ, કાર્તિકેય અને શિવ-પાર્વતીની પૂજા…

હિંદુ કેલેન્ડર પ્રમાણે આસો મહિનાના વદ પક્ષની ચોથના દિવસે કરવા ચોથનું વ્રત કરવામાં આવે છે. આ પર્વ પરણિત મહિલાઓ માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ તહેવારમાં માટીના વાસણ એટલે કરવાનું વિશેષ મહત્ત્વ છે. વામન પુરાણ અને અન્ય ગ્રંથોમાં ચંદ્રની…
Read More...

જો પત્ની સારી હોય તો પતિને ઊંચાઈઓ સુધી પહોંચાડી શકે છે, પરંતુ જો પત્ની સારી ન હોય તો કોઈ રાજાને પણ…

શ્રીરામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજીએ શ્રીરામ કથાની સાથે જ સુખી અને સફળ જીવન માટે અનેક નીતિઓ પણ જણાવી છે. આ નીતિઓને ધ્યાનમાં રાખવામાં આવે તો આપણે અનેક પરેશાનીઓથી બચી શકીએ છીએ. અહીં જાણો સીતા અને માતા અનસૂયાના સંવાદના આધાર પર આપણે કઈ…
Read More...

માત્ર 11 પાસ ખેડૂતે બનાવ્યા 5 મશીન, દર વર્ષે કમાય છે આટલા રૂપિયા, જાણો વિગતે

ભણવું જરુરી છે પરંતુ ફક્ત ભણીને જ વ્યક્તિ સફળ થાય તે જરુરી નથી. શોધ-સંશોધન માટે કોઈ ડિગ્રીની જરુરત નથી પરંતુ ધગસ અને કોઠાસુઝની જરરીયાત છે. સફળ થવાની તિવ્ર ઈચ્છા અને પ્રેરણા હશે તો રાજસ્થાનના જોધપુર જિલ્લાના ગામ રામપુરા-મથાનિયાના અરવિંદ…
Read More...

ભૂખી મહિલાના આંસુઓ જોઈને દ્રવી ઊઠ્યું હૃદય અને આજે હજારો ભૂખ્યાંના ભરે છે પેટ

હૈદરાબાદના દબીરપુરા પુલ નીચે દરરોજ બપોરે ઘણા બધાં લોકો સ્વચ્છ ચટ્ટાઈ પર બેસી ભોજન કરે છે. અને અઝહર મકસૂસી નામનો એક શખસ વારાફરતી તે બધાની પ્લેટમાં ગરમાગરમ ભોજન પીરસે છે. આ ઘટનાક્રમ છેલ્લા સાત વર્ષોથી ચાલી રહ્યો છે અને આજે સાત સ્થળોએ 1200…
Read More...

ભારતની પ્રથમ દૃષ્ટિહીન મહિલા IAS પ્રાંજલ પાટિલે કેરળમાં સુકાન સંભાળ્યું, વાંચો એમના સંઘર્ષની કહાની

દેશની પ્રથમ દૃષ્ટિહીન મહિલા IAS પ્રાંજલ પાટિલે સોમવારે તિરુવનંતપુરમમાં સબ કલેક્ટરનો હોદ્દો સંભાળી લીધો. મહારાષ્ટ્રના ઉલ્લાહસનગરની પ્રાંજલે 2016માં પ્રથમ પ્રયાસે જ યુપીએસસી ક્વાલિફાય કરી લીધું હતું. તેમનો 773મો રેન્ક હતો. તેમને રેલવે એકાઉન્ટ…
Read More...

કાચી ડુંગળી અને લસણ ખાવાથી બ્રેસ્ટ કેન્સરનું જોખમ 67% ઘટે છે: રિસર્ચ

કાચી ડુંગળી અને લસણ ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે. પરંતુ તેનાથી મહિલાઓનાં બ્રેસ્ટ કેન્સરનાં જોખમને ઘટાડી શકાય છે. ન્યૂ યોર્કમાં કરાયેલા એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. ‘યુનિવર્સિટી ઓફ બફેલો’ અને ‘યુનિવર્સિટી ઓફ પ્યુએરેટો રિકો’ના…
Read More...

પગની નસમાં આવતા સોજાથી છૂટકારો મેળવવા આ રીત કરો તમાલપત્રનો ઉપયોગ, અચૂક થશે ફાયદો

ભારતીય મસાલામાં તમાલપત્રનું એક ખાસ મહત્વ છે. તમાલપત્ર ભોજનનો સ્વાદ બમણો કરી દે છે. જેથી ખાસ કરીને લોકો તેમના ભોજનમાં તમાલપત્રનો ઉપયોગ કરે છે. તે સિવાય તમે જાણતા હશો કે તમાલપત્ર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. તમાલપત્રનું સેવન કરવાથી…
Read More...

રાજા-મંત્રી પ્રજાનો હાલ જાણવા નીકળ્યા, રસ્તામાં રાજાનો કૂર્તો ફાટી ગયો, એક દરજીએ તરત જ કૂર્તો સીવી…

પ્રાચીન સમયમાં એક રાજા પોતાની પ્રજાના હાલચાલ જાણવા માટે પોતાના રાજ્યમાં ફરવા નીકળ્યો. રાજાની સાથે મંત્રી પણ હતા, બંને વેશ બદલીને રાજ્યમાં ફરી રહ્યા હતા. ત્યારે કાંટાવાળી જાળીઓના કારણે રાજાનો કૂર્તો ફાટી ગયો. રાજાએ મંત્રીને કહ્યુ કે કોઈ…
Read More...

‘છી..છી..છી..’ ઉંદરે પકોડીની પુરીના પેકેટમાં જ બચ્ચાને જન્મ આપ્યો, જુઓ વિડિઓ

પાણીપુરી સાંભળતા જ ઘણી મહિલાઓનાં મોમાં પાણી આવી જાય છે અને પાણીપુરી ખાવા માટે તે તલપાપડ થઈ જતી હોય છે. શેરીએ શેરીએ ખુણામાં તમને ક્યાંક પાણીપુરી વાળો ભાઈ પણ જોવા મળી જ જાય છે. જો કે આ પહેલા પણ પાણીપુરીનાં કેટલાક ગંદા વીડિયો વાયરલ થઈ ચૂક્યા…
Read More...

માર્ક્સ નહીં, નબળી આર્થિક સ્થિતિના આધારે પ્રવેશ આપતી અનોખી કન્યાશાળા- ‘સંસ્કારતીર્થ’: ગુરુકુળ…

અમદાવાદની 55 કિમી દૂર માણસાના આજોલ ખાતે આવેલી ‘સંસ્કાર તીર્થ’ શાળા કન્યા કેળવણીનું અનોખું કાર્ય કરી રહી છે. શાળામાં પ્રવેશ માટે કોઇ મેરિટ લિસ્ટ બહાર પડતું નથી અને વિદ્યાર્થિનીઓની માર્કશીટ જોવાતી નથી. અહીંયા વિદ્યાર્થિનીઓને માર્ક્સના આધારે…
Read More...