આવી રીતે તમે પણ ઘરે કૂંડામાં જ ઉગાડી શકો છો કોથમીર, જાણી લો આ સરળ રીત

મોટા ભાગના ગુજરાતી ઘરોમાં કોથમીર બારેમાસ રસોઈમાં વપરાય છે. દાળ-શાક કોથમીર વિના અધૂરા છે. વળી કોથમીરની ચટણી ખાવાની પણ મજા પડે છે. જો ઘરમાં કોથમીરનો વધારે વપરાશ હોય તો તમે તે ઘરના કૂંડામાં પણ ઉગાડી શકો છો. કોથમીર ઘરે ઉગાડવાના ફાયદાઃ કોથમીર કૂંડામાં ઉગાડવી સાવ ઈઝી છે. બીજુ, તે ખૂબ જ જલ્દી ઉગી જાય છે […]

પાટીદારોનો સીમાપાર પણ દબદબો , એમ. એમ. પી. પાર્ક ભવનના ઉદ્ધાટન અવસરે યુગાન્ડાના રાષ્ટ્રપતિને દેશના વિશિષ્ટ મહાનુભાવોની તસ્વીરો ભેટમાં અપાઈ

સેવા પ્રવૃતિને સીમાડા નડતા નથી તેની પ્રતિતિ પાટીદાર સમાજે વિદેશની ધરતી યુગાન્ડા ખાતે એમ . એમ . સી . પાર્ક ભવનના દબદબાભેર ઉધાટન અવસરે કરી બતાવી છે . અમરેલીના મગનભાઈ ઠુંમર દ્રારા યુગાન્ડા ખાતેના આયોજનોમાં ઉપસ્થિત યુગાન્ડાના રાષ્ટ્રપ્રમુખ શ્રી ઓવેરી કાળુટા મુસેવનીને બન્ને દેશોના લોકપ્રિય વિશિષ્ટ્ર મહાનુભાવોની તસ્વીરો ભેંટ આપીને બન્ને દેશોની મૌત્રીભાવનાનું માધ્યમ પાટીદાર […]

સૌરાષ્ટ્રમાં ગરીબ અને સામાન્ય ઘરમાંથી આવતા વિદ્યાર્થીઓનું ઝળહળતું પરિણામ, ખેડૂત પુત્રે મેળવ્યા 99.19 પીઆર

આજે ધો.12 સાયન્સનું પરિણામ આવ્યું છે ત્યારે ગરીન અને સામાન્ય ઘરમાંથી આવતા વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. જેમાં ખેડૂત પુત્રને 99.19 પીઆર, ટ્રકચાલકના પુત્રને 99.67 પીઆર અને સલૂનની દુકાન ધરાવનારના પુત્રને 99.51 પીઆર અને સ્કૂલમાં ચોકીદાર તરીકે નોકરી કરનારના પુત્રને 99.22 પીઆર આવ્યા છે. 6 વીઘા જમીનમાં મહેનત કરી પુત્રને ભણાવ્યો જસદણના બજરંગનગર વિસ્તારમાં રહેતા ધનજીભાઇ […]

મોટા વડાળા નો જવાન અને ખેડૂતપુત્ર આર્મીમાંથી સેવા નિવૃત્ત થતા સન્માન સમારોહ યોજાયો

જય જવાન જય કિસાન. મોટા વડાળા ગામ નું ગૌરવ. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામના રહેવાસી જસમતભાઈ સવાભાઈ ના પુત્ર જયેશભાઈ જસમતભાઇ વસોયા ભારતીય થલસેના એટલે કે ઇન્ડિયન આર્મીમાં સત્તર વર્ષ સુધી માં ભોમની સેવા કરીને તારીખ 30 એપ્રિલ 2019 ના રોજ સેવા નિવૃત થયા. જયેશભાઈ જસમતભાઇ વસોયા એ જય જવાન જય કિસાન નું […]

ટંકારા તાલુકાના ચારિત્યએ ઓલ ઇન્ડિયા CBSE બોર્ડમાં ધોરણ બારમાં 22મો રેન્ક પ્રાપ્ત કરીને લેઉવા પટેલ સમાજનું ગૌરવ વધાર્યું

ઓલ ઇન્ડિયા CBSE માં બારમાં ધોરણમાં 22મો રેન્ક પ્રાપ્ત કરીને ટંકારા તાલુકાના લેઉવા પટેલ સમાજ ના ચારિત્ય જયંતીભાઈ એ ગૌરવ વધાર્યું છે.. જયંતીભાઈ નારણભાઈ ઢેઢી એક્સ આર્મી મેન છે જેમનું મૂળ ગામ સરાયા હાલ રાજકોટ રહે છે અને આર એમ સી માં જોબ કરે છે.. ચારિત્ય એક શાંત અને સરળ સ્વભાવનું વ્યક્તિત્વ ધરાવતો અને પોતાના […]

જુનાગઢના ચોરવાડી ગામમાં લેઉવા પટેલ સમાજની મીટીગં નું આયોજન કરવામાં આવ્યુ.

તા. 7/5/2019 ના રોજ જુનાગઢ તાલુકાના ચોરવાડી ગામમા લેઉવા પટેલ સમાજની મીટીગં નુ આયોજન કરવામા આવ્યુ હતું.. આ મીટીગં માં સમુહ લગ્નના પ્રણેતા હરસુખભાઇ વધાસિયા અને જૂનાગઢ લેઉવા પટેલ મહિલા મંડળ પ્રમુખશ્રી પ્રીતિ બેન બી વઘાસીયા એ હાજરી આપી હતી. અને સમાજ વિષે વાત કરી કે આજ ના સમય મા બહેનો કેમ પગભર થાય અને […]

આજે ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર થશે, બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષાનું આજે સવારે 9 વાગ્યે પરિણામ જાહેર થશે. ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઈટ gseb.org પર સવારે 8 વાગ્યે મૂકવામાં આવશે. બંને પરિણામોની જાહેરાત ગાંધીનગરમાં શિક્ષણમંત્રી દ્વારા સવારે 9 વાગ્યે કરવામાં આવશે. આજે ધો.12 વિજ્ઞાન પ્રવાહના 1.47 લાખ વિદ્યાર્થીઓનું પરિણામ […]

પિતાને ચાલુ ગાડીએ આવ્યો હાર્ટ અટેક તો બાજુમાં બેસેલા દીકરાએ આવી રીતે દેખાડી સમજદારી

કર્ણાટકના ટુમકારુમાં કંપનીથી દુકાનમાં પ્રેશર કૂકરની ડિલિવરી કરનારા શિવકુમારને લોડિંગ કાર ચલાવતી વખતે હાર્ટ અટેક આવી જતા તેનું મોત થયું. આ ઘટના બપોરે 12 વાગ્યે બની હતી. આ સમયે શિવકુમારની સાથે તેનો 10 વર્ષીય પુત્ર પુનીર્થ પણ તેની સાથે હતો. બાળકે દેખાડી સમજદારી 97 કિલોમીટર કાર ચલાવી ચૂકેલા શિવકુમારને ચાલુ કારે જ હાર્ટઅટેક આવ્યો, તે […]

એરહોસ્ટેસે સળગતા વિમાનમાંથી યાત્રીઓને બહાર કાઢી 31 લોકોના જીવ બચાવ્યા

મોસ્કોના શેરેમેટયેવો એરપોર્ટ પર થયેલી વિમાન દુર્ઘટનામાં એક એરહોસ્ટેસના કારણે 31 યાત્રીઓના જીવ બચ્યા છે. રિપોર્ટ અનુસાર, આગ લાગ્યા બાદ વિમાનની ઇમરજન્સી લેન્ડિંગના સમયે સ્થિતિ અત્યંત કફોડી હતી. વિમાનમાં પાછળના ભાગમાં આગ લાગવા અને ધૂમાડાના કારણે યાત્રી પરેશાન અને ગભરાયેલા હતા. વિમાન જેવું લેન્ડ થયું, એરહોસ્ટેસ તાત્યાના કસાટકિનાએ તત્પરતા દર્શઆવી યાત્રીઓના કોલર પકડી અને ધક્કા […]

એક કેન્સર પેશન્ટે બોલિવૂડ સ્ટાર અજય દેવગનને અપીલ કરી છે કે તે તમાકુ પ્રોડક્ટ્સની જાહેરાત કરવાનું બંધ કરી દે, દર્દીએ પૅમ્ફલેટ છપાવીને લખ્યું કે દારૂ, સિગારેટ તથા તમાકુની જાહેરાતો ખતરનાક

જયપુરના કેન્સર પેશન્ટે બોલિવૂડ સ્ટાર અજય દેવગનને અપીલ કરી છે કે તે તમાકુ પ્રોડક્ટ્સની જાહેરાત કરવાનું બંધ કરી દે. 40 વર્ષીય નાનકરામના પરિવારે કહ્યું હતું કે તે અજયનો ચાહક છે અને જેની જાહેરાત અજય દેવગન કરે છે તે જ બ્રાન્ડનું તમાકુ ખાતો હતો. જોકે, હવે, નાનકરામને એ વાતનો અહેસાસ થઈ ગયો કે તમાકુએ તેનું જીવન […]