અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થતાં બેનાં મોત, 6 લોકોને રેસ્ક્યૂ કરી બહાર કઢાયા

અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં તેજસ સ્કૂલ પાસે પાણીની એક ટાંકી ઘરાશાયી થઈ હતી. જેમાં બે લોકોના મોત નિપજ્યાં છે. બાજુમાં આવેલી કેટરિંગના રસોડા પાસે આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ટાંકી ખાબકતા તેની નીચે 6થી વધુ લોકો દબાયા હતા. જેમને રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા […]

રાજકોટમાં સમસ્ત પાટીદાર સમાજની અનોખી પહેલ, 550 પટેલ યુવક-યુવતીઓએ કુંડળીને બદલે ડિગ્રી જોઈ, સંપત્તિના બદલે નિર્વ્યસનને પ્રાથમિકતા આપી

સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ મુકેશભાઇ મેરજા, ચેરમેન નાથાભાઇ કાલર્રીયા, મહામંત્રી ગીતાબેન પટેલ ઉપપ્રમુખ જયોતીબેન ટીલવા, એમ.ડી. શ્રીમતી વિભાબેન પટેલ, કન્વીનર ભાવનાબેન રાજપરા અને ૨૨૫૦ સભ્ય પરીવારો દ્વારા ભારતભરમાં ફકત સમસ્ત પાટીદાર સમાજ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી વિશ્વભરમાં વસતા લેઉવા પટેલ અને કડવા પટેલનાં લગ્ન ઇચ્છુક યુવક અને યુવતીઓ માટે પરંપરાગત પધ્ધતી મુજબ નવા કોન્સેપ્ટ સાથે […]

રાજાને ત્રણ ઉમ્મેદવારોમાંથી કોઈ એકને બનાવવાનો હતો પોતાનો વજીર, તેણે ત્રણેયને પૂછ્યો એક જ સવાલ – જો મારી અને તમારી દાઢીમાં એક સાથે આગ લાગી જાય તો તમે શું કરશો?

પ્રાચીન સમયમાં એક મુગલ બાદશાહના વજીરે રજા લઈ લીધી. તેના પછી રાજાને નવા વજીરની નિમણુક કરવાની હતી. વજીરના પદ માટે મોટી સંખ્યામાં અનેક ઉમ્મેદવારો પહોંચ્યા. મુશ્કેલ પરીક્ષાઓ પસાર કરી માત્ર 3 જ ઉમ્મેદવારો છેલ્લા તબક્કા સુધી પહોંચી શક્યા. રાજાએ ત્રણેય ઉમ્મેદવારોને વારાફરતી એક-એક પ્રશ્ન પૂછ્યો કે માની લો મારી અને તમારી બંનેની દાઢીમાં એક સાથે […]

જીવનમાં સફળતા મેળવવા માટે ધ્યાનમાં રાખો ડૉ. અબ્દુલ કલામની આ 10 વાતો

દેશના સૌથી લોકપ્રિય રાષ્ટ્રપતિ ડૉ. એપીજે અબ્દુલ કલામનો જન્મ તામિલનાડુના રામેશ્વરમમાં 15 ઓક્ટોબર 1931ના થયો હતો. તે સફળતાનો શ્રેય પોતાની માતાને આપતા હતા. ડૉ. કલામ જીવનમાં અભાવ હોવા છતા આગળ વધતા રહ્યા. તેમને શાલીનતા, સાદગી અને સૌમ્યતાના કારણે બધા પસંદ કરતા હતા. તેમના વિચારોએ યુવાનોને એક નવી પ્રેરણા આપી છે. મિસાઇન મેનના નામથી પ્રસિદ્ધ કલામને […]

જવાન બન્યા ભગવાન: પૂરના પાણીમાંથી જવાનોએ બચાવ્યો જીવ, આભાર માનવા મહિલાએ જવાનના ચરણસ્પર્શ કર્યા

મધ્ય અને દક્ષિણ ભારતમાં હાલ વરસાદનો પ્રકોપ સર્જાયો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ સહિતના રાજ્યોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. મહારાષ્ટ્રના સાંગલીમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. સ્થાનિક સરકારના આંકડા મુજબ કોલ્હાપુર, સાંગલી, સતારા અને સોલાપુર જિલ્લામાં પૂરની સ્થિતિના કારણે 2.85 લાખ જેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. જ્યારે 5 જિલ્લામાં કુલ 29 જેટલા લોકોના મોત થયા […]

રેલવે સ્ટેશન પર ગીત ગાતાં વૃદ્ધાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થવાથી મળી મુબંઈના રિયાલિટી શોમાં ઓફર.

અઠવાડિયાં પહેલાં પશ્ચિમ બંગાળમાં રાનાઘાટ રેલવે સ્ટેશન પર કામ કરતા એક વૃદ્ધ મહિલાનો ‘એક પ્યાર કા નગમા હૈ’ સોન્ગ ગાતો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઇરલ થયો હતો. આ મહિલાનો અવાજ સાંભળીને યુઝર્સ પણ બોલી ઉઠ્યા હતા કે, વાહ ક્યા આવાઝ હૈ! સોશિયલ મીડિયામાં સ્ટાર બનેલા હાલ આ વૃદ્ધાને મુંબઈના એક રિયાલિટી શોમાં ગાવાની ઓફર […]

108ની ટીમના કાર્યથી 7 માસની બાળકીનો બચ્યો જીવ, હ્રદયના ધબકારા ઘટી જતાં 108ની ટીમે 5 કલાકમાં સુરતથી અમદાવાદ પહોંચાડી

તાત્કાલિક સેવા તરીકે કામ કરતી 108 એમ્બ્યુલન્સ દ્વારા 7 મહિનાની હ્રદય રોગની બાળકીને તાત્કાલિક સુરતથી અમદાવાદ પહોંચાડીને નવું જીવન આપવામાં આવ્યું હતું. માત્ર પાંચ જ કલાકમાં 271 કિલોમીટરનું અંતર કાપીને એમ્બ્યુલન્સ અમદાવાદ પહોંચી હતી. રસ્તામાં બાળકીને એમ્બ્યુલન્સમાં ઈન્જેક્શન આપવાની સાથે બોટલ પણ ચડાવવામાં આવી હતી. 108ની સરાહનીય કામગીરીથી બાળકીનો જીવ બચી ગયાની લાગણી પરિવારે વ્યક્ત […]

9 વર્ષની બાળકી પોતે વાવેલાં વૃક્ષને જમીનદોસ્ત થયેલા જોઈને રડી પડી, આવા વૃક્ષ પ્રેમને જોઈને CMએ તેને ‘ગ્રીન મણિપુર મિશન’ની બનાવી એમ્બેસેડર

ઘણા લોકોનો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ શબ્દોમાં વર્ણવી ન શલાય તેવો હોય છે. મણિપુરમાં કાકચિંગ જિલ્લાની 9 વર્ષની રહેવાસીનો વૃક્ષ પ્રત્યેનો પ્રેમ જોઈને તેને સીએમ એન. બિરેન સિંહેતેને મણિપુર સરકારના ‘ગ્રીન મિશન’ની એમ્બેસેડર બનાવી છે. 9 વર્ષની એલંગબામ વેલેન્ટીના દેવીએ રસ્તાના છેડે વૃક્ષ વાવ્યાં હતાં, જે રસ્તો લાંબો કરવા માટે કાપવામાં આવ્યા હતા. એલંગબામ તેના વાવેલા […]

એક દેશ ઉપર પાડોસી દેશે કરી દીધો હુમલો, આ સાંભળીને રાજા ગભરાઈ ગયા કેમ કે તેમની પાસે ઘણા ઓછા સૈનિકો હતા, રાજાએ આ વાત પોતાના સેનાપતિને જણાવી ત્યારે સેનાપતિએ એક સિક્કો ઉછાડીને કર્યો હાર અને જીતનો નિર્ણય

કોઈ દેશમાં એક દયાળુ રાજા રહેતા હતા. એક દિવસ પાડોસી દેશે તેમના ઉપર હુમલો કરી દીધો. રાજાને જ્યારે આ વાતની ખબર પડી તો તે ગભરાય ગયા. તેમણે પોતાના સેનાપતિને બોલાવ્યો. રાજાએ સેનાપતિને કહ્યુ – પાડોસી દેશ પાસે સૈનિકોની સંખ્યા ખૂબ વધારે છે, એવામાં આપણે તેનો મુકાબલો કેવી રીતે કરી શકીશું? સેનાપતિ ખૂબ જ ચાલાક અને […]

મોરબીના ટંકારામાં પોલીસકર્મી પૃથ્વીરાજ સિંહે બે બાળકીઓને પોતાના ખભા પર બેસાડી એક કિ.મી. કરતા વધુ ચાલીને બચાવી

રાજકોટ સાથે મોરબી અને ટંકારામાં 11 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના પગલે ટંકારા પોલીસ પૂર પીડિતોની મદદે આવી હતી. ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પૃથ્વીરાજસિંહ જાડેજા(કોયલી)એ ખભા પર બાળકોને બેસાડીને કેડસમા પાણીમાંથી સલામત સ્થળે ખસેડ્યા હતા. આ દરમિયાન પૃથ્વીરાજસિંહ લગભગ એક કિલોમીટરથી વધુ પાણીમાં ચાલ્યા હતા. માત્ર એટલું જ નહીં, જ્યાં જુઓ ત્યાં પાણી […]