જ્હોન હોપકિન્સ યુનિર્વસિટીનો સનસનીખેજ ખુલાસો, કોરોના વાયરસ સજીવ નથી, અટકાવવો મુશ્કેલ

દુનિયા આખી કોરોના વાયરસના કારણે ફફડી ઉઠી છે. હજારોની સંખ્યામાં વૈજ્ઞાનિકો અને સંશોધકો કોરોનાની રસી અને દવા શોધવામાં રાત-દિવસ એક કરી રહ્યાં છે. પણ જ્હોન હોપકિન્સ યુનિર્વસિટીએ કોરોના વાયરસ સક્રમણને લઈને એક અત્યંત મહત્વનો ખુલાસો કર્યો છે.…
Read More...

કોરોના સામે લડવા અઝીમ પ્રેમજીનું વિપ્રો જૂથ અને ફાઉન્ડેશન 1,125 કરોડ રૂપિયા ખર્ચ કરશે

કોરોના સામે લડવા માટે દાન કરવાની પીએમ મોદીની અપીલ પર કોર્પોરેટ જગત ખુલીને સામે આવ્યું છે અને પીએમ કેર્સ ફંડમાં કરોડો રૂપિયા જમા થઈ ગયા છે. આ દરમિયાન વિપ્રો લિમિટેડ, વિપ્રો એન્ટરપ્રાઈઝીસ લિમિટેડ અને એઝીમ પ્રેમજી ફાઉન્ડેશને બુધવારે જાહેરાત…
Read More...

રાજકોટમાં મિત્રની મદદથી રોટલી બનાવવાનું મશીન મુક્યું હવે 15 યુવાનો રોજની 8 હજાર રોટલી બનાવી ગરીબોને…

સમગ્ર દેશમાં કોરોનને કારણે હાલ લોકડાઉન છે. રાજકોટ શહેરમાં અનેક સામાજિક સંસ્થાઓ લોકોની જઠરાગ્નિ ઠારવાનું સરાહનીય કામ કરી રહી છે. ત્યારે લોકડાઉનને કારણે કાલાવડ રોડ પર કપડાનો શો રૂમ બંધ હોવાથી 15થી વધુ યુવાનોએ રોટલી બનાવવાનું મશીન વસાવ્યું છે.…
Read More...

‘દો’ રોટી દેશ કે નામ હેઠળ કામ કરતા અમદાવાદના યુવાન લોકોના ઘરેથી 2 રોટલી લઈને સાંજે…

કોરોનાની મહામારી વચ્ચે વિશ્વ આખામાં લોકો દહેસાતમાં છે. લોકો જ્યાં છે ત્યાંજ રહી ગયા છે અને જે લોકો રસ્તા પર છે તેમને મદદની જરૂર છે પણ હવે મદદ પણ ઓછી પડી રહી છે. ત્યારે અમદાવાદના જમાલપુર વિસ્તારના યુવાનોએ 'દો' રોટી દેશ કે નામથી ખાસ આયોજન…
Read More...

6 મહિનાનો ગર્ભ હોવા છતાં પણ ફરજ બજાવે છે રાજકોટના આ મહિલા ASI, ચિંતામાં પડેલા પરિવારને કહ્યું-રજા…

સમગ્ર દેશમાં જ્યારે 14 એપ્રિલ સુધી લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ડોક્ટર્સ તેમજ પોલીસ ખડેપગે ફરજ પર હાજર છે. હોસ્પિટલની અંદર ડોક્ટર્સ દર્દીઓને બચાવવા માટે પોતાનાથી બનતા દરેક પ્રયત્ન કરી રહ્યાં છે ત્યારે હોસ્પિટલની બહાર પોલીસ લૉકડાઉનનું…
Read More...

પહેલા ગુસ્તાખી, હવે બદમાશી: મરકજથી ક્વારેન્ટાઈન સેન્ટર લવાયેલા તબલીગી જમાતી ડોક્ટરો પર થૂંકે છે,…

નિઝામુદ્દીન સ્થિત મરકજની ઈમારતથી બુધવારે સવારે 2000થી વધારે જમાતિયોને બહાર કાઢવામાં આવ્યા છે. ત્યારબાદ સવારે પરિસરને સેનેટાઈઝ કરવામાં આવ્યું. તબ્લિક જમાતના 167 લોકોને બસો મારફતે મંગળવારે રાત્રે 9:40 વાગે તુગલકાબાદ ક્વારેન્ટાઈન સેન્ટરમાં લઈ…
Read More...

‘કોરોના વાયરસને ફેલાવવા માટે જમાતે જાણી જોઈને આ ષડષંત્ર રચ્યું’ રાજ્યની હજ કમિટીના પૂર્વ ડાયરેક્ટરનો…

હાલ દેશભરમાં દિલ્હીમાં તબગિલી જમાતને લઈ ભારે હાહાકાર મચી ગયો છે. તેવામાં કોરોના એક આતંકી હુમલો છે, જે તબલીગી જમાતનું ષડયંત્ર હોવાનો ગુજરાત સરકારના હજ કમિટીના પૂર્વ ડાયરકટરે આરોપ મુકતાં ખળભળાટ મચી ગયો છે. તબલીગી જમાતને ભારતમાંથી હટાવવામાં…
Read More...

નિઝામુદ્દીન મસ્જિદ ખાલી નહોતા કરી રહ્યા મૌલાના, રાત્રે 2 વાગ્યે પહોંચીને અજીત ડોભાલે સંભાળી બાજી

દિલ્હીનાં નિઝામુદ્દીન વિસ્તારમાં થયેલા ધાર્મિક સમારંભ બાદ ત્યાંની બંગલાવાળી મસ્જિદને ખાલી કરાવવાનું કામ શરુ કરવામાં આવ્યું હતુ. ત્યાંથી મોટી સંખ્યામાં લોકોને હોસ્પિટલ લઇ જઇને તેમની કોરોના વાયરસ સંક્રમણની તપાસ કરાવવામાં આવી હતી, પરંતુ આ બધું…
Read More...

તબલીગી જમાતનાં કારણે દેશમાં વધ્યા કોરોના વાયરસનાં કેસ, 24 કલાકમાં જ દેશમાં 386 કેસ, જમાતનો…

આખી દુનિયા જ્યારે કોરોના વાયરસનાં ડરનાં કારણે મળવાનું અને ભેગા થવાનું બંધ કરી ચુકી છે ત્યારે આવા સમયે નિઝામુદ્દીન મરકઝમાં જમાતીઓ ગ્રુપમાં બેસીને ચર્ચા કરી રહ્યા હતા. દિલ્હી પોલીસનાં હવાલેથી મરકઝનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં સ્પષ્ટ જોવા…
Read More...

કોરોના વાયરસ: દિવસ-રાત ડ્યૂટી કરીને પાંચ દિવસ પછી ઘરે આવ્યા ડૉક્ટર, પરિવાર સાથે દૂર બેસીને આ રીતે…

કોરોના વાયરસના કારણે ડૉક્ટર્સનું કામ વધી ગયું છે. આખી દુનિયાના ડૉક્ટર અને નર્સના કાર્યમાં વ્યસ્ત એવી વિવિધ સ્ટોરી રજૂ કરતા ફોટોગ્રાફ્સ અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. દિવસોના દિવસો સુધી ડૉક્ટર્સ પોતાના ઘરે નથી જઈ શકતા. મધ્યપ્રદેશના ભોપાલના…
Read More...