પરંપરાગત પાકને બદલે આધુનિક ખેતીની સાથે મધ ઉછેર કરતા જેતપુરના નવાગઢના ખેડૂત ઘનશ્યામભાઈ કમાણી.
જેતપુર – કહેવાય છે કે ખેડૂત હવે માત્ર ને માત્ર ખેતી આધારિત રહ્યો નથી, એ હવે નત નવા નુંશખા અપનાવતો થયો છે, ખેતી ના પાક ની સાથે સાથે ખેતર માં અન્ય નુશખા અપનાવી ખેડૂત અત્યારે એમની આગવી સોચ નો ઉપયોગ કરી રહ્યો છે, સામાન્ય રીતે ખેડૂતો વર્ષો થી પરમ્પરાગત ખેતી જ કરતા આવ્યા છે પરંતુ […]