ખોડલધામમાં મા ખોડલના આસ્થાકેન્દ્રને બે વર્ષની પૂર્ણતાએ ભાવમય પદયાત્રા નીકળી

લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલધામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને બે વર્ષ પૂર્ણ થતા શ્રાી ખોડલધામ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેના અનુસુધાનેે આજે ખોડલધામ ખાતે ધ્વજારોહણ, મહાઆરતી તેમજ સમૂહ પ્રસાદનું આયોજન થયું હતુ. જેમા આશરે વીસ હજાર લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. રવિવારે વહેલી સવારે સરદાર પટેલ ભવન રાજકોટ થી ખોડલધામ મંદિર કાગવડ સુધીની પદયાત્રા […]

જ્યારે દીકરાએ પિતાને પૂછ્યું ખોટું બોલવાનું કારણ, ત્યારે તેમણે આપ્યો હૃદયસ્પર્શી જવાબ

બધાના જીવનમાં ક્યારેક ને ક્યારેય એવી થોડી ઘટનાઓ જરૂર થાય છે જે જીવનભર માટે ઘણું શીખવી જાય છે. એક વ્યક્તિની સાથે બાળપણમાં આવું જ કંઇક થયું હતું. આ બાબતથી તેને મોટી શીખ મળી હતી. વ્યક્તિ પ્રમાણે એકવાર તેની માતાએ ડિનરમાં બળેલાં ટોસ્ટ પીરસ્યા હતાં, ત્યારે દીકરાને થયું કે, પિતા ગુસ્સો કરશે. પરંતુ પિતાએ તે ટોસ્ટ […]

બગડતું અન્ન ભૂખ્યાને પહોંચાડતી ગુજરાતની રોબીન હૂડ આર્મી

ગુજરાતની શાળા-કોલેજ વિદ્યાર્થીઓ અને કોર્પોરેટ હાઉસમાં કામ કરતા લોકો દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ માટે રોબીન હૂડ આર્મી ગ્રુપ શરૂ કરાયા છે. તેઓ માનવતા વાદી કામ કરીને જરૂરિયાત વાળા લોકોને મદદ કરે છે. શિયાળામાં ગરીબ લોકોને ઓઢવા કે પહેરવાના કપડા આપવા, ભૂખ્યા લોકોને ખાવાનું આપવું જેવી પ્રવૃત્તિ રોબીન હૂડ આર્મી દ્વારા ગુજરાતમાં શરૂ થયું છે. જેમાં […]

ઘરની લક્ષ્મીનું કન્યાદાન કરનાર વિઠ્ઠલભાઈ રાદડિયાની વાત

વિઠ્ઠલભાઈ રાદડિયાનો સ્વભાવ કોઈની કેડી ઉપર ચાલવા કરતા જાતે રાજમાર્ગ કંડારી એના ઉપર ગમે તે પરિસ્થિતિ વચ્ચે પણ ચાલવાનો રહ્યો છે.તેઓ માનતા હતા કે એકવાર થયેલું કામ ફરી થાય તો એને અનુકરણ કહેવાય, પણ ક્યારેય ન થયેલું કામ પ્રથમવાર થાય તો એ અનુકરણીય કહેવાય.પોતે હંમેશા અનુકરણીય કામો કરીને દાખલો બેસાડવામાં શ્રદ્ધા ધરાવે છે. આજે આવા […]

આપણે જેવું કરીએ છીએ એવું જ ફળ આપણને પણ મળે છે, એટલે ક્યારેય ખોટા કામ ન કરો

એક ગામનો ખેડૂત શહેરની બજારમાં જઈને માખણ વેંચતો હતો. એક દુકાનદારને તેનું માખણ સારું લાગ્યું તો તેણે રોજ એક કિલો માખણ આપવા માટે કહ્યુ. ખેડૂતે હા કરી દીધી. તે પણ ખુશ હતો કે તેનું એક કિલો માખણ હવે કોઈ પરેશાની વિના વેંચાઇ જશે. ખેડૂતે તે દુકાનથી થોડો સામાન અને એક કિલો શાકર ખરીદી. સામાન લઈને […]

સ્વાધ્યાય પરિવારના 10 હજાર લોકો દોઢ વર્ષથી વડોદરા- પંચમહાલનાં 960 ગામોના આદિવાસીઓને શિક્ષિત કરી રહ્યા છે

વડોદરા શહેરમાંથી દર શનિ-રવિવારના રોજ સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા 10 હજાર લોકો છેલ્લા દોઢ વર્ષથી વડોદરાનાં 650 અને પંચમહાલનાં 310 ગામો મળી કુલ 960 ગામોમાં રહેતા આદિવાસી જનજાતિના લોકો શિક્ષિત બને અને ભૂત-ભૂવા જેવી અંધશ્રદ્ધામાંથી બહાર નીકળે તે માટે તેમને શિક્ષિત કરવાનું કામ કરી રહ્યા છે. છેલ્લા દોઢ વર્ષમાં 10 હજાર લોકોએ કુલ 2.75 લાખ […]

નવસારીમાં અપનાવી રહ્યાં છે કિચન અને ટેરેસ ગાર્ડન, કરી રહ્યાં છે બચત

ટેરેસ ગાર્ડન અથવા તો કિચન ગાર્ડન સામાન્ય રીતે આપણને વૈભવી જીવનશૈલી ધરાવતા ઘરોમાં જોવા મળે છે, જ્યાં આ પ્રકારના ગાર્ડન ઘરની શોભા વધારવા માટે બનાવવામાં આવે છે, પરંતુ ગુજરાતના નવસારીમાં આ કોન્સેપ્ટનો ઉપયોગ જીવનનો એક ભાગ સમાન બની ગયો છે. જ્યાં અનેક ઘરોમાં ટેરેસ ગાર્ડન બનાવીને શાકભાજી ઉગાડવામાં આવે છે અને તેનો દરોજજની રસોઇમાં ઉપયોગ […]

બહુ જ ખરાબ હોય છે સૂકી ખાંસી, મટતી ન હોય તો આ 8માંથી 1 ઉપાય અપનાવી જુઓ, ઝડપથી કરશે અસર

શિયાળાની ઋતુમાં નાના બાળકોથી લઈને વૃદ્ધોને પણ શરદી અને ઉધરસની સમસ્યા સતાવતી હોય છે.તેના માટે દવાઓ કરતાં જો ઘરગથ્થુ ઉપચાર કરવામાં આવે તો તે ઝડપથી સારાં મળી શકે છે. શિયાળામાં ઘણાં લોકોને સૂકી ઉધરસની સમસ્યા ખૂબ જ થતી હોય છે. જેના માટે ઘરેલૂ નુસખાઓ જ બેસ્ટ છે. તો આજે જાણી લો. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

ગભરાયા વિના જો ચાલાકીથી કામ લેવામાં આવે તો મોતને પણ મહાત આપી શકાય છે

કોઈ રાજ્યમાં માણિક નામનો વ્યક્તિ રહેતો હતો જે પોતાની એક ખાસ વાત માટે આખા શહેરમાં બદનામ હતો. તેના વિશે આખા શહેરમાં આ વાત ફેલાયેલી હતી કે જે પણ સવારે માણિકનો ચહેરો જોઇ લે તેને આખો દિવસ ભોજન નસીબ નથી થતું. લોકો તેને અપશુકનિયાળ માનીને તેનાથી બચવાના પ્રયાસ કરતા. પરંતુ માણિક ખૂબ ચાલાક અને બુદ્ધિમાન પણ […]

લાવારિસ પડેલું હતું નવજાત, શરીર પર ચોંટી ગઈ હતી અનેક કીડીઓ, પોલીસ કોન્સ્ટેબલે રજૂ કર્યું મમતાનું ઉદાહરણ

ફુટપાથ પર ત્યજી દેવાયેલી માત્ર એક દિવસની બાળકીને ત્યારે જીવનદાન મળ્યું, જ્યારે એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ તેના માટે મા બનીને આવી ગઈ અને તેને સ્તનપાન કરાવ્યું. આ બાળકી જ્યારે ફુટપાથ પરથી મળી ત્યારે તેના શરીર પર કિડીઓ ચોંટી ગઈ હતી, અને તે રડી રહી હતી. ઠંડીમાં બાળકી ઉઘાડી પડી હતી – બેંગલોરના એક વિસ્તારમાં સખત […]