મા કાર્ડ અને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ હવે ખાનગી હોસ્પિટલમાં સારવાર નહીં થાય, સરકારી હોસ્પિટલમાં જ સારવાર મળેશે.
`મા’ અને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ 11 પ્રકારની બીમારી માટેની 195 જેટલી વિવિધ સારવારની સેવાઓ રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલો માટે રિઝર્વ કરાતાં હવેથી આ યોજના અંતર્ગત લાભાર્થી આવી સારવાર માન્ય ખાનગી દવાખાનામાં હવેથી નહીં મેળવી શકે. `મા’ યોજના અને પીએમજેએવાય હેઠળ એનેક્ષર-1માં દર્શાવેલી 195 પ્રોસિઝરને હાલમાં સરકાર અનામત કરવાનો નિર્ણય લેવાયો છે અને તેનો […]