પરંપરાગત પાકને બદલે આધુનિક ખેતીની સાથે મધ ઉછેર કરતા જેતપુરના નવાગઢના ખેડૂત ઘનશ્યામભાઈ કમાણી.

જેતપુર – કહેવાય છે કે ખેડૂત હવે માત્ર ને માત્ર ખેતી આધારિત રહ્યો નથી, એ હવે નત નવા નુંશખા અપનાવતો થયો છે, ખેતી ના પાક ની સાથે સાથે ખેતર માં અન્ય નુશખા અપનાવી ખેડૂત અત્યારે એમની આગવી સોચ નો ઉપયોગ કરી રહ્યો છે, સામાન્ય રીતે ખેડૂતો વર્ષો થી પરમ્પરાગત ખેતી જ કરતા આવ્યા છે પરંતુ […]

11 વર્ષની પોલેન્ડની છોકરીએ ભારતમાં રહેવા માટે PM મોદીને લખ્યો ભાવુક પત્ર: “ભારત વિના અધૂરાં છીએ, અમને રહેવા દો”

દર વર્ષે લાખોની સંખ્યામાં વિદેશીઓ ભારત ફરવા માટે આવે છે. આ વિદેશીઓના દિલોદિમાગમાં આપણા દેશની સંસ્કૃતિ, શૈલી, ઐતિહાસિક સ્થળો, વાનગીઓ, કુદરતી સૌંદર્ય વસીજ જાય છે. અમુક પ્રવાસીઓ તો કાયમ માટે ભારતમાં વસી જ જવાનું નક્કી કરી લે છે. પોલેન્ડની એક મહિલાની 11 વર્ષની દીકરીને ભારત એટલું બધું ગમી ગયું છે કે, તેણે દેશના વડાપ્રધાનને વિનંતી […]

કાશ! એ દિવસે હું મારી પીંછીમાંથી નદી વહેવડાવી શકી હોત : અગ્નિકાંડના 22 માસૂમો માંની એક કૃતિ દયાળાની કહાની

તક્ષશિલામાં જે બન્યું, એ ભયાવહ હતું. એ લોકોનાં સ્વજનોએ જણાવ્યું, કે એમને જો કંઈક કહેવાનો એક મોકો મળ્યો હોત તો શું કહ્યું હોત! મૃતકોને પોતાની વાત કહેવાનો પ્રયોગ વાંચો આ પોસ્ટમાં.. કોરો કૅનવાસ જોઉં ને ત્યારે મને એટલે કે કૃતિ દયાળાને સર્જક હોવાની લાગણી થઈ આવતી. ક્યાંક હું જાંબુડિયું ઝાડ દોરતી, ક્યાંક લાલ-પીળાં ફૂલો, ક્યાંક […]

આ મહિલા ડોક્ટરે અમેરિકાની ધીકતી કમાણી છોડી ભારતમાં શરૂ કર્યો અનોખો સેવાયજ્ઞ

ડૉ મિશેલ હેરિસન નામની આ મહિલાનું ડૉક્ટર તરીકેનું સફળ કરિયર રહ્યું છે અને તેઓ ગાઈનિકોલોજિસ્ટ તેમજ સાઇક્યાટ્રિસ્ટ છે. તેઓ બાળકો માટેની સંસ્થા જ્હોન્સન એન્ડ જ્હોન્સનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રહી ચૂક્યા છે અને વૈશ્વિક યુનિવર્સિટીમાં ભણાવી પણ ચૂક્યા છે. પણ, એક દિવસ આ મહિલાએ તેમનું અમેરિકા સ્થિત ઘર વેચી નાખ્યું અને બધું છોડીને તેઓ કોલકાતા આવી ગયા. […]

વેતાળે વિક્રમને પૂછ્યું કે આ ત્રણ છોકરાઓમાંથી છોકરીનાં લગ્ન કોની સાથે કરાવવાં જોઇએ ?

પૌરાણિક સમયમાં ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યને એક યોગીએ કહ્યું કે, સ્મશાનમાં આવેલ પીપળા પરથી વેતાળને ઉતારીને લાવે, તેમને એ વેતાળની જરૂર છે. યોગીની વાત માની રાજા વેતાળને લેવા સ્મશાનમાં ગયા. વેતાળે શરત રાખી હતી કે, જો વિક્રમાદિત્ય રસ્તામાં કઈં બોલશે તો, વેતાળ પાછો એ જ ઝાડ પર જઈને લટકી જશે. ચાલાક વેતાળ વિક્રમને વાર્તાઓ સંભળાવે છે […]

આણંદના મોગરીના યુવકે જમીનની ફળદ્રુપતા વધારી આપતી દવાનું સંશોધન કર્યું, રૂ.100 જેવી નજીવી કિંમતમાં દ્રાવણ ઉપલબ્ધ

જમીનની ફળદ્રુપતા વધે અને પાકમાં જીવાત ન પડે તે હેતુસર આણંદ પાસેના મોગરી ગામમાં રહેતા એક યુવકે ઘરગથ્થુ જ ઉપયોગમાં લેવાતી વસ્તુઓમાંથી એક દ્રાવણ તૈયાર કર્યું છે. ડો. ઊર્જા એક્ટીવેટર 182 નામે ઓળખાતું આ દ્રાવણનો હાલ ચરોતરના પાક તેમજ જમીનમાં સફળતાપૂર્વક પ્રયોગ કરાયો છે. માત્ર રૂા.100 જેવી નજીવી કિંમતમાં ઉપલબ્ધ આ દ્રાવણનો ઉપયોગ કરવાથી ખેડૂતો […]

પાટીદાર શીરોમણી શ્રી ચીમનભાઈ પટેલ

આજે પાટીદાર શીરોમણી શ્રી ચીમનભાઈ પટેલની જન્મતિથીએ સ્મરણ: ચીમનભાઈ પટેલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા. તેમનો જન્મ ૩ જૂન, ૧૯૨૯ના રોજ, વડોદરા જિલ્લાના સંખેડા તાલુકાના ચિખોદ્રા ગામે થયેલો. તેઓ ૧૯૫૦માં મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી સંગઠનના પ્રથમ પ્રમુખ તરીકે ચૂંટાયેલા. તેમણે એ વિશ્વવિદ્યાલયમાંથી અર્થશાસ્ત્રના અનુસ્નાતકની પદવી મેળવેલી. રાજકીય કારકિર્દી ૧૯૬૭માં તેઓ સંખેડા વિધાનસભા ક્ષેત્રમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય […]

અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી / રિવરફ્રન્ટ પર 7 માળની ઊંચાઈ પર રાઇડ બંધ થતાં 29 લોકોને રેસ્ક્યુ કરી બચાવાયા

આશ્રમ રોડ ખાતે વલ્લભસદનની પાછળ રિવરફ્રન્ટને કાંઠે આવેલા એમ્યુઝમેન્ટ પાર્કમાં રવિવારે મોડી સાંજે રાઈડનો હાઈડ્રોલિક સળિયો તૂટી જતાં 14 બાળકો સહિત 29ને 21 મીટરની હાઈટ પર ફસાઈ ગયાં હતાં. ફાયરબ્રિગેડને મેસેજ મળતાની સાથે જ એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે અનુભવના આધારે તાત્કાલિક 55 મીટરની હાઈટથી રેસ્કયુ કરી શકાય તેવું ટર્ન ટેબલ લેડર મોકલ્યું હતું […]

બેટ દ્વારકામાં છે ચોખા દાન કરવાની અનોખી પરંપરા, આ છે તેનું ખાસ મહત્વ

દ્વારકાની વાત આવે એટલે સામાન્ય રીતે લોકો એ દ્વારકા સમજે છે જે ગોમતી નદીના તટ પર ભગવાન દ્વારકાધીશજીનું મંદિર છે. પણ બહુ ઓછા લોકોને ખબર છે કે દ્વારકા ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે. મૂળ દ્વારકા, ગોમતી દ્વારકા અને બેટ દ્વારકા. ભગવાનનું નિવાસ સ્થાન મૂળદ્વારકાને સુદામાપુરી પણ કહેવામાં આવે છે. અહીં સુદામાજીનું ઘર હતું. તેને ભગવાન શ્રીકૃષ્ણએ […]

બાળકને પ્લાસ્ટિકની બોટલ કે સિપરથી દૂધ પીવડાવો છો? તો ખાસ જાણો આ ખતરનાક સત્ય

જો તમે પણ તમારા લાડકવાયાને પ્લાસ્ટિકની બોટલથી દૂધ પીવડાવો છો તો આ સત્ય જાણવું જરૂરી છે. દેશના અલગ અલગ રાજ્યોમાં વેંચાતી બાળકોની દૂધની બોટલ અને સિપરમાં ખતરનાક કેમિકલ હોય છે. એક રીસર્ચ બાદ આ સત્ય જાણવા મળ્યું છે. બાળકોના સ્વસ્થ્ય અંગે નાની નાની વાતોનું ધ્યાન રાખતા લોકો પણ આ વાત વિશે અજાણ હોય છે. માતાપિતાએ […]