પીવી સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં જાપાનની નોઝોમી ઓકુહારાને હરાવી

ભારતની સ્ટાર શટલર પીવી સિંધુ જાપાનની નોઝોમી ઓકુહારાને હરાવીને BWF વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનાર પ્રથમ ભારતીય બની છે. 24 વર્ષીય સિંધુએ ઓકુહારાને સતત બે ગેમમાં 21-7, 21-7થી હરાવી હતી. તેણે છઠીવાર સ્પર્ધામાં ભાગ લીધો હતો અને પાંચ મેડલ સાથે તે ભારતની સૌથી સફળ શટલરબની ગઈ છે. તે 2013 અને 2014 બ્રોન્ઝ મેડલ જીતી હતી, જયારે 2017 […]

રાજકોટના લોકમેળામાં આરોગ્ય વિભાગના દરોડા, કુલ્ફીમાંથી જીવાત મળી, બાફેલા બટેલા, મકાઈનો લોટ સહિત 307 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો

રાજકોટમાં મલ્હાર લોકમેળામાં બીજા દિવસે આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન 108 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન 47 કિલો સડેલા તથા બાફેલા બટેટા, કુલ્ફી બનાવવા માટે વપરાતા દૂધનો અને કુલ્ફીમાંથી જીવાત મળી આવતાં 80 કિલો ખાદ્ય સામગ્રી, ઢોકળામાં પ્રતિબંધિત પીળો કલરના ઉપયોગ બદલ અંદાજિત 120 કિલો આથા, ફરાળી […]

અમદાવાદ, વડોદરા અને સુરતથી એક-બે દિવસના પ્રવાસ માટે બેસ્ટ છે આ જગ્યા, જાણો વિગતે..

મોટાભાગના લોકોના ઘરે વેકેશનનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે જો કામધંધા કે નોકરીમાં લાંબી રજાઓ પાળી શકો તેમ ન હોવ તો એક દિવસ માટે પરિવાર અને બાળકો સાથે બહાર ફરવા માટે આ જગ્યા ખૂબ જ મજાની છે. વન ડે ટ્રિપ માટે તમારે બહુ દૂર જવાની જરુર નથી. વડોદરાથી માત્ર દોઢેક કલાકના અંતરે આવેલ શૂલપાણેશ્વર મહાદેવના […]

એક નગરમાં ધનવાન શેઠ પાસે કોઈ સુખ-સુવિધાઓની ખોટ ન હતી પરંતુ તે હંમેશાં અશાંત રહેતા હતા. એક દિવસ તે પોતાના નગરના જાણીતા સંત પાસે ગયા. શેઠે સંતને કહ્યું કે મારું મન અશાંત છે, મને શાંતિ જોઈએ, આ સાંભળતા જ સંતે આગ સળગાવી. જાણો પછી શું થયું.

જાણીતી લોકકથા પ્રમાણે જૂના જમાનામાં એક નગરમાં ધનવાન શેઠ રહેતો હતો. તેની પાસે કોઈ સુખ-સુવિધાઓની ખોટ ન હતી, ઘર-પરિવારમાં પણ કોઈ પરેશાની ન હતી, પરંતુ તે હંમેશાં અશાંત રહેતો હતો. એક દિવસ તે પોતાના નગરના જાણીતા સંત પાસે ગયો. શેઠે સંતને પોતાની સમસ્યા જણાવી અને કહ્યું કે મહારાજ મને કોઈ એવો ઉપાય જણાવો કે જેનાથી […]

ભારતીય મૂળની 16 વર્ષની એન્જલે ગરીબ બાળકોની મદદ માટે 45 કિમી તરીને 42 લાખ રૂપિયા ભેગા કર્યા

ગરીબ બાળકોની મદદ માટે 16 વર્ષની એન્જલ મોરેએ 2 લાખ રૂપિયા એકઠા કર્યા છે. આ પૈસા તેણે પાણીમાં 45 કિમી સુધી તરીને ભેગા કર્યા છે.​​​​​​એન્જલ અમેરિકાના મેનહટનમાં રહે છે અને લોકોની મદદ કરવા માટે તે ફંડ એકઠું કરી રહી છે. તેનું કહેવું છે કે આ તેના જીવનની સૌથી લાંબી સ્વિમિંગ ટૂર હતી, જે એકદમ પડકારજનક […]

વાહનમાં રેડિયમ પટ્ટા લગાવવા બાબતે અમદાવાદમાં ભાજપના પૂર્વ ધારાસભ્યના પુત્રની દાદાગીરી-મારામારી, ‘ભાજપ સત્તાધારી પાર્ટી છે RTOમાં કામ નહીં કરવા દઉં’

ઇસનપુરમાં ભાજપના કોર્પોરેટર પુલકિત વ્યાસનો લાંચ લેતો વિડીયો બહાર આવતા ભાજપની છબી ખરાડાતા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. બીજી તરફ ભાજપના જ પૂર્વ ધારાસભ્યના પુત્રની દાદાગીરી અને મારામારી સામે આવી છે. સુભાષબ્રિજ આરટીઓ કચેરીમાં વાહનમાં રેડિયમ પટ્ટા લગાવવા બાબતે પૂર્વ ધારાસભ્ય અમરીશ પટેલના પુત્ર પ્રિયાંકે મારામારી કરી અને ભાજપ સત્તાધારી પાર્ટી છે અમારી સરકાર છે […]

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બે બસોનો અકસ્માત, 25થી વધુ ઈજાગ્રસ્ત, ઈજાગ્રસ્ત મહિલાને હેલિકોપ્ટર દ્વારા અમદાવાદ લવાઈ

રાજપીપળા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બે બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 25થી વધુ બસ સવાર ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને ગરૂડેશ્વર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જન્માષ્ટમીની રજાના પગલે પ્રવાસીઓના ઘસારા વચ્ચે રોડ પર અકસ્માત સર્જાતા ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસ અને તંત્ર ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરવામાં આવી છે. એક […]

પૂર્વ નાણાપ્રધાન અરુણ જેટલીનું 67 વર્ષની ઉંમરે AIIMS હોસ્પિટલમાં નિધન, ઘણાં સમયથી બીમાર હતા

ભારતના પૂર્વ નાણાંમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીનું 66 વર્ષની ઉંમરે અવસાન થયું છે. અરૂણ જેટલીએ દિલ્હીની AIIMS ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ સૌ પ્રથમ વખત 1999માં અટલજીની સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી બન્યા હતા. જેટલી નાણાં, કોર્પોરેટ અફેર્સ, સંરક્ષણ અને કાયદા એવમ્ ન્યાય મંત્રાલાય જેવા મહત્વના મંત્રાલાયો એકલા હાથે સંભાળેલાં છે. પૂર્વ નાણાપ્રધાન અરુણ […]

એક રાજાએ મંત્રીને કહ્યું કે ક્યા જીવ-જંતુ બિનજરૂરી છે, શોધ પછી જાણવા મળ્યું કે માખી અને કરોળિયા વ્યર્થ છે, તેમણે વિચાર્યુ કે તેને ખતમ કરી દઇએ, પરંતુ એક ઘટનાએ રાજાની ખોલી દીધી આંખો

પ્રાચીન સમયમાં એક રાજા હતો. એક દિવસ તેણે પોતાના મંત્રીઓને આદેશ આપ્યો કે રાજ્યમાં તપાસ કરો કે ક્યા-ક્યા જીવ-જંતુ ઉપયોગી નથી. મંત્રીઓએ ઘણા દિવસ સુધી તપાસ કરી. તપાસ પછી મંત્રીઓએ રાજાને કહ્યું કે જંગલી માખી અને કરોળિયા એકદમ વ્યર્થ છે. તેનો કોઈ ઉપયોગ નથી. રાજાએ વિચાર્યુ કે આ જંગલી માખીઓ અને કરોળિયાને ખતમ કરી દેવામાં […]

માતૃપ્રેમની હૃદયસ્પર્શી તસવીર: દુર્ગમ પહાડ અને પથરાળ રસ્તો ખૂંદી આદિવાસી માતા બીમાર બાળકને ઊંચકી 10 કિમી ચાલી પહોંચી હોસ્પિટલ.

નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાના અતિવૃષ્ટિ કારણે મોલગી-અક્કલકુવા રસ્તા ઉપર આવેલા નાના મોટા પુલ અને રસ્તા વરસાદમાં ધોવાઈ જતાં વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થયો છે. સાતપુડા વિસ્તારમાં પહાડ પર રહેતા ગ્રામજનો પગપાળા ચાલીને જવું પડી રહ્યું છે. બુધવારે સવારે અક્કલકુવાના માલીઆંબા ગામની એક માતા પોતાના કાળજાના કટકો એવા બીમાર દિકરાને વરસાદમાં ખોળામાં ઊંચકી 10 કીમી પગપાળા […]