કોરોના વાયરસનો 1 દર્દી 59,000 લોકોમાં ફેલાવી શકે છે સંક્રમણ! લોકોને સોશિયલ ડિસ્ટનસીંગ પર અમલ કરવાની…

એક અનુભવી ડોકટરનું કહેવું છે કે એક કોરોના વાયરસ પીડિત 59,000 લોકોમાં સંક્રમણ ફેલાવી શકે છે. યૂનિવર્સિટી કોલેજ લંડનના ઇન્ટેન્સિવ કેર મેડિસિનના પ્રોફેસર ડૉ. હ્યુ મોન્ટગોમરરીનું કહેવું છે કે કોરોના વાયરસ બહુ માત્રામાં સંક્રમણ ફેલાવતો વાયરસ છે.…
Read More...

લૉકડાઉનને કારણે રોજનું કમાઈ રોજ ખાનારા લોકોની મદદ માટે ‘દાદા’ એ લંબાવ્યા હાથ, રૂ. 50…

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુધી કોવિડ-19 મહામારીને રોકવા માટે 21 દિવસના લૉકડાઉનથી પ્રભાવિત થનારા લોકોને મદદ કરવા માટે આગળ આવ્યા છે. પૂર્વ ભારતીય કેપ્ટન વંચિતો માટે 50 લાખ રૂપિયાના ચોખા દાન કરશે. બંગાળ ક્રિકેટ સંઘ…
Read More...

ઈટાલી પછી સ્પેનમાં પણ કોરોના વાયરસનો કહેરઃ એક દિવસમાં 700થી વધુ લોકોનાં થયા મોત

ચીનના વુહાનમાંથી ફેલાયેલા જીવલેણ કોરોના વાયરસે હવે યૂરોપને પોતાનો ગઢ બનાવી લીધો છે. ઈટાલીમાં હાહાકાર મચાવ્યા બાદ હવે તેના નિશાને સ્પેન છે. જ્યાં બુધવારે 700 કરતાં વધારે લોકોના મોત થયા હતા. બ્રિટેનના પ્રિન્સ ચાર્લ્સનો પણ કોરોના ટેસ્ટ પણ…
Read More...

દક્ષિણ કોરિયાએ લોકડાઉન વિના જ કોરોનાને રોક્યો, થર્મલ ઇમેજિંગ કેમેરા લગાવ્યા, જમણા હાથના બદલે ડાબા…

તાઇવાન બાદ દક્ષિણ કોરિયાએ જે રીતે કોરોનાવાયરસ સામે લડાઇ લડી, તેને આજે વિશ્વમાં એક મોડલ માનવામાં આવી રહ્યું છે. આજે દક્ષિણ કોરિયા કોરોના સંક્રમિત દેશોની યાદીમાં 8માં સ્થાને છે. અત્યાર સુધી અહીં સંક્રમણના 9037 કેસ નોંધાયા છે જ્યારે 3500થી વધુ…
Read More...

અમેરિકામાં ભારતીય મૂળના સેલિબ્રિટી શેફ કાર્ડોઝનું કોરોનાથી મોત, આ જ મહિને મુંબઈમાં 200થી વધુ લોકોને…

દુનિયાની ઘણી બધી હસ્તીઓ કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂકી છે. આ ખતરનાનક વાયરસના ઈન્ફેક્શનથી ભારતીય મૂળના સેલિબ્રિટી શેફ ફ્લૉએડ કાર્ડોઝે જીવ ગુમાવ્યો છે. તે 59 વર્ષના હતા. ન્યૂ યોર્કમાં રહેનારા કાર્ડોઝ 19 માર્ચના રોજ કોરોના પોઝિટિવ નોંધાયા…
Read More...

ગરીબોની વહારે આવી સુરત પોલીસ: લોકડાઉન સુધી મજૂરોને દિવસમાં બે વાર આપશે ફૂડ પેકેટ

કોરોના વાયરસને લઈ સૌથી વધુ ખરાબ હાલત ગરીબ લોકોની થઈ છે. રોજ કમાઇને રોજ ખાતા લોકોની હાલત દયનીય બની છે. કામ ધંધો ન હોવાને કારણે આ લોકોને જમવાના પણ ફાંફા પડી ગયા છે. ત્યારે આવા લોકોની વહારે આવી છે સુરત પોલીસ. આવા લોકોનાં જમવાની સગવડ કરી…
Read More...

અમદાવાદથી પગપાળા રાજસ્થાન જતાં શ્રમિકોની વહારે આવ્યા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શ્રમિકોને ભરપેટ…

લોકડાઉનના કારણે શહેરોમાં કામ માટે આવેલા શ્રમિકો અને નાના રોજગાર-ધંધા કરીને ગુજરાન ચલાવતા લોકોની પરિસ્થિતિ કપરી બની રહી છે. પૈસા ના આવતા હોવાના કારણે તેમને ખાવાના અને રહેવાના ફાંફા પડી રહ્યા છે આવામાં તેઓ પોતાના વતનમાં પરત ફરી રહ્યા છે.…
Read More...

બીજા વિશ્વયુદ્ધ કરતા પણ ઈટાલીમાં કોરોનાએ ભયંકર સ્થિતિ સર્જી, 24 જ કલાકમાં મૃતાંકે તોડ્યો પોતાનો જ…

કોરોના વાયરસે ઈટાલીમાં કોહરામ મચાવ્યો છે. ચીન કરતા પણ વધારે કોરોના વાયરસનો માર સહન કરી રહેલા ઈટાલીમાં રોજે રોજ મૃતાંક પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યો છે. મંગળવારે વધુ 743 લોકોના મોત નિપજ્યા હતાં. આ અગાઉ શનિવારે પણ ઈટાલીમાં મૃતાંક 793 હતો.…
Read More...

ગુજરાતમાં ગરીબોને 21 દિવસ મફત અનાજ અપાશે, સવા ત્રણ કરોડ લોકોને થશે લાભ

વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ દેશ અને રાજ્યમાં વ્યાપક થતું અટકાવવા 21 દિવસના જાહેર થયેલા લોકડાઉનની સ્થિતીમાં રાજ્યના નાગરિકોને જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો બેરોકટોક અને નિયમીત મળતો રહે તેવી જડબેસલાક વ્યવસ્થા રાજ્ય સરકારે સુનિશ્ચિત કરી…
Read More...

રાજ્યના શિક્ષકો અને એસ.ટીના કર્મચારીઓ સીએમ રાહત ફંડમાં એક દિવસના પગાર પેટે કુલ રૂપિયા 45.34 કરોડની…

કોરોના વાઈરસ ધીમે ધીમે ગુજરાતને ભરડામાં લઈ રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 39 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને એકનું મોત પણ થઈ ચૂક્યું છે. જેને પગલે અલગ અલગ ક્ષેત્રના કર્મચારીઓ દ્વારા આર્થિક મદદ કરવામાં આવી રહી છે. રાજ્યના પ્રાથમિક શાળાઓના…
Read More...