જામકંડોરણામાં યોજાયેલ ડાયરામાં થયો રૂપિયાનો વરસાદ, ગૌશાળામાં વપરાશે રૂપિયા

રાજકોટ જિલ્લાના જામકંડોણામાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ, વાલી સંમેલન અને તેજસ્વી તરલાઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાત્રીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકગાયક કિર્તીદાન ગઢવી અને અલ્પા પટેલે ડાયરામાં લોકગીતની રમઝટ બોલાવી હતી. આ સમયે કલાકારો અને લોકોએ મંત્રી જયેશ રાદડિયા અને તેના ભાઈ લલિત રાદડિયા પર રૂપિયાનો વરસાદ કર્યો હતો. […]

દિવ્યાંગ હોવા છતાંય તનતોડ મહેનત કરીને સમગ્ર ભારતનું ગૌરવ વધારનાર સોનલ બેન વસોયાની સંઘર્ષગાથા

મારે વાત કરવી છે સોનલની. ગામ રાયડી (તા.ધોરાજી જિ. રાજકોટ) ની વસોયા કુટુંબની દીકરીની જે બે વરસની ઉંમરે પોતાના બંને પગ ગુમાવી કાયમી દિવ્યાંગ બને છે. પિતા રતિભાઈ અને માતા સાંકડી ખેતી અને ખેતમજુરી કરી પાંચ ભાઈઓના પરિવારની ધોંસરી ખભે નાખીને બેઠાં હોય ત્યાં આ કુદરતની થપાટ લાગે છે.પણ જેના હૈયામાં હામ હોય એને હિમાલય […]

ચાર મહિનાથી કોમામાં છે દીકરો, પિતાએ કહ્યું- સારવાર માટે ઘર-ખેતર બધું વેચી નાખીશ…આશા છે કે કંઈક તો બોલે, અમે તેના એક અવાજ માટે તરસી રહ્યા છીએ

આ દુર્ઘટના પાઠે, આપણા બધા માટે…ઘણીવાર લોકો બાઈક ચલાવતી વખતે હેલમેટ નથી પહેરતા. પરિણામ-આવી પીડાદાયક યાદ, જે આખા પરિવારને હચમચાવી દે છે. અને હસતીરમતી જિંદગી દોડધામમાં ફસાઈ જાય છે. પિતાએ કહ્યું- મારો પુત્ર અશોક છેલ્લા ચાર મહિનાથી કોમામાં છે. આશા છે કે દીકરો કંઈક બોલે, સારવાર માટે ઘર ખેતર બધુ વેચી નાખીશ. પીડા…કાશ, હેલમેટ પહેર્યું […]

તમે જે પેટ્રોલ-ડીઝલ નખાવો છો તેમા ભેળસેળ તો નથી? આ રીતે તમે જાતે મિનિટોમાં કરી શકો છો ચેક

પેટ્રોલ પંપ પર ડીઝલ-પેટ્રોલની ચોરી સામાન્ય વાત બની ગઇ છે. થોડા સમય પહેલા મધ્ય પ્રદેશના ઇન્દોરમાં જાહેર ઉપયોગિતા લોક અદાલતમાં અરજી કરી બધા જ પેટ્રોલ પંપો પર પારદર્શી પાઇપ લગાવવાની માંગ કરવામાં આવી હતી. અરજદારનું કહેવું છેકે, તેનાથી ચોરી થતી રોકી શકાય છે. તમે પણ ઇચ્છો તો પેટ્રોલ/ડીઝલની શુદ્ધતાની તપાસ મિનિટોમાં કરી શકો છો. તેના […]

મહુવા જેસર તાલુકા સરદાર પટેલ સમાજ- સુરત ના સંગઠન દ્વારા થતાં સરાહનીય કાર્યો

મહુવા જેસર તાલુકા સરદાર પટેલ સમાજ સુરત જેમાં અનેક ગામોના સુરતમાં રહેતા કુટુંબો નુ એક સંગઠન છે જે દર વર્ષે સ્નેહમિલન નો ભવ્ય સમારંભ કરી એકઠા થાય છે તથા અવાર નવાર નાની-મોટી મીટીંગો કરીને મળતા રહે છે જેથી એક લાગણી સભર સમાજ તરીકે ઓળખ ધરાવે છે. સમસ્ત મહુવા જેસર તાલુકા પટેલ સમાજ જ્ઞાતિમાં એકતા જળવાઈ […]

થાળીમાં એટલું જ ભોજન લેવું જોઈએ, જેટલું આપણે ખાઇ શકીએ છીએ, ભોજન વ્યર્થ ફેંકવું ન જોય

ગુરુકુળમાં એક યુવક રોજ પોતાના મિત્રોની સાથે ભોજન કરતો હતો. તેના બધા મિત્રો થાળીમાં ઘણું બધુ ભોજન લઈ લેતા અને પછી તેને પૂરું ખાતા નહીં પરંતુ આ યુવક ભોજન કરતી વખતે પોતાની થાળીમાં લીધેલું બધુ ભોજન ખાઇ જતો હતો. તે થાળીમાં પોતાની જરૂર મુજબ ભોજન લેતો હતો. આ જોઇને મિત્રો તેનું મજાક ઉડાવતા હતા. મિત્રોએ […]

પબજી ગેમથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો, આપઘાત કરવા જતી પત્નીને 181ની ટીમે બચાવી

છેલ્લા ઘણા સમયથી મોબાઇલ પર ઓનલાઇન પબજી ગેમ હવે ઘરેલુ કંકાશ માટે પણ નિમિત બની રહી હોવાનો બનાવ બહાર આવ્યો છે.જેમાં ખંભાળીયામાં રહેતો પતિ પબજી ગેમમાં વ્યસ્ત બની પૂરતો સમય ન આપતો હોવાની ફરીયાદ સાથે અંતિમ પગલુ ભરવા જતી પત્નીને દોડી ગયેલી 181ની ટીમે બચાવીને પતિને સમજાવતા પરીવાર તૂટતો બચ્યો હતો. ખંભાળીયા ખાતે કાર્યરત 181ની […]

ખેડૂત ગીત

-:ખેડૂત-ગીત:- રાગ:-ખોડીયારછે જગમાયા રેમામડી લેખક:- “ધરમકવિ સરદારકથાકાર” ખેડૂતોછેરેઅન્નદાતા રે”જગતમા વાલા” ખેડૂતો છેરે અન્નદાતા……(ટેક) હા..ધરતીરે ખેડીને જેણે, અન્ન-કણ બીજને, વાવ્યા (૨) એ..કૃર્મિય ક્ષત્રિય, કેવાણા, રે જગતમાં વાલા ખેડૂતો…(૧) હા..ખેતર ખળેથી અમે, અન્ન ના રે,અન્નદાન દિધા,(૨) એ..યાચક અતિથી હરખાણા, રે જગતમાં વાલા ખેડૂતો…(૨) હા..વૈશાખી અખાત્રિજે, ધરતીપૂજનકરીએ અમે,(૨) અે..ધરતીનીહારેજોડ્યાનાતા, રેજગતમાં વાલા ખેડૂતો…(૩) હા..ખેતી પ્રધાન રે ભૂમિ, ભારત નુ […]

લોલીપોપ ખાધાં પછી બાળકીને પેટમાં થયો અસહ્ય દુ:ખાવો, પેટનાં ડોક્ટરને બતાવતા ચોંકી ગયા પેરેન્ટસ

પૂણેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક બાળકી લોલીપોપ ખાતાં-ખાતાં સળી ગળી ગઈ હતી.માતાએ પ્રયત્ન કરવા છતાં સળી બહાર ન નીકળી તો તેને હોસ્પિટલ લઈ જવાઈ હતી. જ્યાં x-ray કરાવતાં સળી બાળકીનાં આંતરડાંમાં ફસાઈ હોવાનું સામે આવ્યું હતું. બાળકીનો એન્ડોસ્કોપી કરી સળી બહાર કઢાઈ હતી. જેનો વીડિયો હાલ સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે […]

આપણે જેને પ્રેમ કરીએ છીએ, તેની સાથે લેવડ-દેવડનો હિસાબ નથી રાખતા, આ વાત ભક્તિમાં પણ ધ્યાન રાખો

પ્રાચીન સમયમાં એક ગામમાં રોજ સવારે એક ગોવાલણ દૂધ વેચવાનું કામ કરતી હતી. તે બધા લોકોને દૂધ સરખું માપીને આપતી હતી પરંતુ એક યુવકને દૂધ માપ્યા વિના જ આપી દેતી હતી. તે ગામમાં એક પ્રસિદ્ધ સંત પહોંચ્યા અને તેમણે પોતાનું રહેવાનું સ્થળ ગોવાલણના ઘરની સામે જ બનાવ્યુ. – સંતનું ધ્યાન ગોવાલણની આ વાત પર ગયું […]