પ્રેરણામૂર્તિ પૂ. સદૂગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદજી મહારાજ આજ ના રોજ દેવ થયા છે

ॐ નમ:શિવાય ૐ નમો નારાયણ ગુરુજી ની કૃપા સદા કૈલાશ પરથી વરસે એજ ઈચ્છા…. સેવા યજ્ઞના સંત એવા અમારા ગુરુ એક વિરલ વિભૂતિ ,પ્રેરણામૂર્તિ પૂ. સદૂગુરુ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજ આજ ના રોજ દેવ થયા છે જીવન ની એક ઝાંખી … ગુજરાત-સૌરાષ્ટ્રનાં ભાવનગર જિલ્લાના તરસમીયા ગામમાં પવિત્ર અને ધાર્મિક એવા સોનાણી કુળમાં ઈ.સ.૧૯૩૦ ,વિ.સ.૧૯૮૬ […]

દીકરીઓને 200 કરોડના બોન્ડ આપનાર લવજીભાઈ બાદશાહ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન ‘બેટી બચાવો, બેટી પઢાઓ‘ અભિયાનથી પ્રેરણા લઈને 200 કરોડ રૂપિયાની યોજના શરૂ કરનાર લવજીભાઈ ડાલિયા ઉર્ફે બાદશાહ રાજ્યભરમાં ચર્ચામાં આવ્યાં હતાં. દીકરીઓની ઘટતી જતી સંખ્યાના મૂળમાં રહેલી સમસ્યા દીકરીઓનો નિભાવ અને લગ્નનો ખર્ચ હોવાનું કારણ શોધીને બાદશાહે આ દીકરીઓની જવાબદારી ઉઠાવી લીધી હોય તેમ દીકરી 21 વર્ષની થાય ત્યારે પ્રત્યેક દીકરીને […]

જરૂરીયાતમંદ બહેનોનાં જીવન નિર્વાહ માટે લેઉવા પટેલ સમાજે કર્યું આયોજન

ભલગામ ગામે જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા નિ:શુલ્ક સિલાઇ મશીન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટા ભલગામ ગામે જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા નિ:શુલ્ક સિલાઇ મશીન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટા ભલગામ ઉપરાંત સુડાવડ, શાપર, લુંધીયા, કડાયા, ઝાંઝેસર, નાની પીંડાખાઇ, વિરપુર (શેખવા) અને લેરીયા ગામની લેઉવા પટેલ સમાજની 24 […]

લેઉવા પટેલ સમાજનું ગૌરવ શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલની છાત્રા રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાં થઇ વિજેતા

દહેગામ ખાતે પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ગુજરાત દ્વારા રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતમાંથી 17 લાખ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમાંથી 100 સ્પર્ધકોને જ સફળતા મળી હતી. રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં જૂનાગઢની માતુશ્રી મીઠીબા ગગજીભાઇ ભુવા કન્યા વિદ્યા મંદિર-જોષીપુરામાં ધો.10માં અભ્યાસ કરતી છાત્રા કેયુરી નિતેદ્રભાઇ રાણોલીયાએ દ્વિતિય ક્રમ પ્રાપ્ત કર્યો છે. આ […]

જેતપુરમાં અદ્યતન લેઉવા પટેલ સમાજનું લોકાર્પણ અને સમાજનું શક્તિ પ્રદર્શન

જેતપુર મુકામે “શ્રી લેઉવા પટેલ કેળવણી મંડળ”-જેતપુર સંચાલિત સ્વ.સવિતાબેન શંભુભાઈ હિરપરા તથા સ્વ.જયાબેન ગોરધનભાઈ હિરપરા પાર્ટી પ્લોટ તેમજ સમાજભવનનો ભવ્ય લોકાર્પણ સમારોહ તેમજ દાતાશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો. સમગ્ર કાર્યક્રમ સાંસદ વિઠલભાઈ રાદડીયાનાં પુત્ર અને ગુજરાત સરકાર યુવા કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનાં માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં હાજર સૌ કોઈએ સાંસદ રાદડિયાની નાદુરસ્ત તબિયત વહેલામાં […]

આઠ વર્ષથી અનોખી સેવા કરી રહ્યાં છે આ ગામના ઉદ્યોગપતિ, જાણો શું છે ખાસ

ધારી તાબાના ચલાલા ગામના વતની અને હાલ મોરબી સ્થિત યુવા ઉદ્યોગપતિ વિપુલભાઇ માળવીયા છેલ્લા આઠેક વર્ષથી રસ્તે રઝળતા માનસિક અસ્થિર અને મસ્તાન લોકોની અનોખી સેવા ચાકરી કરી રહ્યાં છે. તેઓ પોતાની કારમા જ ખાવા પીવાની તમામ ચિજ વસ્તુઓ રાખે છે. અને માર્ગમા જયાં પણ આવા માનસિક અસ્થિર લોકોને જુએ ત્યાં કાર ઉભી રાખી દે છે […]

સૌરાષ્ટ્રમાં બગસરા પાસે આવેલું ગામ રફાળા બન્યુ ભારતનું પહેલું ‘ગોલ્ડન વિલેજ’

એકલપંડે ભારતનું પહેલું ‘ગોલ્ડન વિલેજ’ બનાવનાર ગુજરાતી ‘હીરો’ ! સૌરાષ્ટ્રમાં બગસરા પાસે આવેલું એક નાનકડું ગામ રફાળા સરદાર પટેલની જન્મજયંતી ૩૧ ઓકટોબર નિમિત્તે સરદારે એક કરીને નિર્માણ કરેલા ભારત દેશમાં પ્રિય મોરારિબાપુના આશીર્વાદ સાથે અજોડ સ્થાન મેળવી રહ્યું છે. વતનનું ઋણ કેવી રીતે કોઈ દિલદાર દેશભક્ત સજ્જન ચૂકવે એ જોઇને દુનિયા દંગ થઇ જાય એવો […]

જેતપુરમાં રાજ્યના સૌપ્રથમ અત્યાધુનિક લેઉવા પટેલ સમાજનો ભવ્ય લોકાર્પણ સમારોહ.. 

જેતપુરમાં ધોરાજી રોડ ઉપર પુરા ગુજરાતમાં સૌથી વિશાળ અને તેમજ આધુનિક સુવિધા જનક લેઉવા પટેલ સમાજ બની ચુક્યો છે ત્યારે તેનો લોકાર્પણ કાર્યક્રમ તા. 19 અને રવિવારે 50 હજાર જનમેદની વચ્ચે યોજાશે. ધોરાજી રોડ ઉપર લેઉવા પટેલ કેળવણી મંડળ સંચાલિત સ્વ. સવિતાબેન શંભુભાઈ હિરપરા તથા સ્વ. જયાબેન ગોરધનભાઈ હિરપરા પાર્ટી પ્લોટ તેમજ વિશાળ સમાજ બન્યો […]

ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ સુરતના આંગણે શહિદ સૈનિકોના લાભાર્થે મોરારી બાપુની ભવ્ય રામકથાનું આયોજન વાંચો સંપૂર્ણ વિગત

સમગ્ર દેશના સીમાડાઓનું રક્ષણ કરતા વીર જવાનોના પરિવારના લાભાર્થે સુરતમાં આગામી ડિસેમ્બર મહિનામાં મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા પૂજ્ય મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ રામકથાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. સુરતના અગ્રણી નનુભાઇ સાવલિયા દ્વારા સ્થાપવામાં આવેલા મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા દેશના વીર સૈનિકો માટે આગામી તા. ૨જી ડિસેમ્બરથી ૧૦મી ડિસેમ્બર સુધી […]

મન હોય તો માળવે જવાય

આંધ્રપ્રદેશ રાજ્યના એક પછાત જિલ્લાના અંતરિયાળ ગામડામાં રહેતા ગોપાલક્રિષ્નનને ભણવાની બહુ ઈચ્છા હતી પણ પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી. ગોપાલક્રિષ્નનના માતા-પિતા ખેતરમાં મજૂરી કરવા જતા. એના ઘરમાં વીજળી પણ નહોતી. આવી પરિસ્થિતિમાં છોકરાની ઈચ્છા હોવાથી ગોપાલક્રિષ્નનને સરકારી શાળામાં ભણવા બેસાડ્યો. 10માં ધોરણના અભ્યાસ વખતે એ ઝાડ પરથી નીચે પટકાયો અને અપંગ બની ગયો. અપંગ […]