હરસ-મસાને દૂર કરવાના આયુર્વેદિક અને ઘરેલુ ઉપાયો

अर्शः મસાને સંસ્કૃતમાં ‘अर्श’ કહે છે. अखित् त्रासयति ईति अर्श । અરિ એટલે દુશ્મન. જે દુશ્મન – ત્રાસવાદીની માફક પીડે છે, તેનું નામ અર્શે મસા : ગળું, તાકવું, મુખ, નાક, કાન, આંખના પોપચા અને ચામડી પર પણ મસા થતાં હોય છે, જે ખાસ પીડાદાયક નથી. પરંતુ મળદ્વારમાં થયેલા મસા ખરેખર ખૂબ પીડા કરનારા હોય છે. તેથી […]

ઝડપથી વજન ઘટાડવું છે? તો અપનાવો આ નુસખા

આજકાલ બહુ જ ઓછા લોકો ઘરગથ્થું ઉપચારો અપનાવે છે. પણ જો પહેલાના જમાનાની વાત કરીએ તો આપણી દાદી કે નાની ડૉક્ટર પાસે ગયા વગર જ સારી રીતે પોતાની જિંદગી કાઢતા હતા. તો આવો જાણીએ મોટાપો એટલે કે વજન ઘટાડવા માટે કઈ એવી રીત છે, જે તમને વર્ષો કે મહિનાઓ નહીં પણ થોડાક જ દિવસોમાં તમને […]

શ્રી મહાકાળી માતા મંદિર, પાવાગઢ

દેશભરમાં ફેલાયેલી કુલ 51 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ એટલે પાવાગઢ સ્થિત મહાકાળી. દેવી પાર્વતીનું આ સ્વરૂપ અસૂરોના નાશ માટે સર્જાયું છે અને તેની ઉપાસના, આરાધનાથી વ્યક્તિના જીવન ફરતે વિંટળાયેલા આસુરી પરિબળો નાશ પામતાં હોવાની શ્રદ્ધા ભાવિકો ધરાવે છે. ઘોર તપસ્યા માટે પણ આ સ્થાન ઉત્તમ મનાય છે. પાવાગઢના કાલિકા માતાજી દક્ષિણ કાળી તરીકે પૂજાય છે. […]

મુંબઈની બસના એક ડ્રાઈવર અને કંડક્ટરે સાબિત કરી બતાવ્યું કે માણસાઈ હજુ જીવિત છે

દેશભરમાં મહિલાઓ, યુવતીઓ અને માસૂમ બાળકીઓ સાથે છેડતી અને રેપની વધતી ઘટનાઓની વચ્ચે મુંબઈમાં વેસ્ટ બસના એક ડ્રાઈવર અને કંડક્ટરે એવું કામ કર્યું છે, જેના દરેક વ્યક્તિ ભરપૂર વખાણ કરી રહી છે. તેમના કામ વિશે જાણશો તો તમે પણ સેલ્યુટ કરશો. શું છે મામલો? – મુંબઈમાં ગત દિવસોમાં એક એવી ઘટના ઘટી, જેણે ખાસ કરીને […]

પાયલટ બન્યા બાદ યુવકે તેના ગામના વડીલોને કરાવી વિમાનમાં મફત મુસાફરી

હરિયાણાના હિસાર જિલ્લાના એક ગામ સારંગપુરના વિકાસ જ્યાણીનું બાળપણથી સપનું હતું કે, તે પાયલોટ બનશે તો ગામના લોકોને હવાઈ જહાજમાં મુસાફરી કરાવશે. હવે પાયલોટ બન્યા બાદ વિકાસે ગામના 22 વૃદ્ધોને દિલ્હીથી અમૃતસરની હવાઈ મુસાફરી કરાવી છે. ગામની દરેક જાતિના 70 વર્ષથી વધારે ઉંમરના 22 વૃદ્ધ મહિલાઓ અને પુરુષને વિકાસે પોતાના ખર્ચે હવાઈ મુસાફરી કરાવી છે. […]

તમે ઘરે જાતેજ આ રીતે જાણો દૂધ અસલી છે કે નકલી

નોર્મલ જ નહિ પરતું બ્રાન્ડેડ દૂધમાં પણ ભેળસેળ આવી રહી છે. દિલ્હીમાં તપાસ માટે 165 નમૂનાઓ ભેગા કરવામાં આવ્યા હતા, તેમાંથી 21 ગુણવતાના માપદંડ પર ફેલ થઈ ગઈ છે. આશ્ચર્ય કરાવે તેવી બાબત એ છે કે અમુલ અને મધર ડેરના નમૂના પણ તેમાં સામેલ હતા, જે માપદંડ પર ખરા ઉતર્યા નથી. અમે જણાવી રહ્યાં છે […]

રોજ માત્ર 30 મિનિટ વોક કરવાથી ગંભીર બીમારીઓ રહે છે દૂર

આ વાતમાં કોઈ જ બેમત નથી કે હેલ્ધી અને બીમારીઓથી દૂર રહેવા માટે નિષ્ક્રિય અને ગતિહીન જીવનશૈલીને અલવિદા કહીને એક્ટિવ લાઈફસ્ટાઈલ અપનાવવી જરૂરી છે. અમેરિકન જર્નલ ઓફ પ્રિવેંટિન મેડિસિનમાં પ્રકાશિત સ્ટડી મુજબ માત્ર આ 1 જ ચેન્જથી તમે હાર્ટ ડિસીઝ, સ્ટ્રોક, ડાયાબિટીસ અને કેન્સર જેવી ગંભીર બીમારીઓથી પણ બચી શકો છો. એક્ટિવ લાઈફસ્ટાઈલથી તણાવ રહે […]

દાંતનો દુખાવો, કરચલીઓ, મોંના ચાંદા સહિત ઘણી સમસ્યામાં ફાયદાકારક છે ફટકડી

ફટકડી લગભગ દરેક ઘરમાં હોય જ છે. ફટકડી લાલ તેમજ સફેદ બે પ્રકારની હોય છે. ફટકડીમાં અનેક ગુણો રહેલા છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. પુરૂષો ફટકડીને આફ્ટર શેવ તરીકે ઉપયોગ કરી શકે છે. ફટકડીનો ઉપયોગ પહેલાના સમયમાં સ્ત્રીઓ ચહેરાની ત્વચાને ટાઈટ કરવા માટે કરતી હતી. ફટકડી બેક્ટેરિયાનો નાશ કરે છે. આમાં એન્ટીબેક્ટેરિયલ […]

આયુર્વેદ અને ડોક્ટરો પણ સલામ કરે છે દાદીમાના આ નુસખાઓને, અજમાવો!

પ્રાચીન સમયમાં ઋષિઓ દ્વારા આયુર્વેદિક ઈલાજ અને આપણા પૂર્વજો દ્વારા જુનવાણી નુસખાઓનો જ ઉપયોગ થતો હતો પરંતુ આજકાલ લોકો કોઈપણ સમસ્યા હોય લોકો એન્ટિબાયોટિક્સ અંગ્રેજી દવાઓ લેવાનું વધુ પસંદ કરતાં હોય છે કારણ કે આજની પેઢીને આપણા જુનવાણી નુસખા વિશે જાણ હોતી નથી. જોકે અંગ્રેજી દવાઓનું સેવન કરવાથી તરત રાહત તો મળે છે પરંતુ લાંબા […]

ખેતરમાં કોઈ પણ પાકની વચ્ચે મધમાખી ઉછેર કેન્દ્ર બનાવવાથી ઉત્પાદનમાં 30 ટકાનો વધારો આવે

દાડમ રોપ્યા બાદ છોડ ફળ આપી શકતા ન હોય.થોડા દિવસો પછી ફૂલ ખરવાની સમસ્યાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે. વૃક્ષો પર સપ્ટેમ્બર-અંત આવતાજ ફૂલો આવવાની શરૂઆત થઇ હતી. પરંતુ ફળો લાગવાને બદલે ફૂલો ખરી પડે છે. ફૂલો કે પરાગરજના અભાવના કારણે સમસ્યા સર્જાય છે. પરાગરજ મધની મધમાખી અને અન્ય પરાગરજ વહન કરનારા જંતુઓ એક ફૂલના સ્ટેમેન […]