ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 376 કેસ, 23 મોત અને 410 દર્દી ડિસ્ચાર્જ થયા, રાજ્યમાં કુલ 15205…

ગુજરાતમાં કોરોના સંકટ દિવસને દિવસે ઘેરાતું જાય છે. તો અમદાવાદમાં સ્થિતિ આકરાપાણીએ છે કારણ કે રાજ્યના 80 ટકા કેસ અહીં નોંધાયા છે. આ સાથે જ છેલ્લા 7 દિવસમાં દર 24 કલાકે એક વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું હોય તેવું એક અભ્યાસમાં સામે આવ્યું…
Read More...

જેતપુરમાં ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો: પ્રેમીએ પ્રેમિકા સાથે મનભરી શરીરસંબંધ બાંધી મિત્રોને…

જેતપુરની એક તરૂણીને ભોળવી એક યુવાને મિત્રતા કરી તેને જુદીજુદી જગ્યાએ મળવા બોલાવી બળજબરીપૂર્વક એક વાર નહીં પણ ત્રણ ત્રણ વાર જુદા જુદા મિત્રો સાથે મળી ગેંગ રેપ કરી ફોટાઓ પાડી તે ફોટા વાયરલ કરવાની ધમકી આપી બે થી ત્રણ લાખ જેવી રકમ પણ પડાવી…
Read More...

એક્ટર સોનુ સૂદ રોજના 1000 થી 1200 શ્રમિકોને તેમના રાજ્ય પહોંચાડી રહ્યો છે, કહ્યું: ‘તમે મને એડ્રેસ…

‘15 મે આસપાસની વાત છે. હું પ્રવાસીઓને ઢાળેમાં ફળ અને ફૂડ પેકેટ પહોંચાડી રહ્યો હતો. તેમણે પગપાળા જ કર્ણાટક અને બિહાર જતા હોવાની વાત કરી. આ સાંભળી હું પોતે ચોંક્યો કે આ લોકો બાળકો અને વડીલો સાથે પગપાળા કેવી રીતે જશે. મે તેમને કહ્યું કે- તમે 2…
Read More...

રાજકોટના દંપતીનો અનોખો સેવા યજ્ઞ: 15 હજાર વોશેબલ માસ્ક બનાવી જરૂરિયાતમંદ લોકોને નિશુલ્ક આપ્યા

કોરોના નામનો દૈત્ય આજે સમસ્ત વિશ્વને ધમરોળી રહ્યો છે. રોગનું સંક્રમણ વધતું અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે સાથે માસ્ક અને સેનિટાઇઝર સક્ષમ પરિબળ બન્યા છે. સામાન્ય રીતે લોકો પોતાના હાથ રૂમાલ કે માસ્કથી મોઢું ઢાંકીને કોરોનાના સંક્રમણથી…
Read More...

લોકડાઉન વધારવાથી આર્થિક તણાવની સાથે સાથે વધુ એક મેડિકલ સંકટ ઉભું થશે: આનંદ મહિન્દ્રાનું નિવેદન

સોશિયલ મીડિયા પર સક્રિય રહેલા મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ આનંદ મહિન્દ્રાએ દેશમાં ચાલી રહેલા લોકડાઉન અંગે નિવેદન આપ્યું છે. આનંદ મહિન્દ્રાએ કહ્યું છે કે લોકડાઉન વધારવાથી આર્થિક તણાવ જ નહીં, પણ આરોગ્યનું નવું સંકટ પણ સર્જાશે. મહિન્દ્રાએ ટ્વિટ…
Read More...

લૉકડાઉન પછી સ્કૂલોમાં પણ આવશે ઑડ-ઈવન, ત્રણ દિવસ સ્કૂલ ચાલું રહેશે અને ત્રણ દિવસ ઑનલાઈન ક્લાસ

દેશભરમાં ચાલી રહેલા લોકડાઉન વચ્ચે હવે ધીમે-ધીમે પરિસ્થિત સામાન્ય કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ કેટેગરીમાં હવે શાળાઓ ખોલવા માટેની અનેક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં શાળા ખૂલ્યા બાદ શાળાઓમાં શિક્ષણ પદ્ધતિ બદલાવા જઈ રહી…
Read More...

રાજકોટમાં સિવિલની કોવિડ-19 હોસ્પિટલમાં સેવા આપવા માટે આગળ આવ્યા 20 ખાનગી ડોક્ટર, દર્દીઓની વિનામૂલ્યે…

કોરોનાના વધતા જતાં કેસને પગલે રાજકોટના તબીબોએ એક મહત્વનો નિર્ણય લઇને સિવિલમાં આવેલી કોવિડ–19 હોસ્પિટલમાં શહેરના 20 નિષ્ણાંત ક્રિટિકલ કેર સર્જન નિ:શુલ્ક સેવા માટે જાડાયા છે. જેમાં ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટિકલ કેર મેડિસીન રાજકોટ બ્રાન્ચના…
Read More...

વડોદરામાં સ્વાર્થી દીકરાએ માતાને ઘરમાંથી કાઢી મુકતા રડતા રડતા કલેક્ટર કચેરીએ પહોંચ્યા, કહ્યું: ‘મારો…

કોરોના વાઈરસની મહામારીમાં સરકારી, અર્ધસરકારી તંત્ર, સામાજિક સંગઠનો તેમજ સેવાભાવી લોકો કફોડી સ્થિતીમાં મુકાયેલા લોકોની નિશ્વાર્થ મદદ કરી રહ્યા છે, જોકે વડોદરામાં દીકરાએ જ તેની માતા ઉપર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો…
Read More...

વિજય નહેરાએ અટલ બિહારી વાજપેયીના મુખે બોલાયેલી કવિતા સંભળાવી અનેક નિશાન સાધ્યા

અમદાવાદના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ કાલે સીએમ રૂપાણી સાથે બેઠક કરી હતી. જે બાદ તેઓએ ટ્વીટ કરીને પોતે ગ્રામીણ વિકાસનો ચાર્જ સંભાળી લીધો હોવાની માહિતી આપી હતી. અને બાદમાં તેઓએ શિવમંગલ સિંહ ‘સુમન’ની કવિતા ટવીટર પર શેર કરી હતી. જેનું…
Read More...

સરકારી ઓફિસો ખૂલતાં જ લાંચ લેવાનું શરૂ, મામલતદાર-ના.મામલતદાર સહિત 4 લોકો 90 હજારની લાંચ લેતા…

લોકડાઉનના સમયમાં પણ લાંચ લેવાનું અટક્યું નથી. નવસારી ગ્રામ્ય મામલતદારની કચેરી ખાતે 90 હજારની લાંચ લેતા ચાર આરોપી ઝડપાયાં છે. માટી ખનન અંગેની પરમીટ મેળવી છૂટક માટી વેચાણ કરવાનો ધંધો કરતાં હોય અને માટીના ટ્રકો રોયલ્ટી પાસ હોવા છતા જમા કર્યા…
Read More...