દવાઓ વગર આ વ્યક્તિએ 25 વર્ષમાં 36 હજાર લોકોનો ફ્રીમાં કર્યો ઈલાજ, દુવાની રહે છે અસર

દુલીચંદ કોઈ મેડિકલની પદ્ધતી ન જાણતા હોવા છતાં અંડાશયનઆ અસંતુલનનો ઈલાજ કરવામાં સિદ્ધહસ્ત છે. તેઓ આ ઈલાજ નિ:શુલ્ક કરે છે. તેઓ રોજ 5-7 વ્યક્તિઓનો ઈલાજ કરે છે. તેમના પરિવારમાં ચાર પેઢીથી આ ચાલતું આવે છે. તેઓ પોતે 25 વર્ષથી અંડાશયના અસંતુલનનો ઈલાજ કરી રહ્યા છે. તેમના મત પ્રમાણે તેઓ અત્યાર સુધીમાં અંદાજે 36 હજાર લોકોની […]

નોકરી ન મળી તો શરૂ કરી ગુલાબની ખેતી, હવે આ દીકરી કરી રહી છે મહિને રૂ.50,000ની કમાણી

પ્રેમનું પ્રતીક માનવામાં આવતા ગુલાબ પોતાના વિભિન્ન રંગો અને અદ્ભુત સુગંધ દ્વારા લોકોના દિલો પર રાજ કરે છે. બાળકથી લઇને વૃદ્ધો સુધી બધા તેના દીવાના છે. ગુલાબો પ્રત્યેના લોકોના આ પ્રેમે મહારાષ્ટ્રના નાગપુરના માણેવાડામાં રહેતી પ્રણાલી શેવાલેને તેની ખેતી કરવા માટે આકર્ષિત કરી. એગ્રીકલ્ચરમાં ડિપ્લોમા કર્યા પછી નોકરી ન મળી તો તેણે ગુલાબની ખેતી કરવી […]

ઓછી મહેનત અને ઓછા પાણીના ઉપયોગથી વિકસીત કરી એરોબિક ડાંગરની ખેતી

ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંક સાથે કૃષિક્ષેત્રે અનેક યોજના અમલીકરણ કરી છે. ત્યારે નવસારીના ચરીગામાના ભરતભાઈ પટેલે ઓછી મહેનત અને ઓછા પાણીનો ઉપયોગથી એરોબિક ડાંગરની ખેતી ઉભી કરતાં અન્ય ખેડૂતો એરોબિક ડાંગરનાં ખેતરની મુકાલાત મેળવે છે. એરોબિક્સ ચોખાની નવી જાત વિક્સિત કરી નવસારી જિલ્લાના ચીખલી તાલુકાનાં ચરીગામનાં ભરતભાઈ પટેલે વિકાસશીલ ખેડૂત તરીકે આગવી ઓળખ મેળવી […]

માત્ર 23 વરસની વયે ખેડૂત પુત્રી રોમા ધડુકે પ્રથમ પ્રયત્ને PIની પરીક્ષા પાસ કરી સમાજનું ગૌરવ વધાર્યું.

GPSCમાં PIની પરીક્ષામાં સરદાર પટેલ ફાઉન્ડેશનના નવરત્ન ઝળક્યા ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અનઆર્મડ પોલીસ ઈન્સપેકટર વર્ગ-રની લેવામાં આવેલી પરીક્ષામાં રાજકોટના ખોડલધામ પ્રેરિત શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન (એસપીસીએફ)ના નવ વિદ્યાર્થીઓ સફળ થયા છે. જેમાં ચાર વિદ્યાર્થીની અને પાંચ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ નવરત્નમાં એક માત્ર ૨3 વરસની વયની રોમા ધડુક નામની તેજસ્વીનીનો પણ […]

માતાની શિખામણથી આ પટેલ બન્યા કરોડોના માલિક

માતાનો પ્રેમ દરેક વ્યક્તિના જીવનમાં અમૂલ્ય હોય છે, માતાના આદર્શ અને તેના દ્વારા મળેલી સમજણને જીવનમાં ઉતારી સફળતા મળે તેમાં કોઈ બે મત નથી. વડાપ્રધાન મોદી સહિત અનેક બિઝનેસમેનો ઘણી વાર પોતાની માતાના આદર્શ અને ત્યાગ વિશેની વાત કરતા હોય છે. સુરતના ડાયમંડ કિંગ સવજી ધોળકિયા પણ આમાના એક છે. નાનપણમાં મોટો અને પૈસાદાર માણસ […]

બાળકોને મોબાઈલ રમવા આપતા વાલીઓ ચેતજો

બા‌ળકોના મોબાઇલ અને કોમ્પ્યુટર ગેમ પ્રત્યેના વધારે પડતા લગાવને કારણે વિદેશોમાં સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે. ગેમ પ્રત્યે શહેરના બાળકો પર સાયબર એક્સપર્ટ મયુર ભુસાવળકર દ્વારા રસપ્રદ સરવે કરવામાં આવ્યો હતો. જેમાં બાળકોના ગેમ તથા કયા પ્રકારની ગેમ રમવામાં વધારે રસ ધરાવે છે. તેવા સવાલો પૂછ‌વામાં આવ્યા હતા. વધુમાં મયુરે જણાવ્યું હતું […]

વિઘ્નહર્તાના વાહન એવા 50 સફેદ ઉંદરોને રાજકોટનો પટેલ પરિવાર સંતાનની જેમ સાચવે છે

દરેક મંગલ કાર્યમાં જેનું સર્વ પ્રથમ પૂજન થાય છે. તેવા વિધ્નહર્તાદેવ ગણપતિ બાપ્પાની ભક્તિના દસ દિવસીય મહોત્સવની રંગેચંગે ઉજવણી થઇ રહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ ગણપતિબાપ્પા મોરિયાના નાદ સાથે ગણેશમય બની ગયા છે. અહીં વાત કરવી છે ગણપતિબાપ્પાના વાહનની એટલે કે મુષકની. સામાન્ય રીતે માણસને કૂતરાં, બિલાડા, પોપટ, ગાય, મોર કે કાચબા સાથે દોસ્તી, આત્મિયતા […]

માંડવીના ગૌભક્તે 15 વર્ષથી ગાયનું દૂધ ક્યારેય વેચ્યું નથી

વર્તમાન સમયે દેશમાં ગાયોના નામે રાજકરણ રમાઇ રહ્યું છે તેની વિપરીત માંડવીના એક ગૌભક્ત પરિવારે છેલ્લા દોઢ દાયકાથી પોતાની 30થી વધુ ગાયોનું દૂધ બજારમાં ક્યારેય વેંચ્યું નથી. ગાયોના નામ પણ સીતા, રાધા, બંસરી, ગોપી જેવાં રાખીને અનેરી ધાર્મિકતા દર્શાવતા કુટુંબે ગઇ કાલે પહેલી જૂને ઉજવાયેલા રાષ્ટ્રીય દૂધ દિન નિમિત્તે પરોક્ષ રીતે અનોખું યોગદાન આપ્યું છે. […]

ખેતી માટે છોડી ખાનગી કંપનીની નોકરી, આજે 50 લાખની કમાણી કરે છે આ પટેલ

આજનાં યુવાનોનો પણ ખેતી તરફ ઝોક વધતો જાય છે. ગુજરાત રાજ્યની જ વાત કરીએ તો અનેક યુવાનો વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરી નોકરી કરવાના બદલે વતનમાં આવીને ખેતીમાં જોડાયાં છે. આજનાં આધુનિક જમાનામાં યુવાનો ખાનગી કંપનીઓની નોકરી ઠુકરાવીને પોતાની પરંપરાગત જમીનમાં ખેતી કરતા થયા છે. ઉચ્ચ અભ્યાસ અને આગવી કુશળતાથી યુવાનો આધૂનિક ખેતી કરવામા સફળ થાય […]

૧૦૦ વર્ષ નિરોગી અને તંદુરસ્ત જીવન જીવવા માટેની જડીબુટ્ટી !!

આજના આધુનિક યુગમાં બ્લડપ્રેશર, કેન્સર, હાર્ડઅટેક, ડાયાબીટીસ, ડિપ્રેશન, એસીડીટી, સ્થૂળતા જેવા ઘણાં રોગોથી મનુષ્ય પીડાય રહયો છે ત્યારે દરેક વ્યક્તિ સરળતાથી તેનાથી બચી શકે અથવા પીડાય રેહેલ વ્યક્તિ તેનાથી સરળતાથી રાહત મળે તે માટે વિશ્વના મહાન આયુર્વેદાચાર્યા જેમ કે વાગવત, પતંજલી, રાજીવ દિક્ષિત, બાબા રામદેવ તેમજ અન્ય નિષ્ણાત વ્યક્તિઓના જ્ઞાનનો નીચોડ અહી પ્રસ્તુત કરી રહ્યા […]