શરદ પૂર્ણિમાએ તુલસીની પાસે દીવો પ્રગટાવો અને રાત્રે લક્ષ્મી પૂજન કરો, આ તિથિ સાથે જોડાયેલી કેટલીક…
આજે આસો મહિનાની પૂનમ છે. આ તિથિને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર પોતાની પૂર્ણ 16 કળાઓની સાથે ઉદય થાય છે. બીજી પૂનમની સરખામણીએ આ રાત્રે ચંદ્ર મોટો દેખાય છે.…
Read More...
Read More...
લ્યો બોલો! મુખ્યમંત્રીનો સિદ્ધપુર પ્રવાસ રદ થતાં તંત્રએ રોડ બનાવવાનું માંડી વાળ્યું, લોકોને આશા…
સિદ્ધપુરમાં શનિવારે એક ધાર્મિક પ્રસંગે સીએમ વિજય રૂપાણી હાજરી આપવા આવવાના હતા. જેથી પાલિકા સહિતનું સ્થાનિક તંત્ર તૈયારીઓમાં લાગી ગયું હતું. રસ્તા બાબતે સીએમના અભિગમને જોતાં વર્ષોથી ખખડધજ રોડ રીપેર કરવાનો સમય ન કાઢનાર પાલિકા શહેરના રોડ નવા…
Read More...
Read More...
વધુ એકવાર બિનસચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ્દ, 10 લાખ ઉમેદવારોમાં નિરાશા
20મી ઓક્ટોબર લેવાનારી બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટ માટેની ભરતી પરીક્ષા રદ રાખવાનો નિર્ણય ગુજરાત રાજ્ય ગૌણ સેવા પસંદગી મંડળે જાહેર કર્યો છે. શુક્રવારે સાંજે જાહેર કરાયેલાં આ નિર્ણયમાં જણાવાયું છે કે, આ પરીક્ષા હાલ પૂરતી રદ કરાઇ છે.…
Read More...
Read More...
શરદ પૂર્ણિમાનું મહત્વ અને આ દિવસે શું કરવું અને શું નહીં? પૂનમની રાત્રે ખીર બનાવવાની ખાસ પદ્ધતિ જાણો
દશેરાથી લઈને શરદ પૂનમ સુધી ચંદ્રની ચાંદનીના વિશેષ હિતકારી કિરણો હોય છે. જેમાં વિશેષ રસ હોય છે. આ દિવસોમાં ચંદ્રની ચાંદનીનો લાભ લેવાથી આખું વર્ષ માનસિક અને શારીરિક રીતે સ્વાસ્થ્ય સારું રહે છે. પ્રસન્નતા અને હકારાત્મકતા પણ ટકી રહે છે. આ વર્ષે…
Read More...
Read More...
જ્યારે વિભીષણ શ્રીરામને પહેલી વખત મળવા આવ્યા તો કોઈએ તેમને રાવણનો દૂત સમજ્યો તો કોઈએ ગુપ્તચર, ત્યારે…
સફળતા માટે માત્ર શક્તિશાળી હોવું જ પૂરતું નથી હોતુ. સફળતા માટે ધીરજ, ધર્મ, વિશ્વાસ અને શક્તિનો તાલમેળ હોવો જરૂરી છે. જો તેનો તાલમેળ ન હોય તો પછી સફળતા મળવી મુશ્કેલ હોય છે. જરૂરી છે કે તમે શક્તિની સાથે ધર્મ પર વિશ્વાસ રાખો, ધીરજથી કામ લો અને…
Read More...
Read More...
શરદ પૂનમે 30 વર્ષ પછી ચંદ્ર-મંગળનો દ્રષ્ટિ સંબંધ યોગ બની રહ્યો છે, આ મહાલક્ષ્મી યોગ ખાસ રહેશે
આ વર્ષે શરદ પૂનમે એક ખાસ શુભ સંયોગ બની રહ્યો છે. જ્યોતિષાચાર્ય પ્રઙુલ્લ ભટ્ટના જણાવ્યા પ્રમાણે 13 ઓક્ટોબર, રવિવારે શરદ પૂનમે 30 વર્ષ પછી દુર્લભ યોગ બની રહ્યો છે. આ શુભ યોગ ચંદ્ર અને મંગળનો એકબીજા સાથે દ્રષ્ટિ સંબંધ બનવાથી સર્જાઈ રહ્યો છે.…
Read More...
Read More...
ગુજરાતના જાણીતા હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીનો સંકલ્પ, રૂપિયા 11 કરોડનું દાન કરીશ, દાન કરવાની નેમ પુરી…
ગુજરાતના જાણીતા હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીએ રૂપિયા 11 કરોડનું દાન કરવાનો સંકલ્પ કર્યો છે. જે અંતર્ગત બે વર્ષમાં તેમણે 1 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. જેમાંથી સુરેન્દ્રનગર જિલ્લાનાં સાયલા ગામના યજ્ઞનગર વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક…
Read More...
Read More...
વાંકાનેર સેવાસદનમાં દારૂની મહેફિલ માણતા અધિકારીઓ ઝડપાયા, પ્રાંત અધિકારીએ ફટકારી નોટિસ
વાંકાનેર મામલતદાર કચેરીમાં 1લી તારીખે જામેલી ‘મહેફિલ’ પર નાયબ મામલતદાર ડુંડની પ્રેમિકાએ ખાબકી મહેફિલ માણી રહેલા ડુંડ અને અન્ય એક નાયબ મામલતદાર સહિત પાંચનો વીડિયો ઉતારી અધિકારીઓના કરતૂતોનો પર્દાફાશ કર્યો હતો. ઘટનાના દિવસથી જ ડુંડ રજા મુક્યા…
Read More...
Read More...
અમદાવાદમા AMCના ડમ્પરે કાંકરિયા પાસે એક્ટિવાને ટક્કર મારી, મહિલા પ્રોફેસરનું ઘટના સ્થળે જ મોત
મણીનગરના કાંકરિયા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પરે એક્ટિવાને અડફેટે લીધું હતું. જેમાં એક્ટિવા ચાલક મહિલા પ્રોફેસરનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે…
Read More...
Read More...
મરતાં પહેલાં એક સંતે બધા જ શિષ્યોને પાસે બોલાવ્યા અને પૂછ્યું કે, મારા મોંમાં જુઓ જીભ છે કે નહીં,…
કોઇ એક શહેરમાં એક સંત રહેતા હતા. તેમના ઘણા શિષ્યો હતા. તે ધર્મ અને જ્ઞાનની વાતો બહુ સરળતાથી લોકોને સમજાવી દેતા હતા. માટે લોકો તેમને બહુ માન આપતા હતા. દૂર-દૂરથી લોકો તેમનાં પ્રવચન સાંભળવા આવતા હતા. વાતો-વાતોમાં જ તેઓ લોકોની સમસ્યાઓનું સમાધાન…
Read More...
Read More...
