સૌરાષ્ટ્રમાં ગરીબ અને સામાન્ય ઘરમાંથી આવતા વિદ્યાર્થીઓનું ઝળહળતું પરિણામ, ખેડૂત પુત્રે મેળવ્યા 99.19…

આજે ધો.12 સાયન્સનું પરિણામ આવ્યું છે ત્યારે ગરીન અને સામાન્ય ઘરમાંથી આવતા વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો છે. જેમાં ખેડૂત પુત્રને 99.19 પીઆર, ટ્રકચાલકના પુત્રને 99.67 પીઆર અને સલૂનની દુકાન ધરાવનારના પુત્રને 99.51 પીઆર અને સ્કૂલમાં ચોકીદાર તરીકે…
Read More...

મોટા વડાળા નો જવાન અને ખેડૂતપુત્ર આર્મીમાંથી સેવા નિવૃત્ત થતા સન્માન સમારોહ યોજાયો

જય જવાન જય કિસાન. મોટા વડાળા ગામ નું ગૌરવ. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામના રહેવાસી જસમતભાઈ સવાભાઈ ના પુત્ર જયેશભાઈ જસમતભાઇ વસોયા ભારતીય થલસેના એટલે કે ઇન્ડિયન આર્મીમાં સત્તર વર્ષ સુધી માં ભોમની સેવા કરીને તારીખ 30 એપ્રિલ…
Read More...

ટંકારા તાલુકાના ચારિત્યએ ઓલ ઇન્ડિયા CBSE બોર્ડમાં ધોરણ બારમાં 22મો રેન્ક પ્રાપ્ત કરીને લેઉવા પટેલ…

ઓલ ઇન્ડિયા CBSE માં બારમાં ધોરણમાં 22મો રેન્ક પ્રાપ્ત કરીને ટંકારા તાલુકાના લેઉવા પટેલ સમાજ ના ચારિત્ય જયંતીભાઈ એ ગૌરવ વધાર્યું છે.. જયંતીભાઈ નારણભાઈ ઢેઢી એક્સ આર્મી મેન છે જેમનું મૂળ ગામ સરાયા હાલ રાજકોટ રહે છે અને આર એમ સી માં જોબ કરે…
Read More...

જુનાગઢના ચોરવાડી ગામમાં લેઉવા પટેલ સમાજની મીટીગં નું આયોજન કરવામાં આવ્યુ.

તા. 7/5/2019 ના રોજ જુનાગઢ તાલુકાના ચોરવાડી ગામમા લેઉવા પટેલ સમાજની મીટીગં નુ આયોજન કરવામા આવ્યુ હતું.. આ મીટીગં માં સમુહ લગ્નના પ્રણેતા હરસુખભાઇ વધાસિયા અને જૂનાગઢ લેઉવા પટેલ મહિલા મંડળ પ્રમુખશ્રી પ્રીતિ બેન બી વઘાસીયા એ હાજરી આપી હતી. અને…
Read More...

આજે ધોરણ 12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર થશે, બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટની પરીક્ષાનું આજે સવારે 9 વાગ્યે પરિણામ જાહેર થશે. ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઈટ gseb.org પર સવારે 8 વાગ્યે મૂકવામાં આવશે.…
Read More...

પિતાને ચાલુ ગાડીએ આવ્યો હાર્ટ અટેક તો બાજુમાં બેસેલા દીકરાએ આવી રીતે દેખાડી સમજદારી

કર્ણાટકના ટુમકારુમાં કંપનીથી દુકાનમાં પ્રેશર કૂકરની ડિલિવરી કરનારા શિવકુમારને લોડિંગ કાર ચલાવતી વખતે હાર્ટ અટેક આવી જતા તેનું મોત થયું. આ ઘટના બપોરે 12 વાગ્યે બની હતી. આ સમયે શિવકુમારની સાથે તેનો 10 વર્ષીય પુત્ર પુનીર્થ પણ તેની સાથે હતો.…
Read More...

એરહોસ્ટેસે સળગતા વિમાનમાંથી યાત્રીઓને બહાર કાઢી 31 લોકોના જીવ બચાવ્યા

મોસ્કોના શેરેમેટયેવો એરપોર્ટ પર થયેલી વિમાન દુર્ઘટનામાં એક એરહોસ્ટેસના કારણે 31 યાત્રીઓના જીવ બચ્યા છે. રિપોર્ટ અનુસાર, આગ લાગ્યા બાદ વિમાનની ઇમરજન્સી લેન્ડિંગના સમયે સ્થિતિ અત્યંત કફોડી હતી. વિમાનમાં પાછળના ભાગમાં આગ લાગવા અને ધૂમાડાના…
Read More...

એક કેન્સર પેશન્ટે બોલિવૂડ સ્ટાર અજય દેવગનને અપીલ કરી છે કે તે તમાકુ પ્રોડક્ટ્સની જાહેરાત કરવાનું બંધ…

જયપુરના કેન્સર પેશન્ટે બોલિવૂડ સ્ટાર અજય દેવગનને અપીલ કરી છે કે તે તમાકુ પ્રોડક્ટ્સની જાહેરાત કરવાનું બંધ કરી દે. 40 વર્ષીય નાનકરામના પરિવારે કહ્યું હતું કે તે અજયનો ચાહક છે અને જેની જાહેરાત અજય દેવગન કરે છે તે જ બ્રાન્ડનું તમાકુ ખાતો હતો.…
Read More...

લ્યો બોલો, 5 વર્ષ પહેલા ટુ-વ્હીલર ચોરનારાને પોલીસ શોધી શકતી નથી પણ ચોરે કરેલા ટ્રાફિક ભંગનો ઈ મેમો…

શહેર પોલીસને ગુનાઈત પ્રવૃત્તિને ડામવાને બદલે ટ્રાફિક નિયમોના ભંગ બદલ વધુમાં વધુ ઇ મેમો જનરેટ કરવામાં રસ હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. રામોલમાં રહેતી એક મહિલાનું એક્સેસ 2014માં ચોરાઈ ગયું હતું. તેમણે ચોરીના એક જ કલાકમાં ફરિયાદ નોંધાવી હતી.…
Read More...

મોરબીના રવાપરમાં પાટીદાર શિક્ષક સમાજની ચિંતન બેઠક યોજાઇ

મોરબીના રવાપર ગામે તાલુકા શાળા ખાતે મોરબી પાટીદાર શિક્ષક સમાજની ચિંતન બેઠક દર બીજા મહિનાના પ્રથમ શનિવારે આયોજિત થાય છે. દરમ્યાન મોરબી પાટીદાર શિક્ષક સમાજની તૃતિય ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબજ બહોળી સંખ્યામાં પાટીદાર…
Read More...