શ્રી મહાકાળી માતા મંદિર, પાવાગઢ

દેશભરમાં ફેલાયેલી કુલ 51 શક્તિપીઠ પૈકીની એક શક્તિપીઠ એટલે પાવાગઢ સ્થિત મહાકાળી. દેવી પાર્વતીનું આ સ્વરૂપ અસૂરોના નાશ માટે સર્જાયું છે અને તેની ઉપાસના, આરાધનાથી વ્યક્તિના જીવન ફરતે વિંટળાયેલા આસુરી પરિબળો નાશ પામતાં હોવાની શ્રદ્ધા ભાવિકો…
Read More...

મુંબઈની બસના એક ડ્રાઈવર અને કંડક્ટરે સાબિત કરી બતાવ્યું કે માણસાઈ હજુ જીવિત છે

દેશભરમાં મહિલાઓ, યુવતીઓ અને માસૂમ બાળકીઓ સાથે છેડતી અને રેપની વધતી ઘટનાઓની વચ્ચે મુંબઈમાં વેસ્ટ બસના એક ડ્રાઈવર અને કંડક્ટરે એવું કામ કર્યું છે, જેના દરેક વ્યક્તિ ભરપૂર વખાણ કરી રહી છે. તેમના કામ વિશે જાણશો તો તમે પણ સેલ્યુટ કરશો. શું છે…
Read More...

પાયલટ બન્યા બાદ યુવકે તેના ગામના વડીલોને કરાવી વિમાનમાં મફત મુસાફરી

હરિયાણાના હિસાર જિલ્લાના એક ગામ સારંગપુરના વિકાસ જ્યાણીનું બાળપણથી સપનું હતું કે, તે પાયલોટ બનશે તો ગામના લોકોને હવાઈ જહાજમાં મુસાફરી કરાવશે. હવે પાયલોટ બન્યા બાદ વિકાસે ગામના 22 વૃદ્ધોને દિલ્હીથી અમૃતસરની હવાઈ મુસાફરી કરાવી છે. ગામની દરેક…
Read More...

તમે ઘરે જાતેજ આ રીતે જાણો દૂધ અસલી છે કે નકલી

નોર્મલ જ નહિ પરતું બ્રાન્ડેડ દૂધમાં પણ ભેળસેળ આવી રહી છે. દિલ્હીમાં તપાસ માટે 165 નમૂનાઓ ભેગા કરવામાં આવ્યા હતા, તેમાંથી 21 ગુણવતાના માપદંડ પર ફેલ થઈ ગઈ છે. આશ્ચર્ય કરાવે તેવી બાબત એ છે કે અમુલ અને મધર ડેરના નમૂના પણ તેમાં સામેલ હતા, જે…
Read More...

રોજ માત્ર 30 મિનિટ વોક કરવાથી ગંભીર બીમારીઓ રહે છે દૂર

આ વાતમાં કોઈ જ બેમત નથી કે હેલ્ધી અને બીમારીઓથી દૂર રહેવા માટે નિષ્ક્રિય અને ગતિહીન જીવનશૈલીને અલવિદા કહીને એક્ટિવ લાઈફસ્ટાઈલ અપનાવવી જરૂરી છે. અમેરિકન જર્નલ ઓફ પ્રિવેંટિન મેડિસિનમાં પ્રકાશિત સ્ટડી મુજબ માત્ર આ 1 જ ચેન્જથી તમે હાર્ટ ડિસીઝ,…
Read More...

દાંતનો દુખાવો, કરચલીઓ, મોંના ચાંદા સહિત ઘણી સમસ્યામાં ફાયદાકારક છે ફટકડી

ફટકડી લગભગ દરેક ઘરમાં હોય જ છે. ફટકડી લાલ તેમજ સફેદ બે પ્રકારની હોય છે. ફટકડીમાં અનેક ગુણો રહેલા છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. પુરૂષો ફટકડીને આફ્ટર શેવ તરીકે ઉપયોગ કરી શકે છે. ફટકડીનો ઉપયોગ પહેલાના સમયમાં સ્ત્રીઓ ચહેરાની ત્વચાને ટાઈટ…
Read More...

આયુર્વેદ અને ડોક્ટરો પણ સલામ કરે છે દાદીમાના આ નુસખાઓને, અજમાવો!

પ્રાચીન સમયમાં ઋષિઓ દ્વારા આયુર્વેદિક ઈલાજ અને આપણા પૂર્વજો દ્વારા જુનવાણી નુસખાઓનો જ ઉપયોગ થતો હતો પરંતુ આજકાલ લોકો કોઈપણ સમસ્યા હોય લોકો એન્ટિબાયોટિક્સ અંગ્રેજી દવાઓ લેવાનું વધુ પસંદ કરતાં હોય છે કારણ કે આજની પેઢીને આપણા જુનવાણી નુસખા…
Read More...

ખેતરમાં કોઈ પણ પાકની વચ્ચે મધમાખી ઉછેર કેન્દ્ર બનાવવાથી ઉત્પાદનમાં 30 ટકાનો વધારો આવે

દાડમ રોપ્યા બાદ છોડ ફળ આપી શકતા ન હોય.થોડા દિવસો પછી ફૂલ ખરવાની સમસ્યાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે. વૃક્ષો પર સપ્ટેમ્બર-અંત આવતાજ ફૂલો આવવાની શરૂઆત થઇ હતી. પરંતુ ફળો લાગવાને બદલે ફૂલો ખરી પડે છે. ફૂલો કે પરાગરજના અભાવના કારણે સમસ્યા…
Read More...

ખેતીમાં મબલખ પાક લેવા બનાવો આ ડિકમ્પોઝ ખાતર..

જૂનાગઢના ખેડૂતે ખેતી વિષયક અત્યંત ઉપયોગી માહિતી આપી છે, તેણે એક ડિકમ્પોઝ બનાવ્યુ છે. જે દરેક ખેડૂતને કામ આવે તેવી છે. તો જાણો કેવી રીતે તૈયાર થશે આ ડિકમ્પોઝ. પહેલા એક બેરલમાં 200 લીટર પાણી ભરો, તેમાં બે કિલો ગોળ ઉમેરો. ગાઝિયાબાદ…
Read More...

સ્મિત સ્વામીનું છાત્રોને શિક્ષિત કરવાનું અનોખું ભગીરથ કાર્ય

રાજ્યના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારોમાં રહેતાં 35 હજાર આદિવાસી બાળકોને શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે કબીર પંથના સ્વામી માર્ગ્ય સ્મિત ભગીરથ કાર્ય કરી રહ્યા છે. શિક્ષણને જ પોતાનો ધર્મ માનતા સ્વામી સ્મિતે છેલ્લાં 12 વર્ષમાં ગામડાંઓમાં ભજન-સત્સંગ…
Read More...