શિરડી સાંઈબાબા ટ્રસ્ટે મુશ્કેલીના સમયમાં કોરોના વાયરસ સામે લડવા રૂ.51 કરોડનું દાન આપ્યું
દેશ અને સમગ્ર દુનિયામાં કોરોના વાયરસને કહેર વધી રહ્યો છે. ભારતમાં આ સંખ્યા વધીને 700થી વધારે થઈ ગઈ છે અને દેશમાં મહારાષ્ટ્રમાં કોવિડ-19ના 100થી વધારે સંક્રમિત દર્દીઓ છે. સંકટના આ સમયમાં એક તરફ નેતા, અભિનેતા અને જાણીતી હસ્તીઓ પોતાનાથી શક્ય…
Read More...
Read More...
રાજકોટના ડોક્ટરનું છલકાયું દર્દ, ‘અમને પણ પરિવાર ઘરમાં પૂરાઈ રહેવા કહે છે, પણ અમે તમારા માટે લડીએ…
ગુજરાતમાં ચારે બાજુ હાલ કોરોનાની દહેશત જોવા મળી છે. કોરોના પગલે ક્લોઝડાઉન જાહેર કરાયું છે. ગુજરાતમાં ઠેર-ઠેર સોસાયટીઓમાં પણ તાળાબંધી કરી દેવામાં આવી છે. અને લોકોને બહાર જવા દેવામાં આવતાં નથી. પણ આ વચ્ચે મેડિકલ સ્ટાફ કે જે કોરોના સામે જંગ…
Read More...
Read More...
સુરતમાં મહિલાએ સેવા એજ સંકલ્પના સૂત્રને સાર્થક કરતાં પોલીસ અને નિરાધાર લોકોને નાસ્તો-ટિફિન આપી…
સેવા એજ સંકલ્પના સૂત્ર સાથે સુરતના એક એમ્બ્રોઈડરીના કારખાનેદારની પત્ની સુખ-દુઃખના પ્રસંગોમાં ઘુન વગાડી ભેગા થતા લોક ફંડમાંથી 7 વૃદ્ધોના ભરણ-પોષણની જવાબદારી ઉપાડી રહી છે. એટલું જ નહીં પણ હાલ કોરોના જેવી માહામારીના સંકટ વચ્ચે રોડ ઉપર ઉભા રહી…
Read More...
Read More...
કોરોના સામેની જંગમાં ‘બાહુબલી’ પ્રભાસનો મોટો ફાળો, દાનમાં આપ્યા 4 કરોડ રૂપિયા
કોરોના વાયરસ (Coronavirus)ના કારણે દુનિયાભરમાં લોકડાઉન છે. ભારતમાં પણ 21 દિવસના લોકડાઉન દરમિયાન સંક્રમણના નંબરો વધી રહ્યા છે. મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ત્યારે બોલિવૂડ સેલેબ્રિટી એક પછી એક કોરોના સામે જંગ લડવા માટે આર્થિક મદદ કરી રહ્યા છે.…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાના વધુ 6 નવા કેસ નોંધાયા, કુલ આંકડો 53એ પહોંચ્યો, 5 એપ્રિલ સુધી વધશે કેસ: આરોગ્ય…
ગુજરાત રાજ્યમાં વધુ 6 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 53 પહોંચી ગઇ છે. જ્યારે કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ 3 લોકોના મોત નીપજ્યાં છે. આરોગ્ય અગ્ર સચિવે આ અંગે માહિતી આપતા જણાવ્યું…
Read More...
Read More...
કોરોના સામેની લડાઇમાં ગુજરાતના મંદિરોએ વહાવ્યો દાનનો ધોધ, સોમનાથ અને અંબાજી મંદિરે કર્યું 1-1 કરોડ…
હાલ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ કોરોના સામે જંગ ચાલી રહી છે. કોરોના સામેની જંગમાં લોકો દાનનો ધોધ પણ વહાવી રહ્યા છે. નેતાઓ, ધારાસભ્યો અને સરકારી કર્મચારીઓએ પોતાનો પગાર કોરોના સામેની જંગ માટે દાન કર્યો છે.…
Read More...
Read More...
દેશમાં કોરોના ખતરાની વચ્ચે દૂરદર્શને રામબાણ ચલાવ્યું, આજથી TV પર દેખાડશે રામાયણ
દેશમાં કોરોના વાયરસના સંક્રમણના વધતા ખતરાની વચ્ચે દૂરદર્શને રામબાણ ચલાવ્યું છે. દૂરદર્શન 90ના દાયકામાં પ્રસારિત પ્રખ્યાત સીરિયલ રામાયણને દેખાડશે. આજથી સવારે 9 વાગ્યે પહેલો એપિસોડ પ્રસારિત કરાશે.
90ના દાયકામાં રામાયણનો એવો જાદુ હતો કે…
Read More...
Read More...
પારલે-જી લોકડાઉન દરમિયાન જરુરિયાતમંદ લોકોને 3 કરોડ બિસ્કિટના પેકેટ્સનું કરશે દાન
ભારતની જાણીતી બિસ્કિટની બ્રાન્ડ પારલે (Parle) આગામી લોકડાઉનના ત્રણ અઠવાડિયા દરમિયાન ત્રણ કરોડ Parle-G બિસ્કિટના પેકેટ્સનું વિતરણ કરશે. કંપનીએ જણાવ્યું છે કે, સરકારી એજન્સીઓની મદદથી પેકેટ્સનું વિતરણ ભારતમાં કરવામાં આવશે. કંપની ખાસ કરીને…
Read More...
Read More...
દેશમાં વેન્ટીલેટરની જરૂરીયાત પુરી પાડવા મહિંન્દ્રા ગૃપ 10 લાખ રુપિયાનું વેન્ટીલેટર ફક્ત 7500…
કોરોના વાયરસ મહામારી (Coronavirus Pandemic)ની આ સ્થિતિમાં સૌથી વધારે જરુરિયાત વેન્ટીલેટર્સ(ICU Ventilators)ની બતાવવામાં આવી રહી છે. આ સમયે ઘણા દેશો છે જે વેન્ટીલેટર્સની સમસ્યાથી ઝઝુમી રહ્યા છે. ગુરુવારે મહિન્દ્રા એન્ડ મહિંન્દ્રા ગ્રૂપે…
Read More...
Read More...
મુંબઈમાં કોરોના સામે જંગ જીતીને ઘરે પહોંચ્યું વૃદ્ધ દંપતી, પાડોશીઓએ ઉમળકાભેર કર્યું સ્વાગત
મુંબઈમાં કોરોનાથી સંક્રમિત વૃદ્ધ દંપતી ઠીક થઈ ગયું તો તેમણે રાહતનો શ્વાસ લીધો પરંતુ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતી વખતે તેમને મનમાં આશંકા હતી કે પાડાશીઓ તેમની સાથે કેવું વર્તન કરશે? કારણ કે કોરોનાનાં દર્દીઓ સાથે તેમના સંબંધીઓ અને પાડોશીઓ…
Read More...
Read More...
