છાતી, હૃદય, ગળા અને માથાના રોગથી બચાવે આ કસરત, માત્ર વીસ સેકન્ડની આ કસરત ગમે તેવા સ્ટ્રેસ કે થાકમાં…
વેરાવળના સિનિયર સિટીજન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર એવા ખેતસીભાઈ વી. મૈઠિયા લોકોમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા ઘણા પ્રયાસો કરી રહ્યા છે. આ માટે તેમણે ભસ્ત્રિકાસન અંગેનો વીડિયો શૅર કર્યો છે. આ એક સામાન્ય છતાં અસામાન્ય આસન છે. જેમાં…
Read More...
Read More...
આરોપી છે કે અતિથિ?: રાજકોટ અગ્નિકાંડના આરોપીઓને પોલીસ સ્ટેશનમાં વીઆઈપી ટ્રીટમેન્ટ, સોફા પર બેસાડી…
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હૉસ્પિટલ (Uday Shivanand Covid 19 Hospital Fire)માં સર્જાયેલા અગ્નિકાંડ મામલે રાજકોટ તાલુકા પોલીસે રવિવારે ત્રણ નામાંકિત તબીબો (Doctors)ની ધરપકડ કરી હતી. આ ત્રણેય નામાંકિત ડૉક્ટરોને જજ એલ.ડી.વાઘની કોર્ટમાં રજૂ…
Read More...
Read More...
ખેડૂતોને મનાવવાના સરકારના પ્રયાસ નિષ્ફળ રહ્યાં, સરકાર સાથેની બેઠક બાદ ખેડૂત નેતાઓ બોલ્યા “કા તો ગોળી…
નવા કૃષિ કાયદા (Farmers Bill)નો વિરોધ કરી રહેલા ખેડૂતો (Farmers)ના 35 આગેવાનો સાથે કેન્દ્રીય મંત્રીઓની વાતચીતનું કોઈ પરિણામ આવ્યું નહીં. દિલ્હી (Delhi)માં વિજ્ઞાન ભવનમાં 3 કલાકથી વધારે સમય સુધી ચાલેલી બેઠક (Meeting)માં વાત વાત નથી બની. જોકે…
Read More...
Read More...
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પાર્કિંગ ફી નાણાં બેંકમાં જમા નહીં કરાવીને ખાનગી એજન્સીએ 5.24 કરોડ રૂપિયાનો…
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ 2 વર્ષના સમયગાળામાં 40 લાખથી પ્રવાસીઓ મુલાકાત લઈ ચુક્યા છે અને 80 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે, ત્યારે તાજેતરમાં બે વર્ષના ઓડિટ દરમિયાન એક મોટી ઉચાપત સામે આવી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આવકના નાણાં લઇને…
Read More...
Read More...
ધોરણ 1થી 9 અને ધો.11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળવાની પ્રબળ શક્યતા, ધો.9 અને 11ના મુખ્ય ત્રણ…
રાજ્યમાં કોરોના મહામારીને પગલે 8 મહિનાથી શૈક્ષણિક કાર્ય બંધ છે. હાલ ઓનલાઈન શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે. દિવાળી પહેલાં રાજ્ય સરકારે 23 નવેમ્બરથી સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય લઈ લીધો હતો, પરંતુ સરકારના આ નિર્ણય સામે વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો.…
Read More...
Read More...
1 જાન્યુઆરીથી ફાસ્ટેગ નહીં હોય તો બમણો ટોલ ભરવો પડશે, તમામ ટોલપ્લાઝા પર કેશ ટ્રાન્ઝેક્શન બંધ થશે
ટોલ પ્લાઝા પરની તમામ કેશ લેનને 1 જાન્યુઆરી, 2021થી ફાસ્ટેગ લેનમાં બદલવામાં આવશે. તેથી, 1 જાન્યુઆરીથી ટોલ પ્લાઝા પર કેશ દ્વારા ચૂકવણી નહીં થઈ શકે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) ટોલ પ્લાઝા પર પ્રિ-પેઇડ ટચ-એન્ડ-ગો કાર્ડ રજૂ કરશે.…
Read More...
Read More...
કેમ નેતાઓને નિયમ લાગુ ના પડે? સામાન્ય માણસને લગ્ન માટે 100ની પરમિશન ને ભાજપના પૂર્વ MLA કાંતિ…
કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે લગ્નમાં પણ માત્ર ગણતરીના લોકો હાજર રહી શકે એવા નિયમો સરકારે બનાવ્યા છે. જોકે સામાન્ય લોકોને લાગુ પડતા ગાઈડલાઈન્સના નિયમો નેતાઓને લાગુ ન પડતાં હોય એવો વિડિયો સામે આવ્યો છે. સોનગઢના ડોસવાડા ગામમાં મોટી…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1477 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો…
ગુજરાતમાં કોરોના કેસ સતત વધી રહ્યા છે. અમદાવાદ સહિતનાં ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ લાગુ કરવા છતાં પણ રાજ્યમાં કોરોનાનાં કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. જોકે ગત કેટલાક દિવસથી રાજ્યમાં સતત 1500થી વધુ કોરોના કેસ નોંધાઇ રહ્યા હતા. તેમા આજે…
Read More...
Read More...
પેટમાં ગેસ ભરાતો હોય કે અપચો રહેતો હોય તો મોંઘી દવાઓ ખાવાની જરૂર નથી, કરી લો આ સામાન્ય ઘરેલૂ ઉપચાર,…
ઓવરઈટિંગ અને વધારે ઓઈલી, ફેટી ફૂડ ખાવાથી ગેસ્ટ્રિક પ્રોબ્લેમ અને અપચાની સમસ્યા થવી સામાન્ય વાત છે. અપચો અને ગેસ્ટ્રિક પ્રોબ્લેમ માટે મોંઘી દવાઓ લેવાના બદલે સામાન્ય ઘરેલુ નુસખા કારગર સાબિત થઈ શકે છે. જેથી આજે અમે તમને આ સમસ્યાને ખતમ કરવા…
Read More...
Read More...
પતિ બીજી સ્ત્રી સાથે રહેતો હોવાથી સસરાએ દાનત બગાડી, ઘર છોડ્યું તો દિયરે સંબંધ બાંધવા દબાણ કર્યું,…
પતિ પાંચ વર્ષથી બીજી સ્ત્રી સાથે રહેતો હોવાથી પત્ની સાસુ-સસરાને ભરોસે રહેતી હતી, પરંતુ સસરાએ દાનત બગાડતાં તેણે ઘર છોડવું પડ્યું. જોકે ત્યાં પણ તેનો દિયર પહોંચી જઈ સંબંધ રાખવા દબાણ કરતો હતો, જેથી કંટાળીને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો.…
Read More...
Read More...