આ યુવતીએ અપાવ્યું દેશને ગૌરવ, એટલાન્ટિક મહાસાગર પાર કરનાર પ્રથમ મહિલા પાઈલટ બની

‘લહરોં સે ડર કર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી હાર નહીં હોતી’ આ વિધાન મુંબઈની આરોહી પંડિતે સાચું પાડ્યું છે. મુંબઈની 23 વર્ષની આરોહી લાઈટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટથી એટલાન્ટિક મહાસાગર પાર કરનારી વિશ્વની પ્રથમ મહિલા બની છે. મિનિ એરક્રાફ્ટની મદદથી તેણે એકલીએ 3000 કિમીનો પ્રવાસ ખેડ્યો હતો. માહી એરક્રાફ્ટ આ પ્રવાસ કોઈ સામાન્ય […]

સીમકાર્ડથી ચાલશે વીજમીટર : જેટલું રિચાર્જ એટલા યુનિટ વીજળી વાપરવા મળશે,

ઊર્જા મંત્રાલયે 31 એપ્રિલ 2022 સુધીમાં જૂના વીજ મીટરો બદલીને અત્યાધુનિક પ્રી-પેઈડ મીટર ફિટ કરવા આદેશ આપ્યો છે. રાજ્યની સૌથી મોટી વીજકંપની પીજીવીસીએલે નાણાકીય વર્ષ 2019-20ના બજેટમાં સૌરાષ્ટ્ર-કચ્છના 59,00,961 વીજ કનેક્શનમાં પ્રી-પેઈડ વીજ મીટર ફિટ કરવા માટે 35.99 કરોડની જોગવાઈ કરી છે. ઊર્જા મંત્રાલયના આદેશ પ્રમાણે 1 એપ્રિલ 2019થી આ મીટર ફિટ કરવાની કામગીરી શરૂ […]

વૈજ્ઞાનિકોએ કરેલા અભ્યાસમાં રક્તદાન હૃદયરોગનું જોખમ ઘટાડી હૃદયને નવું જોમ આપતું હોવાનું તારણ

તાજેતરમાં થયેલા સંશોધનમાં એવું ફલિત થયું છે કે , રક્તદાન કરનારા શિફ્ટ વર્કર્સ હૃદયરોગનું જોખમ ઘટાડી શકે છે . ઓસ્ટ્રીયામાં તાજેતરમાં થયેલા સંશોધનમાં આ બાબત સામે આવી હતી. ઓસ્ટ્રીયન સંશોધકો અભ્યાસને અંતે એવા નિર્ણય પર આવ્યા હતા. સામાન્ય રીતે શીફટમાં કામ કરનારા કર્મચારીઓના લોહીમાં રહેલા રક્તકણો પર લોહીમાં જ પેદા થતા પ્રવાહી કચરા ( ક્લોટ […]

આ છે કળયુગનો ‘શ્રવણ’ નેત્રહીન માતાને ખભા પર ઊંચકીને કરી 37 હજાર કિમીની યાત્રા

મધ્યપ્રદેશના જબલપુરમાં રહેતા કૈલાશ ગિરી બ્રહ્મચારી અસલ જીવનમાં તેમની માતાના શ્રવણ કુમાર છે. અહેવાલ પ્રમાણે લગભગ 20 વર્ષ પહેલા કૈલાશ ગિરીની માતાએ ચારધામ યાત્રાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ દરમિયાન તેમના પુત્ર કૈલાશ ગિરીએ નેત્રહીન માતાની આ ઈચ્છા પૂર્ણ કરવા માટે તેમને ખભા (ડોલીની મદદથી) પર ઊંચકીને ચારધામની યાત્રા પર નીકળી પડ્યા હતા. કૈલાશ ગિરી […]

સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસના જીવનનો એક પ્રેરક પ્રસંગ

સ્વામી વિવેકાનંદના ગુરુ રામકૃષ્ણ પરમહંસના જીવનના અનેક એવા પ્રસંગ છે, જેમાં સુખી અને સફળ જીવનના સૂત્ર છુપાયેલાં છે. જો આ સૂત્રોને જીવનમાં ઊતારી લેવામાં આવે તો આપણે અનેક પરેશાનીઓથી બચી શકીએ છીએ. જાણો એવો જ એક પ્રસંગ- પ્રસંગ પ્રમાણે એકવાર પરમહંસની પાસે એક કઠિયારો આવ્યો. તેને કહ્યું કે મહારાજ હું કઠિયારો છું અને ખૂબ જ […]

ધોરણ 10ના વિદ્યાર્થીઓનું 21 મેએ રિઝલ્ટ, gsebની વેબસાઈટ પર 8 વાગ્યાથી પરિણામ જોઈ શકાશે

ધોરણ 10નું પરિણામ આગામી 21મી મેએ જાહેર થશે. સવારે 8 વાગ્યાથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ gseb.org પર પરિણામને જોઈ શકાશે. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાંથી વિવિધ જેલોમાં બંધ 89 કેદીઓએ સહિત 11.59 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 10ની પરીક્ષા આપી હતી. માર્કશીટનું સવારે 11 વાગ્યાથી બપોર બાદ 4 વાગ્યા સુધી વિતરણ કરાશે. ગાંધીનગરથી અધિકારીક રીતે શિક્ષણ મંત્રી […]

અમદાવાદના દલપતકાકાનું નિધન થતા 60 કૂતરા અનાથ બની ગયા, કેટલાક કૂતરાઓએ છોડી દીધું ભોજન

નવરંગપુરા વિસ્તારમાં રોડ પર રહેતા 60થી વધુ કૂતરાની સાર-સંભાળ 75 વર્ષીય દલપત ઠક્કર રાખતા હતા. તેઓ સવારમાં ઉઠતા જ તપાસ કરતા કે તેમના આ બાળકોને કોઈ તકલીફ તો નથી અને તેમણે બરાબર ખાધું છે કે નહીં! ગત શનિવારે બીમારીને કારણે દલપત ઠક્કરનું નિધન થતા તેમના 60 બાળકો અચાનક જ અનાથ બની ગયા છે. વીમા વ્યવસાય […]

વીરપુરના ચરખડી ગામના પ્રગતિશીલ ખેડૂત ચંદુભાઈ સગપરિયાએ સૌરાષ્ટ્રમાં પ્રથમવાર ફાલસાની ખેતી કરી મબલખ કમાણી કરી

વીરપુર પાસેના ચરખડી ગામના એક પ્રગતિશીલ ખેડૂત ચંદુભાઈ સગપરિયાએ પોતાના ખેતરમાં ગરમીમાં રાહત આપતા ફાલસા ફળની ઉમદા ખેતી કરી જાતે જ તેનું મૂલ્યાંકન કરી મોટી કમાણી કરીને ખેતીમાં એક પ્રગતિશીલ ખેડૂત તરીકેનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. માત્ર આઠ ચોપડી ભણેલા આ પ્રગતિશીલ ખેડૂત ચંદુભાઈએ જણાવેલ કે પોતે પોતાના ખેતરમાં બે વર્ષ થયા આ ફાલસાની […]

“દેખા દેખી અને પટેલ સમાજ”

થોડા દિવસો પહેલા સમાજ નાં એક અગ્રીમ કક્ષા નાં બિઝનેસ પર્સન ને મળવાનું થયું… ચર્ચા હતી કે સમાજ નાં ઉદ્યોગપતી ઓ અને અગ્રણીઓ આ બાબત પર થોડુ ધ્યાન આપે…. આપણા સમાજમાં વ્યાજે રૂપિયા ફેરવવા એટલે સાવ સામાન્ય થય ચૂક્યું છે… પણ… દેખા દેખી અને અગાઉ ની એકાદ પેઢી એ આપણાં માટે ભેગું કરેલ… લોહી પાણી […]

સુરતમાં જાહેરમાં બર્થ ડે ઉજવ્યો તો થશે જેલ, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું

જન્મ દિવસ નિમિત્તે મિત્રો દ્વારા બર્થ-ડે બોયને માર મારવાને કારણે તેનું મૃત્યુ થયા હોવાની ઘટના સોશિયલ મિડીયા પર વાઇરલ થઇ હતી તેમજ જન્મ દિવસની ઉજવણી વખતે ફોમના ઉપયોગથી આગ લાગવાની ઘટના પણ નોંધાઇ હતી. જેની તકેદારીના ભાગરૂપે સુરત પોલિસ કમિશનરે જોખમી રીતે બર્થ ડે સેલિબ્રેશન કરવા પ્રતિબંધ લગાવ્યો છે. ક્રૂર ઉજવણીમાં વ્યક્તિનું મૃત્યુ નિજપવાની શક્યતા […]